India

મુકેશ અંબાણી વળ્યાં રિટાયરન્મેન્ટ તરફ ! મુકેશ અંબાણી વિષે એવી વાત જાણવા મળી કે જાણી ને ચોંકી ઉઠશે…

Spread the love

ભારત ના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી ને આજે વિશ્વ સારી રીતે ઓળખે છે. માત્ર ભારત માં જ નહીં પરંતુ આખા વિશ્વ માં અંબાણી નું નામ પૈસાદાર વ્યક્તિ ની યાદી માં સમાવેશ થાય છે. મુકેશ અંબાણી હવે ધીરે ધીરે રિટાયરન્મેન્ટ તરફ વળી રહ્યા છે. તેણે હાલ માં જ તેના મોટા પુત્ર ને રિલાયન્સ જીઓ ની જવાબદારી સોંપી છે. હવે ધીરે ધીરે તેની પુત્રી ને પણ જવાબદારી સોંપવાની તૈયારી માં છે.

જાણવા મળ્યું કે, મુકેશ અંબાણી જવાબદારીઓ પોતાના પુત્રો એટલે કે નવી પેઢી ને સોંપી ને તેને હવે ગાઈડ કરવા માંગે છે. નવી પેઢી ને જવાબદારી સોંપી તેનો ઉત્સાહ વધારવા માંગે છે. પોતે 20-વર્ષો થી આ જવાબદારી સંભાળી રહ્યા છે. આ માટે ગયા વર્ષે જ મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણી ના જન્મદિવસ ના કાર્યક્રમ સમયે આ તેણે જાહેરાત કરી હતી કે, હવે નવી પેઢી ને ધીરે ધીરે જવાબદારીઓ સોંપવામાં આવશે.

રિલાયન્સ જીઓ ની જવાબદારી મોટા પુત્ર ને સોંપ્યા બાદ હવે તેની પુત્રી ઈશા અંબાણી ને પણ રિલાયન્સ રિટેલ ની જવાબદારી મળી શકે છે. જોકે મુકેશ અંબાણી એ રિલાયન્સ ની જવાબદારીઓ તો હજુ તેની પાસે જ રાખેલી છે. મુકેશ અંબાણી ના પરિવાર ની વાત કરી એ તો આજે તેનો પરિવાર વિશ્વ ની તમામ સુખ શાંતિ ખરીદી કરી શકે છે.

મુકેશ અંબાણી ની પાસે કરોડો કરોડો રૂપિયા ના પ્રાયવેટ પ્લેન થી લઇ ને કરોડો કરોડો રૂપિયા ની લક્સરીયસ કારો પણ છે. તેણે આખા વિશ્વ માં પોતાનો બિઝનેસ ફેલાવી દીધો જોવા મળે છે. તેના ઘર ની વાત કરી એ તો તેના ઘર માં જ કર્મચારીઓ ની સંખ્યા પાંચસો ઉપર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *