India

સચીન સિમા ની પ્રેમ કહાની મા હિંદુ ના જીવ જોખમ મા ??? જાણો શુ મશીન ધમકી અને કોણ છે…

Spread the love

હાલમાં ચારે બાજુ સીમા હૈદર અને સચિન ની પ્રેમ કહાની ચર્ચામાં જોવા મલી રહી છે જેમ આ રોજબરોજ નવા નવા સામાચારો સામે આવતા રહે છે. ઘણીવાર સીમાનો પતિ તેને વિનંતી કરતો નજર આવે છે તો ઘણીવાર સીમા પોતાના પર કરવામાં આવેલ જુલમો ને કહેતી નજર આવતી હોય છે. અત્યારે તો સીમા હૈદર સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચામાં જોવા મલી આવી છે જેને લઈને કોઈ ના કોઈ અપડેટ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર સીમા હૈદર ને લઈને એક પાકિસ્તાન થી સમાચાર સામે આવી રહ્યા છે જેને દરેક હિન્દુઓ ને હચમચાવી મૂક્યા છે.

સીમા હૈદર ના પાકિસ્તાન થી ભારત આવ્યા બાદ પાકિસ્તાન માં હંગામાઓ શરૂ થઈ ગયા છે. સીમા ના ભારત આવ્યા બાદ ડાકુઓએ ધમકી આપી હતી કે જો જો સીમા પાકિસ્તાન પરત આવી નહીં તો હિન્દુઓનું અપહરણ કરી લેવામાં આવશે.રવિવાર ના રોજ સિંઘ માં ડાકુઓ એ 30 હિન્દુઓનું અફરાન કરી લીધું છે. આ જાણકારી પાકિસ્તાન માણવા અધિકારી આયોગ દ્વારા આપવામાં આવી છે. જેમાં હિન્દુઓમાં ડર નો માહોલ ઊભો થઈ રહ્યો છે. હિન્દુઓ ને સતત જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

એ બાજુ સિંઘ માં 30 હિન્દુઓ નું અપહરણ કરી લેવામાં આવ્યું છે તો ત્યાં જ બીજી બાજુ પાકિસ્તાન માં મંદિરો પરના હુમલાઓ વધતાં નજર આવી રહ્યા છે. મંદિર પરના તાજા અટેક સિંઘ ના કંધકોટ માં કરવામાં આવી રહ્યા છે. કંધકોટ માં ડાકુઓ એ રોકેટ લોન્ચર થી હુમલો કર્યો છે. આ હુમલામાં ઘણા આધુનિક હથિયારો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની ઘણી તસ્વીરો સામે આવી રહી છે જેમાં જોઈ શકાય છે કે મંદિરો પર ઘણા વિસ્ફોટકો થી હુમલો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાન થી મુંબઈ પોલીસ ને એક ધમકી આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ નિયંત્રણ વિભાગ ને ધમકી આપતા કહેવામા આવ્યું હતું કે જો ભારત સરકાર સીમા હૈદર ને પરત કરવામાં નિષ્ફળ રહેશે. તો પછી 26 / 11 જેવો આતંકી હુમલો કરી કરવામાં આવશે. પોલીસ ને આ ધામી ઉર્દુ ભાષામાં મળી હતી. ધમકી આપતા લખવામાં આવ્યું હતું કે જો સીમા હૈદર પાકિસ્તાન પરત નહીં આવી તો ભારત ને નસ્ત કરી દેવામાં આવશે. અમે 26/11 ના હુમલા માટે તૈયાર છીએ. આની સાથે જ તેમણે કહ્યું કે આ હુમલા માટે ઉતરપ્રદેશ સરકાર જવાબદાર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *