Entertainment

વિક્કી કૌશલ એ પોતાના અને કેટરીના ના ત્રણ મેજિકલ શબ્દોનો ખુલાસો કરતાં કહી એવી વાત કે સાંભળીને શોક લાગશે, કહ્યું કે અમે બંને એકબીજાને … જાણો વિગતે

Spread the love

કેટરીના કૈફ  અને વિક્કી કૌશલ બૉલીવુડ ના સૌથી પ્યારા જોડા માના એક છે થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને એ 9 ડિસેમ્બર 2021 ના રોજ લગ્ન કરી લીધા હતા. ત્યારેથી જ બંને સતત કપલ ગોલ્સ આપી રહ્યા છે. આ વચ્ચે જ વિક્કી કૌશલ એ હાલમાં જ પોતાના સબંધના ત્રણ જાદુઇ શબ્દોનો ખુલાસો કર્યો છે જે ‘ આઈ લવ યુ ‘ નથી. નિખિલ તનેજા ની સાથે પોતાના હાલમાં જ થયેલ એક ઇન્ટરવ્યુ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ના લગ્નજીવન નો એક મજેદાર કિસ્સો શેર કર્યો.

હેન્ડસમ અભિનેતા વિક્કી કૌશલ એ જણાવ્યુ કે તેમની પત્નીને વાત કરવી પસંદ છે,જ્યારે તેમણે સાંભળવી પસંદ છે શરૂઆતમાં વિક્કી, કેટરીના ને કહેતા કે તેમને  વાત કરવાનો અવસર મળતો નથી. વિકી એ જણાવ્યુ કે આ રીતે શરૂઆત ના દિવસો માં તે ‘ આઈ લવ યુ ‘ કહેવા કરતાં ‘ લેટ મી ટોક ‘ કહેતા હતા. અભિનેતા એ શેર કર્યું કે તેઓ પછી આના પર હસતાં પણ હતા. વિક્કી કૌશલ એ કહ્યું કે તેના વિશે પછીથી અમે તેના પર હસતાં હતા.પરંતુ અમારી પ્રથમ કેટલીક દલીલો દરમિયાન હું કહીશ, ‘સાંભળો, મને વાત કરવાની તક મળતી નથી.’ તે એક એવી વ્યક્તિ છે જે વાત કરવાનું પસંદ કરે છે.

અને હું એક એવી વ્યક્તિ છું જે સાંભળવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે તમે બે અલગ-અલગ બાજુઓ પર હોવ અને તમે સમજણ મેળવવા અને વાત-સાંભળવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો તમારે બંનેએ દરેકને સાંભળવું પડશે. અન્ય. તેથી તે અમારી આંતરિક મજાક હતી કે મેં કહ્યું કે ‘ આઈ લવ યુ ‘ કરતાં ‘લેટ મી ટોક ‘. અમારી વચ્ચે આ ત્રણ જાદુઈ શબ્દો હતા અને અમે તેના વિશે ખૂબ હસ્યા. પરંતુ જ્યારે હું અસ્વસ્થ હોઉં અથવા આક્રમક હોઉં,

ત્યારે તેની  જેની સાથે હું વાત કરું છું અને તેને ઉકેલવા માંગુ છું.આ દરમિયાન જ રૂબરૂ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ની ડેટિંગ લાઈફ ને લઈને થોડા કિસ્સાઓ પણ શેર કર્યા હતા જેને તેઓએ લગ્ન કર્યા સુધી છુપાવીને રાખ્યા હતા. આની વિષે વાત કરતાં વિક્કી એ ખુલાસો કર્યો હતો કે તેમની માટે સૌથી મોટો ટર્ન ઓન કેટરીના નું લોકોની પ્રત્યે દયાળુ હોવું હતું. અબીનેતાએ જણાવ્યુ કે તે અને કેટરીના શરૂઆત થી જ એકબીજા ને લઈને સિરિયસ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *