India

સિવિલ ઇંજિનિયર અભિજિત પાટિલ એ નોકરી ના બદલે ખેતી કરવાનું નક્કી કર્યું અને હવે લાલ કેળાની ખેતી કરીને કમાઈ છે લાખો … જાણો કેવી રીતે

Spread the love

દેશના ઘણા યુવા ખેડૂતો ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને બીજા ને મિસાઇલ પૂરી પાડી રહ્યા છે. ત્યારે આવી જ એક કહાની મહારાસ્ટ્ર ના સોલાપુર જીલ્લામાં કરમાલા તાલુકા ના વાશીમ્બે ગામના નિવાસી સિવિલ એંજિનિયર અભિજિત પાટિલ એ નોકરી કરવાના બળે ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને તેમનો આ નિર્ણય બહુ જ ફાયદાકારક સાબિત થયો છે. તેઓ કેળાની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. અભિજિત પાટિલ લાલ કેળાં અને ઇલાઇચી કેળાં ની ખેતી કરે છે.આયુર્વેદ માં લાલ રંગ ના કેળાં ને ઔષધિ ના રૂપમાં વપરાશમાં લેવામાં આવે છે. તે ખાવામાં બહુ જ લાભકારી છે જેના કારણે દરેક VIP અને સંભ્રાત લોકો માં કેળાની માંગ વધારે કરતાં હોય છે.

અભિજિત પાટિલ પહેલા પોતાના ખેતરમાં G9 એટ્લે કે સામાન્ય કેળાની ખેતી કરતાં હતા પરંતુ જ્યારે તેઓ એકવાર પોતાના કેળાં એચવા માટે ગયા તો તેમણે ત્યાં લાલા કેળાં અને ઈલાયચી કેળાં જોયા. તેમનો ભાવ જાની ને અભિજિત ની જિજ્ઞાસા વધારે જાગી ગઈ અને તેઓ આના વિષે પૂછતાછ કરવા લાગ્યા. તેમને જાણકારી મળી કે મોટા શહેરોમાં ફાઇવ અને સેવન સ્ટાર વાળી હોટેલ, રીલાયન્સ, બિગ બાસ્કેટ, ટાટા જેવા મોટા મોટા મોલ માં આ કેળાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચાય છે. પરંતુ આ જાણ્યા બાદ કે આ પ્રકારા ના કેળાં માત્ર તામિલનાડું અને કર્ણાટક ના થોડા ભાગમાં જ ઉગાવવામાં આવે છે.

ત્યાર પછી અભિજિત એ 2015 માં પહેલીવાર ઈલાયચી કેળાં ઉગાવવાનો નિર્ણય કર્યો અને 7 એકાદ માં તેને ઉગાવ્યુય. ઇલાયચીમાં બહુ બધા પ્રોટીન હોય છે. અને તેને ઘણા વિકારો માટે ફાયદાકારક ગણાય છે, જોવામાં તે લીલા અને માત્ર 2 થી 3 ઇંચ લાંબા અને ગોળ આકાર ના ઈલાયચી કેળાનો સ્વાદ બિલકુલ ભુસાવળ પ્રજાતિ ના કેળાં જેવા હોય છે. મહારસ્ત્ર ના ભુસાવળ વિસ્તારમાં ઊગતા કેળાં હવે આ જ નામથી જાણીતા બન્યા છે. અભિજિત એ ગણા ગોબર, ગોમૂત્ર અને શરદી ની સ્કરી ની મદદથી આની ખેતી કરી. દસમા મહિનાથી અભિજિત ને પ્રતિ એકાદ 12 થી 15 ટન ઈલાયચી કેળાં ના ઉત્પાદન થતાં તેમણે 50 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાણ કર્યું.

જેના પછી અભિજિત એ 30 એકાદ માં આ ઈલાયચી કેળાં ઉગાવ્યા અને દર દસ મહિનામાં 1.5 કરોડ થી વધારે ની કમાઈ કરવા લાગ્યા. જેમાં તેમણે લાખોનો નફો થયો. ત્યાર પછી 2019 માં અભિજિત એ ખેતરમાં પહેલીવાર લાલા રંગના કેળાં ઉગાવ્યા. આ લાલા કેળાની ખાસિયત એ છે કે તેમાં પોટેશિયમ ની માત્રા વધારે અને સોડિયમ ની માત્રા ઓછી હોય છે. જેનાથી રક્તપિત ના રોગીઓ ને આ ફાયદાકર્ક ગણાય છે. રોજના 2 કેળાનું સેવન કરવામાં આવે તો કેંસરા, હદય વિકાર, મધુમેહ, નેત્ર ની સમસ્યા ને દૂર રાખવામા મદદ મળે છે. આના સિવાય લાલ કેળાનું સેવન કરવાથી પાચન તંત્ર પણ સારી રહે છે.

રસાયણિક ખધ્યો અને દવાઓ ના લીધે સંપૂર્ણ રીતે જૈવિક ખેતી કરતાં 14 મહિના માં પ્રતિ એકાદ 18 થી 20 ટન લાલા કેળાનું ઉત્પાદન થયું. GNT ની એક રિપોર્ટ અનુસાર 4 એકાદ ની ખેતીમાં કરેલ ખર્ચના હિસાબ પછી અભિજિત પાટિલ ને લાલા કેળાં થી 35 લાખની કમાઈ થઈ. મહારસ્ત્ર માં આ બંને પ્રયોગો સફળ રહ્યા કેમકે આ કેળાઓને 50 થી 75 રૂપિયા પ્રતિ કિલોના ભાવ માલ્ટા હતા. લાલા કેળાં ના છોડ 15 થી 20 ફૂટના ઊંચા હોય છે, શરૂઆતમાં અભિજિત ને થોડી પરેશાની થઈ હતી પરંતુ પછી ઈલાયચી અને લાલા કેલે બહુ જ નફો મેળવી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *