Categories
Helth

રોજ-બરોજ વારંવાર ચા પિતા લોકો જરૂર વાંચે ! દિવસમાં એક થી વધુ વખત ચા પીવાથી શરીરને થઇ શકે છે આ નુકશાન…અત્યારે જ છોડી દો નહિતર પછતાશે

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે.

Categories
Helth

શું તમે પણ કબજિયાત તથા પેટને લગતી અનેક તકલીફથી પરેશાન છો ? તો અજમાવી જુઓ આ ઉપાય, દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીવો થશે ફાયદો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી માટે સ્વસ્થ શરીર કોઈ કિંમતી ખજાનાથી ઓછું નથી તેવામાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈ છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને કસરત નો સમાવેશ થાય છે. આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓના સેવન વિશે માહિતી આપવામાં આવી છે કે જે શરીર ને ઘણું જ ફાયદો આપે છે. આપણે આ અહેવાલમાં એવી જ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે કે જે શરીર માટે ફાયદા કારક છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે. દૂધમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે માટે જ લોકો દૂધ પીવાનો આગ્રહ રાખતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને દૂધ નો સ્વાદ પસંદ હોતો નથી માટે તેઓ દૂધ પીવાનું ટાળે છે. પરંતુ આપણે અહીં એવું વસ્તુઓ વિશે માહિતી મેળવશુ કે જેને દૂધમાં ઉમેરવાથી દૂધ સ્વાદિષ્ટ તો થશે જ સાથો સાથ તે શરીર ને પણ ફાયદો આપે છે. આપણે અહીં દૂધ અને સૂકી દ્રાક્ષ ઉપરાંત અંજીર અને બદામ ના મિશ્રણ ના સેવન થી શરીર ને થતા લાભો અંગે વાત કરીશું.

મિત્રો જો વાત બદામ માં રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે બદામ માં પ્રોટીન અને વિટામિન ઈ સાથો સાથ ફાયબર ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશ્યમ ઉપરાંત આયર્ન અને મૅન્ગેનીસીયમ જેવા અનેક પોશાક તત્વ હોઈ છે. આ ઉપરાંત જો વાત સૂકી દ્રાક્ષ અંગે કરીએ તો તેમાં વિટામિન ઈ અને બીટા કેરોટીન ઉપરાંત કેલ્શ્યમ અને પોટેશ્યમ ઉપરાંત આયરન, ફાઈબર જેવા પોશાક તત્વ હોઈ છે. જયારે તેમાં એન્ટી ઓકસીડેંટ અને એન્ટી બેકટેરિયલ જેવા ગુણો પણ હોઈ છે.

જો વાત દૂધ ઉપરાંત સૂકી દ્રાક્ષ, બદામ અને અંજીર ના મિશ્રણ ના સેવન અંગે કરીએ તો તેની મદદથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉપરાંત વિવિધ જોખમી વાયરસો સામે પણ રક્ષણ મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને સૂકી દ્રાક્ષ માં ઘણા પ્રમાણમાં કેલ્શ્યમ હોઈ છે માટે જો આ મિશ્રણને દૂધ સાથે પીવામાં આવે તો હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય રોગના દર્દી માટે પણ આ મિશ્રણ વાળું દૂધ ઘણું ઉપયોગી છે. અંજીર માં રહેલ પોટેશ્યમ અને સૂકી દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓકસીડન્ટ ના તત્વ ના કારણે તે હૃદય ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.

આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોઈ તેવા લોકો પણ જો આ દૂધ નું સેવન કરે તો તેમના માટે ફાયદા કારક સાબિત થશે. ઉપરાંત ત્વચા માટે પણ ફાયદા કારક છે. જો વાત આ મિશ્રણ ને કઇ રીતે બનાવવું તે અંગે કરીએ તો સૌ પ્રથમ બદામ, અંજીર અને સૂકી દ્રાક્ષને પલાળી રાખો અને તે બાદ તેને ખાંડી નાખો. જે બાદ એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને છ થી સાત મિનિટ સુધી દૂધ ગરમ થવાદો. જે બાદ દૂધ ગાળીને પીલો. આમ આ દૂધ શરીર ને અનેક રીતે મદદ કરે છે

Categories
Helth

તમારા ઘરે આવતું દૂધ કેટલું ભેળસેળ વાળું છે ? કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે ? જાણવા માટે આ રીત અજમાવી જુઓ એક વખત…

આપણા દેશ માં ખાવા-પીવા ની વસ્તુઓ માં ભેળસેળ કરવાની ઘટના બનવી એક સામાન્ય બાબત છે. સામાન્ય માણસ ના જીવન સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. નાના બાળકો થી લઇ ને મોટા લોકો રોજિંદા જીવન માં દૂધ નો ઉપયોગ કરે છે. દૂધ માં પણ ભેળસેળ થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે.

એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની વેસ્ટર્ન રિજન ઓફિસના વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકરે એ દૂધ માં થતી ભેળસેળ બાબતે એક ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, શબને સડવાથી બચાવવા માટે શબઘરમાં ફોર્માલિન રસાયણ લગાવવામાં આવે છે. વેપારીઓ તેને દૂધમાં પણ મિક્સ કરે છે. તેનાથી દૂધ જલદી ફાટતું નથી. પરંતુ, આ કેમિકલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.

વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકર ભારતીય આહાર મંડળના સાંસદ ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લેવા ઇન્દોર પહોંચ્યા હતા. આ વર્કશોપ માં તેણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દૂધ ભેળસેળ વાળું છે કે નહિ. તેને કઈ રીતે પારખવું? વૈદેહી જણાવે છે, દૂધમાં પાણીની ભેળસેળ જોવા માટે, દૂધનાં બે થી ચાર ટીપાંને સ્થિર સપાટી પર નાખો. આ સપાટી પર જે જોવા મળશે તેમાં, જો તે સફેદ હોય તો દૂધમાં ભેળસેળ નથી. અને જો તે પારદર્શક છે, તો સમજી લેવું કે દૂધમાં પાણી ઉમેરાયું છે.

દૂધમાં ડિટરજન્ટ છે કે નહીં તે જોવા માટે બોટલને ખુબ હલાવો. જો વધુ માત્ર માં બોટલ માં ફીણ દેખાય છે એટલે કે તેમાં ડિટરજન્ટ હોય છે તેમ માની લેવું. દૂધ માં સ્ટાર્ચ ની ભેળસેળ જોવા માટે દૂધ માં આયોડીન ના બે ટીપા ઉમેરો. તે ભૂરાશ પડતું થઇ જશે. વદૈહી એ કહ્યું કે, હંમેશા પેકેજ્ડ દૂધ જ ખરીદવાનું રાખવું જોઈ એ. કારણ કે આ દૂધ નું પરીક્ષણ હમેશા FSSAI દ્વારા કરવામાં આવતું હોય છે.

Categories
Helth

ક્યારેય ભૂલમાં પણ દહીં સાથે આવી આવી વસ્તુ નહીં ખાતા નહિતર શરીર માટે ઝેર બની જશે !! નુકશાન છોડી તમે આજે જ છોડી દેશો….

દહીંને આપણા ધર્મમાં ખુબ વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે આથી જ તમે અનેક વખત સાંભળ્યું તો હશે જ તે કે જયારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરવા માટે અથવા તો કોઈ પરીક્ષા આપવા માટે બહાર જતો હોય છે ત્યારે તેને ખાંડ વાળું દહીં ખવડાવીને મેકલવામાં આવે છે કારણ કે તેને ખુબ શુભ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું કાર્ય કરવાથી નિશ્ચિત કાર્ય પણ જટથી પૂર્ણ થઇ જાય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક ખુબ હેલ્ધી વાત વિશે જણાવાના છીએ.

આમ તો દહીં કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાથી તે અગુણકારી બની શકે છે, તમને જણાવી દઈએ કે દહીંની અંદર ઇલેક્ટ્રિક એસડી હોય છે આથી પાચન તંત્ર મજબૂત બને છે પરંતુ જો અમુક એવી વસ્તુઓ સાથે જો દહીંને ખાવામાં આવે તો તે શરીર માટે ખુબ હાનિકારક પણ સાબિત થઇ જતું હોય છે, એવામાં આજે અમે તમને એવી જ બાબત વિશે જણાવાના છીએ કે દહીંને કઈ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ.

દહીં અને માછલી તમે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ કારણ કે માછલી તેમ જ દહીંની અંદર પ્રોટીનનો સ્ત્રોત હોય છે આથી બને પ્રોટીન સ્ત્રોતોને એક સાથે ખાવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે જયારે આવું ન કરવાનું બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે આથી બનેને એક સાથે ખાવાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો ડુંગળી અને દહીંને ક્યારેય પણ એક સાથે ખાવું ન જોઈએ, તમે જોયું જ હશે કે અનેક એવા લોકો હશે જે દહીંમાં ડુંગળી નાખીને ખાતા હોય છે જે ખરેખર ખુબ નુકશાનદાયક માનવામાં આવે છે, આવી રીતે દહીંને ખાવાથી શરીરમાં ગરબી વધારે પેદા થાય છે જેથી શરીરમાં એલેર્જી પણ થઇ શકવાની સંભાવના છે.આમ તો તમને ખબર જ હશે કે પરિવારના વડીલો મૉટે ભાગે દૂધ અને દહીંને એક સાથે ખાવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેના લીધે પેટમાં એસીડીટી તેમ જ બીજી અનેક એવી પેટની સમસ્યાઓ થઇ શકવાની સંભાવના રહેલી છે.

ઉનાળાના સમયમાં તમે જોયું જ હશે કે લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય છે એટલું જ નહીં અમુક લોકો તો દહીંની અંદર કેરીના ટુકડા નાખીને ખોરાકમાં લેતા હોય છે પરંતુ મિત્રો આવી રીતના ખાવું તે ખુબ જોખમી સાબિત થઇ શકે છે, કેરી અને દહીં બંનેને એક સાથે ખાવાથી અનેકે એવા ચામડીના રોગ થઇ શકે છે.આથી જ આવી રીતે ક્યારેય ખોરાક ન લેવો જોઈએ.

ઘણા બધા એવા લોકો હશે જે સવારે નાસ્તાની અંદર જ દહીં અને પરોઠા ખાતા હોય છે, તેઓ જયારે આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે તેઓને પણ ખબર હોતી નથી તે કેવા પ્રકારનું નુકશાન કરશે પરંતુ મિત્રો દહીં પરોઠાને એક સાથે ખાવાથી શરીરને અનેક નુકશાન થાય છે પરોઠા એ તૈલી પદાર્થ છે જયારે દહીં સાદો પદાર્થ છે, એવામાં આ બંનેને એક સાથે ખાવું જોખમમાં પણ મૂકી શકે છે.

Categories
Helth

શું તમે પણ એક જ સાથે ભાત-રોટલી ખાવ છો ? વેલા તે પેલા છોડી દેજો નહિતર આવશે આ ખરાબ અંજામ…આવું ખાવાથી થાય છે આવા આવા નુકશાન…..

મિત્રો કાઠિયાવાડી ભાષમાં એક વાક્ય બોલવામાં આવે છે કે ‘જ્યા સુધી મોઢું ચાલશે ત્યાં સુધી પગ ચાલશે’ આનો અર્થ એવો થાય છે કે જ્યા સુધી તમે પૂરતો ખોરાક લેતા રેહશો ત્યાં સુધી તમે મેહનત કરી શકવા પરિપક્વ રેહશો. તો આજના આ લેખના માધ્યમથી અમે એક હેલ્થ સાથે જોડાયેલી જ એક વાત લઈને આવ્યા છીએ જેના વિશે ઘણા બધા લોકોને ખબર હોતી નથી એટલે જ હાલના સમયમાં અનેક બીમારીમાં વધારો થયો છે.

તમે સામાન્ય રીતે રોજ બરોજના જમવામાં શાક રોટલી તથા દાળભાત ખાતા જ હશો તો તમને મિત્રો જણાવી દઈએ કે રોટલી તથા ભાતને એક સાથે ખાવાથી શરીરને ઘણા નુકશાન થઇ શકે છે, આ અંગે ડોક્ટર પણ મનાય કરતા કેહતા હોય છે કે જેમ બને તેમ રોટલી અને ભાતને એક સાથે ખાવાનું ટાળવું જોઈએ જેથી શરીરનું સ્વાસ્થ્ય એમનામ બન્યું રહે, જો તમે હજી આવી જ રીતે જમતા હોવ તો આ લેખ જરૂર વાંચજો

હેલ્થ સલાહકારો જણાવે છે કે રોટલી અને ભાત માંથી બેમાંથી એક વસ્તુનું જ સેવન કરવું જોઈએ કારણ કે આ બંને ખોરાક આતોમાં ફરમેંટેશનનું ઉતપન્ન કરે છે અને એટલું જ નહીં આનું ગલાઈસેમિક પણ ઇન્ડેક્સ પણ ખુબ વધારે હોય છે આથી જ આ બંનેના એક સાથે સેવન કરવાથી આપણે બચવું ખુબ જરૂરી બની જાય છે. બંનેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચની માત્ર વધી જાય છે જે આપણા બોડી ફેટમાં પણ વધારો કરી શકે છે.

ભાત અને રોટલી બંને ખોરાકની અંદર કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ વધારે હોય છે આથી જો બંનેને એક સાથી ખાવામાં આવે તો તેના લીધે સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે જેથી પાચન પણ નથી થતું સોજાની દિક્કત થતી હોય છે, આથી જ સલાહકારોનું કેહવા અનુસાર આ બંને ખોરાકનું સેવન કરવામાં અપને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જેમ બને તેમ બંનેને એક સાથે ખાવાનું તો ટાળવું જ જોઈએ.રાતના સમયે પણ રોટલી ખાવી જોઈએ,જો તમે હલકો ખોરાક લેશો તોજ તમને ચેન્નઈ નીંદ આવી શકે છે, આથી રાત્રે ભાત ખાવાનું પણ ટાળવું જરૂરી બની જાય છે.

Categories
Helth

લસણ ખાવાથી ફક્ત ફાયદા જ નહીં પરંતુ આપી શકે છે નુકશાન પણ ! શરીરને કરે છે આવા આવા નુકશાન…જાણો પુરી વાત

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વ્યસ્ત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો લોકો પાસે કામ કરતા હોવાને લીધે તેઓ પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનું ભૂલી જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ લેખ લઈને વાવ્યા છીએ જેમાં લસણના ફાયદા તથા ગેરફાયદા વિશે તમને આજે જણાવાના છીએ.

તમને જણાવી દઈએ કે કાચું લસણ ખાવાથી એન્ટીઓક્સીડેન્ટ,ફાયબર, વિટામિન જેવા અનેક ગુણો શરીરને મળી રહેતું હય છે, એટલું જ નહીં ડાયાબિટસ તથા કોલેસ્ટ્રોલ તથા હાય બીપી જેવી અનેક સમસ્યાનુંનિવારણ થતું હોય છે. એવામાં તમને જણાવી દઈએ કે લસણ ખાવું આ લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.

જો કોઈ વ્યક્તિ એસીડીટીથી પરેશાન હોય તો તેને લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે લસણ ખાવાથી છાતીમાં બળવાની સમસ્યા ઉદભવતી હોય છે અને એટલું જ નહીં આ લસણ એસીડીટીને વધારે ટ્રીગર પણ કરી નાખે છે.જણાવી દઈએ કે જો તમારું પેટ કમજોર હોય અથવા તો તમે મસાલેદાર ખોરાક તેમજ તીખું ખાવાથી જો તમારા શરીરમાં બળવા લાગે તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ.

જો તમારા મોઢામાંથી દુર્ગંધ અથવા તો પરસેવા માંથી દુર્ગંધ આવતી હોય તો લસણ ખાવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે આવી સમસ્યાથી પીડિત લોકો જો લસણ ખાશે તો તેના માટે સમસ્યામાં વધારો થઇ શકે છે, એટલું જ નહીં પરસેવા તથા દુર્ગંધની સમસ્યામાં પણ ઘણો વધારો થવા લાગે છે, જો કોઈ હાર્ટની પ્રોબ્લમ ધરાવતા લોકો લોહી પાતળું કરવા માટે અનેક દવા પિતા હોય છે, તેવા તમામ લોકો માટે પણ લસણનું સેવન કરવું ખતરાથી ખાલી નથી.

Categories
Helth

આ સમયે આટલી રોટલી ખાશો તો તમને થશે આ આ ફાયદા, જો વધારે રોટલી ખવાય ગઈ તો થઇ શકે આ નુકશાન..જાણી લ્યો પુરી વાત

રોટલી આપણા દૈનિક ખોરાકનું એક એવું અંગ બની ગયું છે જેના વગર તમામ ખોરાક અધૂરા માનવામાં આવે છે, હાલના સમયમાં દરેક ઘરોમાં જમવામાં રોટલી ફરજીયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતની કોઈ પણ સબ્જી કે શાક રોટલી વગર ખાવાથી અધૂરું જ લાગે છે, એવામાં હાલ અમે તમને રોટલી ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ તે અંગેની માહિતી આ લેખના માધ્યમથી આપવાના છીએ.

જો રોટલીને વધારે પ્રમાણમાં ખાય લેવામાં આવે તો તેનાથી વજન વધારો અને પાચનની પ્રક્રિયા મુશ્કેલ થતી હોય છે જ્યારે ઓછી ખાતા હોઈએ તો તેમાંથી આપણને જરૂરી કેલેરી પ્રાપ્ત થતી હોતી નથી આથી જ રોજની પુરુષો તથા મહિલાઓને કેટલા પ્રમાણમાં રોટલી ખાવી જોઈએ તે અંગેના ફાયદા અને નુકશાન વિશે આજના આ લેખમાં અમે તમને જણાવાના છીએ.

કહેવામાં આવે છે કે રોટલીને ચોખા અથવા તો ભાતથી પણ સૌથી વધારે હેલ્ધી માનવામાં આવે છે, રોટલીની અંદર વધારે કેલેરી અને કાર્બ્સ હોય છે જેથી તેનું વધારે સેવન કરવાથી તેમાંથી નુકશાનનો પણ ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની એક રોટલીની અંદર 104 કેલેરી હોય છે જેમાં 14થી20 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 60થી70 ગ્રામ કાર્બ્સ હાજર રહે છે. એવામાં ત્યાં જ ફેટ વિશે વાત કરવામાં આવે તો રોટલીમાં પ્રતિ 100 ગ્રામે લગભગ 9.2 ગ્રામ જેટલું ફેટ હોય છે.

હવે આવી તમામ બાબતોને માપતોલ કરીને રોટલીને ખાવામાં આવતી હોય છે, મહિલાઓ અને પુરુષો માટે રોટલી ખાવાની ક્ષમતા પણ અલગ અલગ રાખવામાં આવે છે. મહિલાઓને એક દિવસમાં 1400 કેલેરી જરૂરી હોય છે આથી તેઓને બે રોટલી સવારે અને બે રોટલી સાંજે ખાવી જરૂરી બની જાય છે જ્યારે પુરુષોને રોજની 1700 કેલેરીની જરૂરિયાત હોય છે આથી તેઓને સવારે ત્રણ રોટલી અને સાંજે ત્રણ રોટલી ખાવાની રહેતી હોય છે.વધારે પડતી રોટલી ખાવાથી શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

જરૂરી વાત તો એ છે કે રોટલી ખાવા અને સુવામાં વધુમાં વધુ ત્રણથી ચાર કલાકનો ગેપ રાખવાનો રહે છે, એટલું જ નહીં રોટલી ખાયા બાદ વોક જરૂર કરવું જોઈએ જેથી પાચન આસાનીથી થઇ શકે. રોટલીને ક્યારેય ગેસ પર ન બનાવી જોઈએ કારણ કે રોટલીની અંદર હવા ભરાય જતા તે પેટને ભારે નુકશાન કરી શકે છે.

Categories
Entertainment

ભાત કે ચોખા ખાવાથી ફક્ત નુકશાન જ નહીં પણ શરીરને આ ફાયદા પણ થાય છે !! વાંચો શું શું ફાયદા કરે છે ભાત?

આમ તો તમને ખબર જ હશે કે મોટા ભાગે લોકો ભાત ન ખાવા માટે 10 નુકશાન બતાવી દેતા હોય છે અને મોટા ભાગના લોકો તથા ડોકટરોનું પણ એવું જ કહેવાનું હોય છે કે ભાત ખાવાથી અનેક પ્રકારની પરેશાની થઇ શકે છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે ભાતના નુકશાન નહીં પણ ફાયદા વિશે જણાવાના છીએ. તો ચાલો તમને આ પુરી વાત વિષે જણાવી દઈએ.

આમ તો તમને ખબર જ હશે કે ભાત ખાવાથી પેટ ભરાય જાય છે તથા વજનમાં પણ વધારો થવા લાગે છે. આ વાત અમુક લોકો માટે ફાયદાકારક તો અમુક લોકો માટે નુકશાન કર્ક સાબિત થતું હોય છે. તમને ખબર જ હશે કે દુનિયાના લાખો નહીં પણ કરોડો લોકો ભાત તથા ચોખાનું સેવન કરતા હોય છે આથી જ એક સેલિબ્રિટી ન્યુટ્રીશનનું એવું કેહવું છે કે રોજ જમવા સાથે ભાત ખાવા જ જોઈએ, તેણે શા માટે આવું કહ્યું હશે તો ચાલો તમને તે અંગે જણાવી દઈએ.

જાણતા તમને નવાય લાગશે પરંતુ ભાત ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, ભાતની અંદર પ્રોબાયોટિક હોય છે જેથી તે ફક્ત આપણું પેટ જ નહીં પરંતુ શરીરની કરોડો માઈક્રોબસને પણ પોષણ આપવાનું કામ કરે છે.ભાતનો ઉપયોગ કરીને ખીર, પુલાવ બિરયાની જેવી અનેક સ્વાદિષ્ટ વાનગી બનાવામાં આવે છે જે ટેસ્ટીતો હોય જ છે અને સાથો સાથ દરેક લોકોને ભાવતી હોય છે.તમને જણાવી દઈએ કે ભાત ખાવાથી શુગર લેવલ કન્ટ્રોલ થાય છે, જયારે આપણે ભારતીય રીતે ભાત ખાયે ત્યારે તો ખાસ.

ભાતને આપણે દહીં, કઢી, મીટ, શાક અને દાળ જેવી વસ્તુ સાથે ખાતા હોઈએ છીએ આથી તે શરીરને પણ ખુબ ફાયદો અપાવે છે.ડાયાબિટીસની તકલીફથી પીડિત લોકો પણ ભાત ખાય શકે છે, કારણ કે ભાતને મેટાબોલિક સિન્ડ્રોમ સાથે કોઈ સબંધ હોતો નથી.ભાત અથવા તો ચોખાડિનર ના હિસાબે વાત કરવામાં આવે તો તે પેટમાટે ખુબ હલકા હોય છે આથી આપણને ચેન ભરી ઊંઘ આવે છે અને હોર્મોનલ બેલેન્સ પણ બરોબર રહે છે. હોર્મોન્સનું બેલેન્સ યુવાઓ અને આધેડ વયના લોકો માટે ખુબ જરૂરી બની જાય છે.

તમારે તમારી ત્વચાને નિખારવી હોય તો પણ તમે ભાતનું સેવન કરી શકો છો કારણ કે ભાતનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ઘણી નિખરે છે.જો તમે વાળ ખરવાની પરેશાની અથવા તો તાલ થતી હોય તો તમે ભાત ખાય શકો છો કારણ કે ભાતથી વાળનો ગ્રોથ બરોબર થવા લાગે છે.

Categories
Helth

આવી ધોમધખતી ગરમીમાં ફ્રીજ નહીં પણ માટલાનું પાણી પીજો ! માટલાનું પાણી શરીરને કરે છે આ ફાયદા, ફાયદા જાણી આજે જ તમે ફ્રીજનું પાણી બંધ…..

મિત્રો હાલ તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં ધોમધખતી ગરમી ચાલી રહી છે, એવામાં દરેક લોકો પોતાના શરીરને ઠંડુ માટે ઠંડા પીણા તથા એસી જેવા અનેક સાધનોને ઘરમાં રાખતા હોય છે પણ તમને જણાવી દઈએ કે આવા સાધનો આપણા શરીર માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. એવામાં તમને ખબર જ હશે કે હાલ તો દરેક ઘરોમાં ફ્રિજ આવી ગયા છે જેના લીધે લોકો ઠંડુ પાણી પીવાના હેવાયા થયા છે અને માટલાના પાણીને ભૂલી ગયા છે.

ફ્રિજ આવતા ધીરે ધીરે માટલાની માંગ ઓછી થતી જઈ રહી છે, પણ આજે અમે તમને માટલાના એવા જબરા ફાયદા વિશે જણાવાના છીએ કે જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે માટલાની ખરીદી કરીને માટલાનું પાણી પિતા થઇ જશો.માટલું પાણી વગર કોઈ લાઈટબીલ ઠંડુ પાણી આપે છે જે કુદરત મારફતે જ થતું હોય છે આથી તારે શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે અને પેટ તથા શરીરના અનેક રોગોને અટકાવાનું પણ કામ કરે છે, આથી જ અમે તમને આજે માટલાના પાણીના ફાયદા વિશે જણાવાના છીએ.

માટલામાં પાણી પીવાનો પેહલો ફાયદો તો એ છે કે ગરમીના સમયમાં લઉં લાગવાનો ડર રહેતો હોય છે પરંતુ માટીના માટલા માંથી પાણી પિતા આ બીમારીથી આપણને રાહત મળી રહે અને શરીરની અંદર જરૂરી ચીજવસ્તુઓ બેલેન્સ થઇ રહે. બીજો ફાયદો એ છે કે માટલાની અંદર પાણીને 5 ડિગ્રી સુધી પાણી ઠંડુ કરવાની ક્ષમતા હોય છે, એટલું જ નહીં આવું પાણી નાજુક અને કોમળ ગળાને ખરાબ થતા પણ અટકાવે છે.

માટીના માટલાના પાણીમાં ઘણાં બધા એવા મિનરલ્સ તથા અનોખા એવા પોષક તત્વો હોય છે જે શરીર માટે તો ખુબ જરૂરી હોય છે જે ફ્રીજ દ્વારા થતા ઠંડા પાણીમાંથી નથી મળતા હોતા, જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવા લાગો તો જરૂરી મિનરલ તથા જરૂરી પોષક તત્વો શરીર માંથી ઘટી જાય છે જે ઘણી બધી બીમારીનું ઉત્પનનું કારણ બની જાય છે.જો તમે એસીડીટી જેવી સમસ્યાથી પીડિત હોવ તો આ તકલીફથી રાહત પણ માટલાનું પાણી આપે છે.

તમને જાણીને હેરાની થશે કે માટલાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેથી શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને સાથે સાથે ઓવરોલ હાર્ટઅટેકની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.માટલાનું પાણી ત્વચા માટે પણ ખુબ જ સારું રહેતું હોય છે.