Categories
Entertainment

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં પૂર્વ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની અસલ પત્ની ભલભલી બૉલીવુડ અભિનેત્રીને પાછી પાડે….

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે તો આપણે સૌ કોઈ જાણતા જ હશુ. છેલ્લા ઘણા વર્ષોથી આ શો લોકો માટે મનોરંજનનું મુખ્ય કારણ બન્યું છે. એવામાં હાલ આ શો તેના કેરેક્ટરને લઇને ઘણું ચર્ચામા આવ્યું છે કારણ કે છેલ્લા થોડા વર્ષોથી આ શોના મુખ્ય કલાકારો જેવા કે દયાભાભી, સોઢી જેવા કલાકારો શોને મૂકીને ચાલ્યા ગયા છે અને હાલ તારક મેહતા એટલે કે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે.

એવામાં આ વાત સાચી છે કે ખોટી તેની હજી સુધી વાત સામે આવી નથી. જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોએ તેના કિરદારોને લીધે જ આટલી સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે. આવા કિરદારમાં અબ્દુલથી લઈને જેઠાલાલ સુધીના તમામ કિરદારોનું શોમાં એટલું જ મહત્વ છે. એવામાં આ લેખના માધ્યમથી અમે આ શોના તારક મેહતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાના અંગત જીવન વિશે વાત કરવાના છીએ.

જણાવી દઈએ કે શૈલેષ લોઢા તારક મેહતાના પાત્રમાં એક દમ બંધબેઠે છે. આપણે જાણીએ જ છીએ કે શોમાં શૈલેષ લોઢાએ એક લેખક છે. એવામાં જો તેના અંગત જીવમ વિશે વાત કરવામાં આવે તો તે અસલ જીવનમાં પણ એટલા જ સરળ સ્વભાવના છે જેટલા તેને શોમાં બતાવામાં બતાવામાં આવ્યા છે. તેમની પત્નીનું નામ સ્વાતિ લોઢા છે, એટલું જ નહીં તેને એક દીકરી છે.

મિત્રો તમે શોમાં તો જોયું હશે કે તારક મેહતાની પત્ની અંજલિ હોય છે પણ આ કલાકારની અસલ જીવનની પત્ની વિશે કોઈ જાણતુ ન હતું. જણાવી દઈએ કે સ્વાતિ લોઢાએ હમેશા ફિલ્મી દુનિયાથી દુરી રાખી છે. સ્વાતિ લોઢાએ સુંદર હોવાને સાથો સાથ ખુબ જ ભણેલી પણ છે. તેણે મેનેજમેન્ટ ફિલ્ડમાં Phd કરેલ છે અને હાલ તે એક સમાજસેવી પણ છે.

Categories
Entertainment

જેનિફર મિસ્ત્રી બાદ શોની રીટા રિપોર્ટ અસિત મોદી પર સાંધ્યા નિશાન ! એવો આરોપ લગાવ્યો કે જાણીને તમને પણ આંચકો લાગી જશે….

નાના પરદાનો સૌથી લોક્ચાહિતો શો એવા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશમા’ શો ઘણા સમયથી સુરખીઓમાં રહેલું છે. દયાબેન બાદ તારક મેહતા જેવા મોટા મોટા કલાકારો શોમાંથી નીકળી જતા શો સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં આવી ચુક્યો હતો. એવામાં હાલ જો તમે સમાચાર વાંચતા હશો તો તમને ખબર જ હશે કે ઓન સ્ક્રીન મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા, એવામાં હવે આવા આરોપ બાદ રીટા રિપોર્ટરે પણ અસિત મોદીએ નિશાનો સાંધ્યો હતો.

રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર એવી પ્રિયા અહુજાએ અસિત મોદી પર નિશાનો નિશાનો સાંધો સાંધતા ઘણા મોટા ઘટસ્ફોટ કર્યા હતા. પ્રિયા આહુજાએ એવું દાવો કર્યો હતો કે તેની સાથે સેટ પણ અનુચિત વ્યવહાર કરવામાં આવ્યો હતો જેના લીધે તેને માનસિક દબાણનો પણ સામનો કરવો પડ્યો હતો. પ્રિયા આહુજા અનુસાર ‘માલવ સાથે લગ્ન કર્યા બાદ શોમાં પ્રિયાનો ટ્રેક ઓછો થયો હતો, જે બાદ પ્રિયાએ અસિતને મેસેજ કર્યો હતો પણ સામે કોઈ રિસ્પોન્સ આવ્યો હતો નહીં.

પ્રિયા આહુજાએ આગળ જણાવ્યું હતું કે તેને છેલ્લા 9 મહિનાથી શો પર નહોતી બોલાવી કારણ કે માલવની સાથે તેના સબંધ પુરા થઇ ચુક્યા હતા જે બાદ મને શોમાંથી જ બહાર ફેંકી દીધી, આવું ચોંકાવી દેતું નિવેદન પ્રિયાએ હાલ આપ્યું હતું. આની પેહલા પણ રોશન ભાભીનું કિરદાર નિભાવનાર જેનિફર મિસ્ત્રી તથા મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ખુબ મોટા મોટા આરોપ લગાવ્યા છે.

મિત્રો હાલના સમયમાં આવા વિવાદો થતા હોવાને લીધે શોની ટીઆરપીમાં ઘટાડો થવા પામ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમને ખ્યાલ જ હશે કે જેનિફરે પોતાના શારીરિક શોષણ અંગે વિડીયો વાયરલ કરીને પુરી વાત અંગે ખુલાસો કરી દીધો હતો, હવે આ વાતમાં કેટલા સાચ્ચાપણું હોય તે અંગેનો હાલ કોઈ ખુલાસો થયો નથી.