Entertainment

ટીના અંબાણીએ દીકરા અંશુલ સાથે પુષ્કર મંદિરમાં જઈને દર્શન કર્યા , જ્યા ટીના અંબાણી પ્રિન્ટેડ કુર્તીમાં લાગી આવી સ્તાઈલીસ્ટ…. જુવો તસવીરો

Spread the love

બિઝનેસમેન અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી એક સમય ની બહુ જ પોપ્યુલર અને ખુબસુરત અભિનેત્રી હતી, જોકે અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તેને પોતાનું જીવન પોતાના પરિવાર ને સમર્પ્રિત કરી દીધું અને પોતાના અભિનય કરિયર ને છોડી દીધું હતું. હવે તે ઘણા ફાઉન્ડેશન અને ચેરિટી માં સક્રિય રૂપ થી સામીલ છે જે દરેક તેમની સાસુ કોકિલાબેન અંબાણી અને તેમના દિવંગત સસુર ધીરુભાઈ અંબાણી ની યાદમાં બની આવી છે. આના સિવાય ટીના એક પારંપરિક વ્યક્તિ પણ છે અને પોતાની જડો ને મહત્વ દેવાનું પસંદ કરે છે.

તેને અને અનિલ અંબાણીએ પોતાના બાળકો અંશુલ અને અનમોલ ને પણ આ જ સંસ્કાર આપ્યા છે. જેની સાબિતી ટીના અંબાણી અને અંશુલ ની હાલમાં રાજસ્થાન ના પુષ્કર મંદિર ની યાત્રા થી મળી આવી રહી છે. અંબાણી ફેન પેજ માંથી ટીના અંબાણી અને અંશુલ અંબાણી ની એક ના જોયેલી તસ્વીર સામે આવી રહી છે. આ તસ્વીરમાં માં – દીકરા ની જોડી રાજસ્થાન ના પુષ્કર મંદિર માં નજર આવી છે. જ્યા તેઓ અન્ય ભક્તો ની સાથે કેમેરા માં પોઝ આપી રહયા છે.

આ આઉટિંગ માટે ટીના અંબાણી એ હંમેશા ની જેમ પ્રિન્ટેડ કુર્તી ની સાથે મિનિમલ મેકઅપ અને મેસી હેયરસ્ટાઈલ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આના સિવાય તેઓએ એકમોટું તોત બેગ પણ કેરી કર્યું હતું. બીજી બાજુ અંશુલ સફેદ પાયજામા ની સાથે પીળા કુર્તામાં નજર આવ્યા હતા જ્યા એક ફોટોમાં તેઓ હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરી રહયા હતા. ટીના અંબાણી પોતાના પરિવારમાં એકમાત્ર સભ્ય છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે.

2022 માં જન્માષ્ટમી દરમિયાન ટીના અંબાણી એ પોતાના ઈંસ્ત્રા હેન્ડલ પર વિડીયો શેર કર્યો છે.જેમાં તેમની અને તેમના પતિ અનિલ અંબાણી ના ઘર પર ભવ્ય જન્માષ્ટમી સમારોહ ની જલકો પણ જોવા મળી હતી. આ તસ્વીરોમાં ભગવાન કૃષ્ણ ના સુંદર અવતારો ને ચાંદી, સોનુ અને અન્ય ઘરેણાઓ થી બનેલ સારી રીતે સજાવેલ સિંહાસન પર રાખવામાં આવ્યા હતા. સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા

અને ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ (56 પ્રકારના ખોરાક ખાસ કરીને ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા) પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ટીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાંથી કેટલીક વધુ તસવીરો પણ શેર કરી છે. વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, “ભગવાન આપણા જીવનમાં આશા, ખુશી અને સ્વાસ્થ્ય આપે. તે અંધકારને દૂર કરે છે અને પ્રકાશ અને આનંદ લાવે છે. શ્રી કૃષ્ણ જીવો!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *