Categories
Entertainment

એક સમયની મશહૂર અભિનેત્રી મનિષા કોઇરાલા કેન્સર જેવી બીમારીને માત આપીને અત્યારે જીવી રહી છે એવું જીવન કે તસવીરો જોઈને આંચકો લાગશે….જુવો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી પોતાની ખુબસુરતી અને દમદાર એક્ટિંગ થી અનેક લોકોના દિલમાં રાજ કરતી આજે પણ જોવા મળી આવે છે. તેમનો જન્મ નેપાળ ના એક રાજનીતિક પરિવારમાં થયો હતો. ફિલ્મી પરીવારથી ના હોવા છતાં 53 વર્ષની થઇ ચૂકેલ મનીષા કોઈરાલા ના ફિલ્મી કરિયર બહુ જ શાનદાર જોવા મલી આવ્યું છે. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત નેપાળી ફિલ્મ ‘ ફેરી ભેટૉળા ‘ થી કરી હતી. આના પછી તે ફિલ્મ ‘ સૌદાગર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

તે નેપાળી અને હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. મનીષા કોઈરાલા ના જીવનમાં એક ખરાબ સમય પણ આવ્યો હતો.વાસ્તવમાં વર્ષ 2012 માં અભિનેત્રી ને જાણ થઇ કે તે ઓવેરિયન કેન્સર થી પીડિત થઇ ગઈ છે. જોકે તેમને કેન્સર ની સામે હાર માની નહિ. મનીષા ને કેન્સર થી લડવા માટે પોતાના શહેર કાઢમાંડૂ ની પછી મુંબઈ આવીને કેન્સર ની સારવાર કરાવી.આનાપછી તે સારવાર કરાવવા માટે અમેરિકા ચાલી ગઈ હતી.

ચાર વર્ષના લાંબા સમય સુધી સારવાર બાદ મનીષા કોઈરાલા એ કેન્સર થી જંગ જીતી ગઈ હતી. કેન્સર થી જીત મેળવ્યા બાદ તેમને ફરી એકવાર વર્ષ  2015માં બૉલીવુડ ફિલ્મ ‘ ચેહરે ‘ માં વાપસી કરી.ત્યારથી તે ફિલ્મોમાં એક્ટિવ છે., જો અભિનેત્રી મનીષા કોઈરાલા ના નેટવર્થની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 80 કરોડ રૂપિયા ની માલકીન છે. તેમની ભારત ની સાથે સાથે નેપાળ માં પણ સારી એવી સંપત્તિ છે. મનીષા ની કમાઈ નો મુખ્ય આધાર તેમની ફિલ્મો છે.

એક્ટિંગ અને ફિલ્મો ની શિવાય તે જાહેરાત માં અને બ્રાન્ડ પ્રમોશનમાં પણ સારી એવી કમાણી કરે છે. અભિનેત્રી મનીષા કોઈરાલા ને લકઝરી કારણો પણ શોખ ધરાવે છે. તેમના કારના કલેક્શનમાં ઓડી Q 7 અને રેંજ રોવર જેવી મોંઘી કાર શામિલ છે. જો અભિનેત્રીના કામની વાત કરવામાં આવે તો હાલમાં તે ફિલ્મ ‘ શહજાદા ‘ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમને અભિનેતા કાર્તિક આર્યન ની માતા નો કિરદાર નિભાવ્યો હતો. જલ્દી જ તે હવે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘ હીરામંડી ‘ માં જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *