Categories
Gujarat

અમદાવાદ ના આડેધે આપઘાત કરી લીધો અને કંપાવનારી સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે “હવે મારા થી સહન થતુ નથી…

Spread the love

આ ઘટના અમદાવાદ ના વેજલપુર વિસ્તાર નિ સામી આવી છે જેમાં એક આધેડે બેંક લોન ના હપ્તા ન ભરવા ના કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટના ને લયને આજુબાજુ મા ખુબ જ ચકચાર થવા પામી છે. આપઘાત કરનાર આધેડ ના ક્રેડિટ કાર્ડ પર એક દંપતી એ લોન લીધી હોય તે લોન ના હપ્તા ન ચુકવતા હોય અને તેના લીધે બેંક વાળા ના પ્રેસર ના લીધે આધેડે અંતે આ પગલું ભર્યું હતું.

વેજલપુર વિસ્તાર માં રહેતા મહેન્દ્રભાઈ ગોહેલ જે વસ્ત્રાપુર ની ખાનગી કંપની માં એમ સ્કવેર મિલેનિયમ પ્લાઝ્મા માં ડ્રાયવર તરીકે કામ કરતા હતા. અને તેમની સાથે જ નોકરી કરતા યોગેશ શુકલા અને તેમની પત્ની એ મહેન્દ્રભાઈ સાથે મિત્રતા કેળવીને તેમની મિત્રતા નો ખોટો ફાયદો ઉઠાવીને તેમને મરવા મજબુર કરી દીધા હતા. યોગેશ શુકલા એ તેમની સાથે મિત્ર કર્યા બાદ માં મહેન્દ્રભાઈ ના ક્રેડિટ કાર્ડ પર લોન લીઘી હતી.

દંપતી એ મહેન્દ્રભાઈ ના ક્રેડિટ કાર્ડ પર ઇલેક્ટ્રિક વસ્તુઓ લોન પર લેવાનું શરૂ કર્યું હતું. ઇલેકટ્રીક વસ્તુઓ લોન પર લીધા બાદ દંપતી લોન ના હપ્તા ચુકવતા ન હતા ક્રેડિટ કાર્ડ મહેન્દ્રભાઈ નું હોય તેથી બેંક માંથી હપ્તા ભરવા માટે મહેન્દ્રભાઈ પર ફોન આવતા થય ગયા અને ઉઘરાણી કરવા વાળા પણ મહેન્દ્રભાઈ ને લોન ભરવા માટે ધમકીઓ આપવા લાગ્યા હતા.

મહેન્દ્રભાઈ તેના ઘર ના કમાનાર વ્યક્તિ હોય તેના ઘર મા ખુબ જ ગમગીન વાતાવરણ થય ગયું. મહેન્દ્રભાઈ આ વાત થી ખુબ જ કંટાળી ગયા હતા માટે તેને કોઈ બીજો રસ્તો ન મળતા અંતે તેને મરવાનું પગલું ભર્યું હતું. મહેન્દ્રભાઈ એ આ પગલું લેતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેને લખ્યું હતું કે, યોગેશ શુક્લ અને તેની પત્ની એ તેના ક્રેડિટ કાર્ડ પર વસ્તુઓ લીધા બાદ તે છેલ્લા બે મહિના થી હપ્તા ભરતા ન હતા અને બેન્કવાળા તેના ઘરે ઉઘરાણી માટે અવારનવાર આવતા હતા આ વાત થી તે ખુબ જ કંટાળી ગયા હતા. બેન્કવાળાઓ નું એટલું બધું પ્રેસર હતું કે તે શાંતિ થી સુઈ ન શકતા, ન શાંતિ થી જમી શકતા, કે ન નોકરી કરી શકતા હતા.

મહેન્દ્રભાઈ નું ક્રેડિટ કાર્ડ પણ તે દંપતી પાસે હતું તે લોકો એ મહેન્દ્રભાઈ નો પગાર પણ ઉપાડી લીધો જે મહેન્દ્રભાઈ થી સહન થતું ન હતુ. અને અંતે મહેન્દ્રભાઈ એ છેલ્લું પગલું ભર્યું હતું સાથે સાથે યોગેશ શુક્લ અને તેની પત્ની ને એની સજા મળે તેવી વિનંતી કરી હતી. આ બનાવ ની માહિતી વેજલપુર પોલીસ ને મળતા પીઆઇ એચ.જી.પાલાચારીયા એ આપઘાત નો ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી. બાદ માં વેજલપુર પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના ની તપાસ એસટી-એસસી સેલ ને સોંપવામાં આવી હતી અને સેલ દ્વારા દંપતી ને પકડવા બેન્ક ના ક્રેડિટ કાર્ડ અંગે બધી જ માહિતી મેળવવા તપાસ નો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *