Categories
Helth

ક્યારેય ભૂલમાં પણ દહીં સાથે આવી આવી વસ્તુ નહીં ખાતા નહિતર શરીર માટે ઝેર બની જશે !! નુકશાન છોડી તમે આજે જ છોડી દેશો….

દહીંને આપણા ધર્મમાં ખુબ વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે આથી જ તમે અનેક વખત સાંભળ્યું તો હશે જ તે કે જયારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરવા માટે અથવા તો કોઈ પરીક્ષા આપવા માટે બહાર જતો હોય છે ત્યારે તેને ખાંડ વાળું દહીં ખવડાવીને મેકલવામાં આવે છે કારણ કે તેને ખુબ શુભ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું કાર્ય કરવાથી નિશ્ચિત કાર્ય પણ જટથી પૂર્ણ થઇ જાય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક ખુબ હેલ્ધી વાત વિશે જણાવાના છીએ.

આમ તો દહીં કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાથી તે અગુણકારી બની શકે છે, તમને જણાવી દઈએ કે દહીંની અંદર ઇલેક્ટ્રિક એસડી હોય છે આથી પાચન તંત્ર મજબૂત બને છે પરંતુ જો અમુક એવી વસ્તુઓ સાથે જો દહીંને ખાવામાં આવે તો તે શરીર માટે ખુબ હાનિકારક પણ સાબિત થઇ જતું હોય છે, એવામાં આજે અમે તમને એવી જ બાબત વિશે જણાવાના છીએ કે દહીંને કઈ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ.

દહીં અને માછલી તમે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ કારણ કે માછલી તેમ જ દહીંની અંદર પ્રોટીનનો સ્ત્રોત હોય છે આથી બને પ્રોટીન સ્ત્રોતોને એક સાથે ખાવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે જયારે આવું ન કરવાનું બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે આથી બનેને એક સાથે ખાવાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો ડુંગળી અને દહીંને ક્યારેય પણ એક સાથે ખાવું ન જોઈએ, તમે જોયું જ હશે કે અનેક એવા લોકો હશે જે દહીંમાં ડુંગળી નાખીને ખાતા હોય છે જે ખરેખર ખુબ નુકશાનદાયક માનવામાં આવે છે, આવી રીતે દહીંને ખાવાથી શરીરમાં ગરબી વધારે પેદા થાય છે જેથી શરીરમાં એલેર્જી પણ થઇ શકવાની સંભાવના છે.આમ તો તમને ખબર જ હશે કે પરિવારના વડીલો મૉટે ભાગે દૂધ અને દહીંને એક સાથે ખાવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેના લીધે પેટમાં એસીડીટી તેમ જ બીજી અનેક એવી પેટની સમસ્યાઓ થઇ શકવાની સંભાવના રહેલી છે.

ઉનાળાના સમયમાં તમે જોયું જ હશે કે લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય છે એટલું જ નહીં અમુક લોકો તો દહીંની અંદર કેરીના ટુકડા નાખીને ખોરાકમાં લેતા હોય છે પરંતુ મિત્રો આવી રીતના ખાવું તે ખુબ જોખમી સાબિત થઇ શકે છે, કેરી અને દહીં બંનેને એક સાથે ખાવાથી અનેકે એવા ચામડીના રોગ થઇ શકે છે.આથી જ આવી રીતે ક્યારેય ખોરાક ન લેવો જોઈએ.

ઘણા બધા એવા લોકો હશે જે સવારે નાસ્તાની અંદર જ દહીં અને પરોઠા ખાતા હોય છે, તેઓ જયારે આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે તેઓને પણ ખબર હોતી નથી તે કેવા પ્રકારનું નુકશાન કરશે પરંતુ મિત્રો દહીં પરોઠાને એક સાથે ખાવાથી શરીરને અનેક નુકશાન થાય છે પરોઠા એ તૈલી પદાર્થ છે જયારે દહીં સાદો પદાર્થ છે, એવામાં આ બંનેને એક સાથે ખાવું જોખમમાં પણ મૂકી શકે છે.

Categories
Helth

તુલસીના પાન તથા તુલસીના પાનનું પાણી પીવાથી શરીરને થઇ શકે છે આ આ મોટા ફાયદા ! વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વાર…

તુલસીની ઔષઘીને આપણા હિન્દૂ ધર્મની અંદર ખુબ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, આપણી કાઠીયાવળી સંસ્કૃતિમાં તો તમને ખબર જ હશે કે તુલસીને આપણી માતા ગણવામાં આવે છે અને દેવ દિવાળીના દિવસે તુલસી માતાના ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરવામાં આવે છે. તુલીસ માતાને ફક્ત માતા ગણવા માટેનું આ એક કારણ જ નહીં પરંતુ બીજા અનેક એવા કારણો છે. આમ તો થોડો ઘણો ખ્યાલ હશે જ કે તુલસી પાન શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે.

તુલસી પાનને જેટલું જ શરીર માટે સારું ગણવામાં આવે છે તેટલું જ પવિત્ર પણ માનવામાં આવે છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તુલસી પાન વિશેના અનેક એવા ફાયદા વિશે જણાવાના છીએ. તુલસી પાનનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિની થાકોડો દૂર થવા પામે છે એટલું જ નહીં જો તમે રોજ તુલસી પાનનું સેવન કરતા થઇ જાવ તો ઘણા બધા તણાવથી તમને છુટકારો મળી શકે છે, તુલસી પાનની અંદર કોર્ટિસોલ હોર્મોન હોય છે આથી જ તે કોઈ પણ જાતનો તણાવ દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક લોકો શુગરની પ્રોબ્લમ થઇ ચુકી છે આથી લોકો આ પ્રોબ્લમને દૂર કરવા માટે અનેક રીત ભાતો અપનાવતા હોય છે, પરંતુ મિત્રો જો તમે તુલસીના પાન ખાવા લાગશો તો શુગર લેવલ પણ કંટ્રોલમાં આવવા લાગે છે, તુલસીના પાનને પાણી સાથે પીવાથી શરીરમાં મેટાબોલિઝ્મ મજબૂત થાય છે જેથી શુગર લેવલ ખુબ કંટ્રોલમાં આવવા લાગે છે. એટલું જ નહીં તુલીસીની અંદર પ્રાકૃતિક કેમિકલ પણ હોય છે જેથી નિયમિત રીતે તેનું સેવન કરવાથી વજનમાં પણ ઘટાડો થઇ શકે છે.

વ્યસ્ત જીવનશૈલિને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો લોકોની પાચન પ્રક્રિયા ખુબ ઢીલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે એવામાં જો આવી પરેશાનીથી પીડિત લોકો એક ગ્લાસ તુલસીના પાણીનું સેવન કરવા લાગે તો પાચનની આ ક્રિયાની સમસ્યા દૂર થઇ જાય કારણ કે તુલીસના પાણીની અંદર એસિડ રિફ્લક્સ હાજર હોય છે આથી આ વિટામિન પેટમાં રહેલા ખરોકને પચાવાનું કાર્ય કરતું રહે છે.

અસ્થમા તેમ જ શ્વાસ લેવાની અનેક એવી બીમારીથી પીડીતી લોકો માટે તુલસીનું સેવન ખુબ જરૂરી બની જાય છે કારણ કે તુલસીના પાણી પીવાથી શરદી-તાવ જેવી અનેક બીમારો દૂર ભાગતી હોય છે એટલું જ નહીં આ અસ્થમા જેવી મોટી મોટી બીમારીઓને પણ તુલસી ખુબ દૂર ભગાડતું હોય છે.

Categories
Helth

શું તમને ખબર છે? ચણા ખાવાથી શરીરને થશે આ આ મોટા ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…જાણો આ ગુણકારી ફાયદા વિશે

હાલના વ્યસ્ત જીવનશૈલીમાં આપણે હેલ્ધી રેહવું કેટલું જરૂરી બની જાય છે, શરીરને કોઈ પણ પીડા કે બીમારી થાય તો સૌ પ્રથમ આપણે તેના ઉપાયમાં લાગી જાયે છીએ પરંતુ આપણે પેહલા આપણે તે નથી વિચારતા કે આપણે બીમાર શા માટે પડ્યા. આપણી ખાણી-પીણીની ટેવ સારી હોય તો આપણા શરીરને ઘણી ઓછી તકલીફ પડતી હોય છે પરંતુ જો તમે વારંવાર બહારનો તથા જંક ફૂડ ખાતા હોવ તો તેનું નુકશાન તમારા જ શરીરને થતું હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ખોરાકને લઈને આવ્યા છીએ જેને ખાવાથી શરીર માટે અનેક ફાયદા તો પોહચે જ છે પરંતુ સાથો સાથ શરીરને અનેક પ્રકારની શક્તિઓ પણ પુરી પાડે છે.આ ખોરાક બીજો એકેય નહીં પરંતુ ચણાં છે. તમે અનેક વખત એવું સાંભળ્યું જ હશે કે ચણાં ખાવાથી દોડવામાં રફતાર આવે છે તથા ખુબ શક્તિ મળે છે.તમને ખબર હશે કે ઘોડા પણ ચણા જ ખાતા હોય છે આથી તેઓ આટલા તંદુરસ્ત હોય છે.

લોકો ચણાને ખુબ અલગ અલગ રીતે ખાતા હોય છે, અમુક લોકો બાફેલા ચણા કરીને તો અમુક લોકો રાત્રે ચણા પલાળીને બીજા દિવસે તેનું સેવન કરતા હોય છે. ચણાનો આવી રીતે ઉપોયગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે જે ખરેખર દરેક શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તમે અમુક સ્થાનોએ જોયું હશે કે ત્યાંના લોકો ચણાનું શાક જેવી વાનગીઓ બનાવતા હોય છે.

બાફેલા કાળા ચણા ખાવાથી શરીરને ગેસ જેવી અનેક તકલીફો માંથી રાહત મળે છે, એટલું જ નહીં આવા ચણા શરીરને પણ ખુબ વધારે શક્તિ પુરી પાડતા હોય છે. જો તમારે દિવસભર કામ કરવાનું હોય તો તમારે ચણા ખાવા જોઈએ જેથી આખો દિવસ માટે એમનામજ શક્તિ બની રહે અને તમારા શરીરમાં ઉર્જા એમનામ જળવાય રહે, જો વજન ઓછો કરવો હોય તો તે માટે પણ તમારે બાફેલા ચણા ખાવાનું રહેતું હોય છે જેથી વજનમાં ઘણો ઘટાડો થાય છે.

Categories
Entertainment

ભાત કે ચોખા ખાવાથી ફક્ત નુકશાન જ નહીં પણ શરીરને આ ફાયદા પણ થાય છે !! વાંચો શું શું ફાયદા કરે છે ભાત?

આમ તો તમને ખબર જ હશે કે મોટા ભાગે લોકો ભાત ન ખાવા માટે 10 નુકશાન બતાવી દેતા હોય છે અને મોટા ભાગના લોકો તથા ડોકટરોનું પણ એવું જ કહેવાનું હોય છે કે ભાત ખાવાથી અનેક પ્રકારની પરેશાની થઇ શકે છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે ભાતના નુકશાન નહીં પણ ફાયદા વિશે જણાવાના છીએ. તો ચાલો તમને આ પુરી વાત વિષે જણાવી દઈએ.

આમ તો તમને ખબર જ હશે કે ભાત ખાવાથી પેટ ભરાય જાય છે તથા વજનમાં પણ વધારો થવા લાગે છે. આ વાત અમુક લોકો માટે ફાયદાકારક તો અમુક લોકો માટે નુકશાન કર્ક સાબિત થતું હોય છે. તમને ખબર જ હશે કે દુનિયાના લાખો નહીં પણ કરોડો લોકો ભાત તથા ચોખાનું સેવન કરતા હોય છે આથી જ એક સેલિબ્રિટી ન્યુટ્રીશનનું એવું કેહવું છે કે રોજ જમવા સાથે ભાત ખાવા જ જોઈએ, તેણે શા માટે આવું કહ્યું હશે તો ચાલો તમને તે અંગે જણાવી દઈએ.

જાણતા તમને નવાય લાગશે પરંતુ ભાત ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, ભાતની અંદર પ્રોબાયોટિક હોય છે જેથી તે ફક્ત આપણું પેટ જ નહીં પરંતુ શરીરની કરોડો માઈક્રોબસને પણ પોષણ આપવાનું કામ કરે છે.ભાતનો ઉપયોગ કરીને ખીર, પુલાવ બિરયાની જેવી અનેક સ્વાદિષ્ટ વાનગી બનાવામાં આવે છે જે ટેસ્ટીતો હોય જ છે અને સાથો સાથ દરેક લોકોને ભાવતી હોય છે.તમને જણાવી દઈએ કે ભાત ખાવાથી શુગર લેવલ કન્ટ્રોલ થાય છે, જયારે આપણે ભારતીય રીતે ભાત ખાયે ત્યારે તો ખાસ.

ભાતને આપણે દહીં, કઢી, મીટ, શાક અને દાળ જેવી વસ્તુ સાથે ખાતા હોઈએ છીએ આથી તે શરીરને પણ ખુબ ફાયદો અપાવે છે.ડાયાબિટીસની તકલીફથી પીડિત લોકો પણ ભાત ખાય શકે છે, કારણ કે ભાતને મેટાબોલિક સિન્ડ્રોમ સાથે કોઈ સબંધ હોતો નથી.ભાત અથવા તો ચોખાડિનર ના હિસાબે વાત કરવામાં આવે તો તે પેટમાટે ખુબ હલકા હોય છે આથી આપણને ચેન ભરી ઊંઘ આવે છે અને હોર્મોનલ બેલેન્સ પણ બરોબર રહે છે. હોર્મોન્સનું બેલેન્સ યુવાઓ અને આધેડ વયના લોકો માટે ખુબ જરૂરી બની જાય છે.

તમારે તમારી ત્વચાને નિખારવી હોય તો પણ તમે ભાતનું સેવન કરી શકો છો કારણ કે ભાતનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ઘણી નિખરે છે.જો તમે વાળ ખરવાની પરેશાની અથવા તો તાલ થતી હોય તો તમે ભાત ખાય શકો છો કારણ કે ભાતથી વાળનો ગ્રોથ બરોબર થવા લાગે છે.

Categories
Helth

પાનના પત્તાના આ ફાયદા વિશે શું તમે જાણકાર છો?? ફક્ત મોઢું સાફ રાખવા માટે જ નહીં પણ શરીરને કરે છે આ મોટા મોટા ફાયદા..પુરુષોને તો ખાસ…

આમ તો તમને ખબર જ હશે કે લોકો મોઢું સાફ રાખવા માટે અથવા તો જમ્યા બાદ મીઠા પાનની મજા માણતા હોય છે પણ મિત્રો શું તમને ખબર છે આવું પણ તમારા શરીરને કેટલા અંશે ફાયદા આપે છે? નહીં, ઘણા ઓછા લોકો એવા હશે જેને આ પાનના ફાયદા વિશે ખબર હશે તો ચાલો આજના આ લેખના માધ્યમથી અમે પાનના અનેક ગુણકારી ગુણો વિશે જ વાત કરવામાં છીએ જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે પાન ખાવાનું શરૂ કરી દેશો.

વર્તમાન સમયમાં તમને શેરીએ શેરીએ પાન વાળાની દુકાન મળી જશે કારણ કે પાન ખાવાના લોકો શોખીન જ એટલા બધા છે. તમને જણાવી દઈએ કે પાન ખાવાથી પરુષોની મરદાની શક્તિમાં ખુબ વધારો થાય છે, વિવાહિત પુરુષ હોય તો તેના પાનનું જરૂર સેવન કરવું જોઈએ જેનાથી શક્તિમાં વધારો થાય. પાનઆ પત્તાઓમા એન્ટી-ડાયાબિટીસ, એન્ટી-ઈનફલામેટરી, એન્ટી-ઇન્ફેક્ટિવ, એન્ટી-સેપ્ટિક જેવી અને દુર્ગંધ દૂર કરવા જેવા અનેક ગુણો હોય છે.

પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિમાં તો વધારો થાય જ છે પણ સાથો સાથ પાચન ક્રિયા ધીમી હોય તો તેને ફાસ્ટ કરવા માટે પણ પાનના આ પત્તાને ખાતા તે સુધરી જાય છે.જમ્યા બાદ જો ફક્ત પાનનું એક પત્તુ ખાવામાં આવે તો પેટ દર્દ, ગેસ અને છાતીમાં બળવા જેવી અનેક સમસ્યાનું ઝડપી નિવારણ મળે છે આથી જ આપણે જોયું હશે કે કોઈ લગ્ન પ્રસન્ગમા પણ જમાડીને પાન ખવડાવામાં આવે છે જેના લીધે પાચન ઝડપથી થાય.કહેવામાં આવે છે કે પાનના પત્તા દરેક ઘાવ ભરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

તમને ખબર કે હાલના સમયમાં લોકોની વ્યસ્ત થઇ જતા લોકો પોતાના ખાન-પાનનું ધ્યાન રાખી શકતા હોતા નથી આથી જ બાદા જેવી તથા પાચન ન થવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે, તો એવામાં પાનના આ પત્તાનું સેવન કરવું જરૂરી બની જાય છે કારણ કે પાનના પત્તા આવી સમસ્યાનો પણ નિકાલ તરત રીતે કરી આપે છે. પાનના પત્તા ખાવાથી પેટ સાફ અને સ્વચ્છ રહે છે અને કોઈ પણ જાતની એવી સમસ્યા રહેતી હોતી નથી.

Categories
Helth

આ બીમારી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે બટેટાને ! ફાયદા એવા કે જાણીને તમે પણ ચોકી જ જશો…જાણી લ્યો પુરી વાત..

મિત્રો તમને ખબર ન હોઈ તો તમને કહી દઈએ કે જો કોઈ વસ્તુ ભારતની અંદર સૌથી વધારે ખાવામાં આવતી હોય તો તે છે બટેટા. તમને ખબર જ હશે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાનગી બનતી હોય તેમાં તમામ કોઈના કોઈ જગ્યાએ તો બટેટાનો ઉપયોગ તો થતો જ હોય છે. અમુક વખત સમોસા તો અમુક વખત બીજી કોઈ જગ્યાએ બટેટાનો ખુબ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલું જ નહીં ઘરમાં પણ વારંવાર બટેટાનું શાક બનાવામાં આવતું હોય છે.

જો તમે ઘરનું જમતા હશો તો તમને ખબર હશે કે વર્તમાન સમયમાં દરેક શાકની અંદર બટેટા નાખવામાં આવે છે જે સ્વાદમાં તો સુધારો કરે જ છે પણ સાથો સાથ સેહત માટે પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે અને મહત્વની વાત તો એ કે બટેટા એક એવી વસ્તુ છે જે બાળકોને ખુબ પસંદ પડતા હોય છે, તમે આજ સુધી ઘણા બટેટા ખાધા હશે પરંતુ શું તમે તેમના ફાયદા વિશે જાણો છો? નહીં, તો મિત્રો તમને જણાવી દઈએ કે બટેટા આપણી સેહત માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બટેટા પહેલાના સમયમાં જીવ બચાવા માટે ખાવામાં આવતા હતા, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અનુસાર બટેટાથી સ્કર્વી બીમારીથી પણ રાહત મળે છે,આ બીમારી અમુક સમય બાદ જીવ પણ લઇ શક્તિ હોય છે. બટેટાના ફાયદા વિશે વાત કરીએ તો બટેટા ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસની બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ, રિસર્ચ અનુસાર બટેટાની અંદર રેજીસ્ટેંસ સ્ટાર્ચ હોય છે જે ઇન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

બટેટા ખાવાથી વજન ઘટાડા માટે પણ એક મહત્વનું શાકભાજી માનવામાં આવે છે, બટેટા એક ગ્લુટેન ફરી ફૂડ માનવામાં આવે છે જેથી દરેક વ્યક્તિઓ બટેટાને વગર કોઈ બીકે ખાય શકે છે, ગ્લુટેન વાળો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ડાયરિયા, કબ્જ, પેટ ફૂલવાનો અને સ્કિન રેશેજ જેવા અનેક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ બટેટા ગ્લુટેન ફ્રી હોવાથી આવી તકલીફનો સામનો કરવો પડતો હોતો નથી.

જો તમે બટેટા ખાતા હશો તો તમને ખબર જ હશે કે જ્યારે આપણે બટેટાનું સેવન કરીયે ત્યારે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું જ રહે છે અને બીજી કાંઈ વસ્તુ ખાવાની પણ જરૂરિયાત રહેતી હોતી નથી, તમે બાફેલું બટાટુ ખાયને વજનમાં પણ ઘટાડો કરી શકો છો, આમાં બટેટા સાથે જોડાયેલા અનેક એવા ફાયદા છે જેનાથી તમે સાવ અજાણ જ છો.