Categories
India

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોહચ્યાં સ્ટેટ ડિનર માટે ! વાઈટ હાઉસમાં આયોજિત આ ડિનરની ખાસ તસવીરો આવી સામે..જુઓ

મુકેશ અંબાણી ભારતના એક એવા વ્યક્તિ છે જેને ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં દરેક લોકો તેઓને ઓળખવા લાગ્યા છે, મુકેશ અંબાણી અથવા તો અંબાણી પરિવારને લઈને અવનવી અનેક વિગતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતી જ રહેતી હોય છે અને આજ કારણ છે કે આ પરિવાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત રહેતા હોય છે. એવામાં મુકેશભાઈ અંબાણી તથા તેમની પત્ની નીતા અંબાણીની આ ખાસ તસવીરો હાલ સામે આવી છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી એક સફળ બિઝનેસમેન તો છે જ તે પરંતુ સાથો સાથ તેઓ એક દાની વ્યક્તિત્વ તથા દેશમાં માટેના સેવાનું કાર્ય કરનાર વ્યક્તિવ પણ ધરાવે છે. એવામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે વોશિંગટન ખાતે ડીસી વાઈટ હાઉસમાં રાજકીય રાત્રિભોજ(સ્ટેટ ડિનર) ના હિસ્સેદાર બન્યા હતા જેમાં નીતાબેન અંબાણી સાડી પેહરીને ભારતીય પહેરવેશમાં જોવા મલ્યા હતા.

22 જૂન 2023ના રોજની જો વાત કરવામાં આવે તો, વાઈટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો તથા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે. આ તસવીરો તથા વિડીયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી એકદર્મ ટ્રેડિશનલ લુકમાં દેખાય રહ્યા છે જેમાં તેઓએ ક્રીમ રંગની સાડી પહેરેલી છે જેના પર ગોલ્ડન રંગની બોર્ડર પણ લાગેલી છે.

નીતાબને અંબાણી આવા ટ્રેડિશનલ લુકમાં તો બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી પણ કાળા સૂટની અંદર ફોર્મલ લુકમાં જોવા મળ્યા હતા, બંનેના આવા લુક એકબીજા માટે ખુબ જોરદાર સાબિત થઇ રહ્યા હતા. બિઝનેસવુમેન નીતા અંબાણીએ સ્ટેટ ડિનરમાં પોતે મોતીની માળા પેહરી હતી, સ્ટડ ઈયરિંગ્સ,કડા જેવી અનેક ચીજવસતો પેહરીને ખુબ સુંદર દેખાય રહ્યા હતા.

Categories
Helth

ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું દૂધ પીવું જોઈએ ? જાણો ક્યુ દૂધ આપે છે શરીરને સૌથી વધારે ફાયદો…..

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. તમને ખબર જ હશે કે નાના બાળકોથી લઈને મોટા અમોટા વડીલ વ્યક્તિઓને દૂધ પીવા માટે આપવામાં આવે છે કારણ કે તે પીવાથી તેની અંદર પ્રોટીન તથા એનર્જી ભરેલા અનેક ગુણોનું સિંચન થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવી મહત્વની માહિતી વિશે જણાવાના છીએ જેના વિશે તમે અજાણ જ હશો.

હાલ ગાય, ભેંસ તથા બકરીના દૂધ મળી રહયા છે, એવામાં અનેક લોકોના મનોમાં એવો સવાલ હોય છે કે તેઓ ગાયનું દૂધ પીવે કે ભેંસનું દૂધ. એવામાં આ તમામ સવાલોનો જવાબ લઈને આજે અમે આવી ગયા છીએ તો ચાલો તમને આ અંગે માહિતગાર કરીએ.વિદેશમાં જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે બદામ દૂધનું સેવન કરવામાં આવતું હોય છે કારણ કે આવા દૂધની અંદર પ્રોટીનની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે, એવામાં તમે જોયું પણ હશે કે અમુક કંપનીઓ દૂધને સ્વાદિષ્ટ બનાવા માટે અનેક અખતરાઓ કરતા હોય છે.

જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગતા હોય છે તેવા તમામ લોકો માટે બદામ દૂધ બેસ્ટ સાબિત થઇ શકે છે. હવે ગાયના દૂધની વા તકરવામાં આવે તો આ દૂધની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ મહત્વના પ્રમાણમાં હોય છે અને ભારત તો એક કૃષિ પ્રધાન દેશ છે આથી આપણા દેશમાં અનેક એવા પરિવાર છે જે પશુપાલન દ્વારા પોતાનું ઘર ચલાવતા હોય છે આથી ગાયનું દૂધ આસાનીથી મળી પણ રહે છે. ગાયના દૂધમાં કેલ્શ્યમનું પ્રમાણ પણ ખુબ વધારે હોય છે આથી જ આ દૂધને બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.

હવે ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે તો ગાયની સરખામણીમાં ભેંસનું દૂધ ખુબ જાડું હોય છે અને આ દૂધની અંદર ફૈટ પણ ખુબ વધારે પ્રમાણમાં હોય છે. તમને જાણતા નવાય લાગશે કે ગાયના દૂધની અંદર ફેટનું પ્રમાણ 3થી4 પ્રતિશત હોય છે પણ ભેંસના દૂધની અંદર 7થી8 પ્રતિશત ફેટનું પ્રમાણ હોય છે આથી ભેંસનું દૂધ પચતા પણ સમય લાગે છે પરંતુ ગાયના દૂધ કરતા 10થી11 ટકા પ્રોટીન ભેંસના દૂધ માંથી મળી રહે છે આથી જ આ દૂધને મોટી ઉંમરના વ્યક્તિઓ તથા નવજાત બાળકોને પીવડાવામાં આવે છે.

Categories
National

શું વાત છે !! આ દેશમાં ફક્ત રહેવા માટે સરકાર આપી રહી છે 71 લાખ રૂપિયા, દેશનું નામ જાણી તમે પણ થેલા પોટલાં પેક કરવા લાગશો….

વિદેશમાં ફરવું તે એક ખુબ જ મોટો અનુભવ છે એવામાં અનેક લોકો હાલ જુગાડ કરીને તો અમુક લોકો ટુરિસ્ટ વિઝા પર વિદેશના પ્રવાસે જતા હોય છે પરંતુ વિદેશમાં જ વસવાટ કરવો તે ખુબ મુશ્કેલ કાર્ય બની જાય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા દેશ વિશે જણાવાના છીએ જ્યા રહેવા માટે તમારે નહીં પરંતુ ખુદ તમને સામેથી સરકાર પૈસા આપશે, આવું જાણ્યા બાદ તમને પણ વિચાર થવા લાગશે કે આવું તો ક્યાં દેશમાં હશે વળી.તો ચાલો જણાવીએ પુરી વાત.

આ દેશ બીજો કોઈ નહીં પરંતુ આયર્લેન્ડ છે જ્યા લોકોને ત્યાં જ દેશમાં વસવા માટે 71 લાખ રૂપિયા આપવામાં આવે છે, આ દેશ એક દ્વીપ હોવાને લીધે અહીંની સરકાર પોતાની આબાદી વધારવા માંગે છે આથી જ તેઓએ આ મોટી સ્કીમ લઈને આવ્યા છે જેથી દેશની વસ્તીમાં વધારો થાય અને ધીરે ધીરે કરતા ત્યાં સૌકોઇનું જીવન પણ બદલાય. તમને જાણતા નવાય લાગશે કે આ દેશની અંદર ‘આર લિવિંગ આયર્લેન્ડ’ નામની નીતિ શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ દેશની આબાદી વધારવાનો છે.

આ યોજનાની અંદર 30 દ્વીપોના સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પુલો સાથે તેમજ દરિયાઈ તટ સાથે કનેક્ટેડ નથી આથી જ સરકાર અહીં નવા લોકોને વસાવીને વસ્તીમાં વધારો કરવાની ઈચ્છા ધરાવે છે. અહીં રહેવા માટે ખાસ કરીને એક વ્યક્તિને 71 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવામાં આવી રહી છે. આ યોજનાનો બીજો એક હેતુ એ પણ છે જે જે પ્રોપર્ટી દ્વીપ પર છોડવામાં આવી છે તેનો તમામનો ઉપયોગ કરવામાં આવે અને તેને પુનઃસ્થાપિત કરવામાં આવે.

અહીં રહેવા માટે જે પણ વ્યક્તિ આવશે તેને આ દ્વીપ પર એક સંપત્તિ ખરીદવી પડશે જે 1993 પેહલા બનેલી હોવી જોઈએ તેમ જ બે વર્ષોથી ખાલી રહેલી હોવી જોઈએ. યોજનાને અંતર્ગત જે પણ રૂપિયા મળશે તે તમામ ખર્ચ ઘર બનાવામાં તેમ જ તેને સુધારવામાં અને ડેકોરેશનમાં જ લગાવી શકાય છે. આ દેશમાં તમે જવા માટે ઇચ્છુક હોવ તો 1 જુલાઈ સુધીમાં તમે તેનું રજીસ્ટ્રેશન કરી શકો છો.

Categories
Entertainment

યુવકને સ્કૂટી સાથે સ્ટન્ટ કરવો પડ્યો ભારે ! ગોળ ગોળ ફેરવતા જ એવી હાલત થઇ ગઈ કે વિડીયો જોઈ તમે પેટ પકડી હસી પડશો…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય તો અમુક વખત અપને પણ ચોકી જતા હોઈએ છીએ. અવારનવાર આવા વિડીયો ઇન્સ્ટાગ્રામ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા સામે આવતા રહે છે.

એવામાં તમે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં અનેક એવી જગ્યાએ તમે ગાયને રોટલી ખવડાવતા તેમ જ અનેક એવા ભલા વિડીયોને તો જોયા જ હશે પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ ચોંકાવનારો છે. તમને ખબર જ હશે કે હવેના યુવકોને અનેક પ્રકારના નવા ણવા ચસકા રહેલા હોય છે કોઈકને સ્ટન્ટ બાઝીનો તો કોઈકને કાંઈક બીજો એવો અનોખી ચસ્કો લાગેલો જ હોય છે. એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક એક્સેસ ગાડી લઈને ગાડીને ઝડપી લીવર આપીને ખુબ વધારે ભગાવી રહ્યો છે જે જોતા ખતરનાક તો લાગી રહ્યું છે, એવામાં આ યુવક જેવી તેની ગાડી ગોળ ગોળ ફેરવે છે ત્યાં થોડોક લીવર વધારે પડી જવા પામે છે અને જે બાદ ગાડી આપો આપ ભાગવા લાગે છે. આ ગાડી પણ પાછી જેવી તેવી જગ્યાએ નથી દોડત પણ તે જે વ્યક્તિ વિડીયો બનાવી રહ્યો છે તેને જ અડી જાય છે.

ખરેખર આ વિડીયો ખુબ ફની છે કારણ કે આવા અખતરાઓ તો યુવકો જ કરી શકતા હોય છે. જો આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોને 10 લાખથી પણ વધારે લોકોએ જોઈ લીધેલ છે અને વિડીયો પર 5 લાખ કરતા પણ વધારે લાઈક આવી ચુકી છે. તમારું આ વિડીયો વિશે કેવું મંતવ્ય છે કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by riding A125 (@rider__akkhi)

Categories
Entertainment

આ તારીખે આટલા ધૂમધામથી થયા હતા દયાભાભીના લગ્ન ! તેમના પતિ કરે છે આ વ્યવસાય, જુઓ લગ્નની આ ખાસ તસવીરો….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણા સમયથી ટીવીથી દૂર છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તે વચ્ચે-વચ્ચે ચર્ચામાં રહે છે. તેને આ શો છોડ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ચાહકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે તે ચોક્કસપણે પરત ફરશે. નિર્માતાઓએ તેની જગ્યા પણ ખાલી રાખી છે.

આ કારણે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે વહેલા અથવા મોડા શોમાં પરત ફરી શકે છે. સપ્ટેમ્બર 2017માં દિશાએ બાળકને જન્મ આપવાને કારણે મેટરનિટી લીવ લીધી હતી પરંતુ તે પછી તેણે પુનરાગમન કર્યું ન હતું. દિશાના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે, તો ચાલો તેમને જણાવીએ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કરતાં પહેલાં દિશાએ ગુજરાતમાં થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેણે દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને સી કંપની સહિત કેટલીક હિટ ફિલ્મો પણ કરી છે. દિશાએ ખિચડી, આહત અને CED સિરિયલોમાં પણ કામ કર્યું છે.

24 નવેમ્બર 2015ના રોજ દિશાએ મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા. બંને કોઈ કામના સંબંધમાં મળ્યા હતા. મયુર જાણતો હતો કે દિશા એક લોકપ્રિય અભિનેત્રી છે. જ્યારે બંનેને લાગ્યું કે તેમની વચ્ચે ખાસ બોન્ડિંગ છે, ત્યારે તેઓએ એકબીજાને સમજવા માટે વધુ સમય આપ્યો.

દિશા વાકાણીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. લગ્નમાં માત્ર પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા હતા. દિશાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. તેના ફેન્સ તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. દિશાના લગ્નનું રિસેપ્શન 26 નવેમ્બર 2015ના રોજ મુંબઈના જુહુમાં સન એન્ડ સેન્ડ હોટેલમાં યોજાયું હતું.

લગ્નમાં દિશાએ મિરર વર્ક સાથે પરંપરાગત લાલ ગુજરાતી લહેંગા પહેર્યો હતો. આ સાથે તેણીએ ભારે જ્વેલરી વહન કરી હતી. દિશાના પતિ મયુરે લગ્નના દિવસે બેજ શેરવાની સાથે લાલ સાફા પહેર્યો હતો.

રિસેપ્શનના દિવસે દિશાએ ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે ગળામાં સ્ટડેડ નેકલેસ પહેર્યો હતો. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા. જ્યારે મયુર પણ ડાર્ક ગ્રીન શેરવાનીમાં હતો. રિસેપ્શનમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકારો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી, ટપ્પુ એટલે કે ભવ્ય જોશી અને અન્ય કલાકારોએ હાજરી આપી હતી.

Categories
Entertainment

છોટા પેકેટ બડા ધમાકા ! આ નાના એવા ટેણીયાએ છોટા હાથી ચલાવી લીધું…એ પણ આખું બાળકોથી ભરેલું..જુઓ વિડીયો

મિત્રો સોશિયલ મીડિયા એક એવું મનોરજનનું સાધન બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવતા હોય છે. એવામાં હાલ લોકો દ્વારા અમુક ભાવુક કરી દેતા તો અમુક હસાવી દેનાર અનેક વિડીયો શેર કરવામાં આવતા જ રહે છે પણ હાલ અમે આ લેખના માધ્યમથી જે વિડીયો બતાવાના છીએ તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

આમ તો તમે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો અલગ અલગ પેત્રા અજમાવતા હોય છે જેને તમે જોતા જ હોવ છો. પણ હાલ આ વિડીયો સામે આવ્યો છે તેમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ દ્રશ્ય જોયને અમુકની હસી છુટી જાય છે તો અમુક લોકો રોષે ભરાયા છે કારણ કે અહી ઘણા બધા બાળકોથી ભરેલા વાહનને એક બાળક ચલાવી રહ્યો હતો.

એટલા માટે લોકોનું કેહવું એવું છે કે જો કોઈ પણ ચૂક થઈ હોય તો આ ગાડીમાં સવાર બાળકોને ઘણી ગંભીર ઈજા થઈ શકે છે.વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોટા હાથી જેવું વાહન છે જેમાં અમુક બાળકો બેઠેલા છે તો અમુક બાળકો ઉભેલા છે. આ વાહન પર લગભગ ૧૫ જેટલા બાળકો છે, પણ જે છે તે મહત્વનું દ્રશ્ય આગળનું જ છે કારણ કે ઘડીક તો આપણને જોતા એવું લાગશે કે કોઈ વ્યક્તિ આ વાહન ચલાવી રહ્યો હશે.

પણ નાં એવું નથી, આ વાહન એક સાવ નાનો એવો બાળક ચલાવી રહ્યો છે, આ જોઈને સૌ કોઈની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી કારણ કે આવું કરવું એ ખતરાથી ખાલી નથી, આ ગાડી ચલાવી રહેલ બાળકની નાની એવી ભૂલ બધા બાળકોનો જીવ જોખમમાં નાખી શકે તેમ છે. આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયો ઇનસ્ટાગ્રામ પર ghantaa નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને જોઈને અમુક લોકો બાળકને હેવી ડ્રાઈવર કહ્યો હતો જયારે અમુક લોકો રોસે ભરાયા હતા. જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ૭૦ હજાર જેટલી લાઇક પણ આવી ચુકી છે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

Categories
Entertainment

જયારે યમરાજ મોર્નિંગ વોક પર નીકળે ત્યારે આવું જ થાય ! યુવક પાણીમાં પડતો પડતો બચી ગયો, વિડીયો જોયા બાદ તમે પણ હચમચી જશો…

જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે અમુક વખત લોકોને હસાવી દેતા હોય છે તો અમુક વખત ચોકાવી દેતા હોય છે. એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે તેને જોયા પછી તમારો પણ ઘડીક તો જીવ ઉચ્ચે ચડી જશે.

હાલ વરસાદની સીઝન ચાલી રહી છે, એવામાં દેશના અમુક રાજ્યોમાં મધ્યમ તો અમુક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, એવામાં આ વરસાદના એકઠા થયેલા પાણીના કારણે જ અમુક વખત જમીન નબળી પડતી હોય છે જેથી રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ મોટા મોટા ખાડા પડતા હોય છે જેને આપડે ભૂવા કઈએ છીએ. એવામાં આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ આવું જ કઈક થાય છે.

સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાન નજીક આવી રહ્યો હોય છે ત્યાં તે ધીરે ધીરે દુકાનની નજીક આવે છે જે પછી તે જેવો પગ મુકીને આગળ વધે છે ત્યાં પાછળ પાછળ રહી ગયેલ રસ્તો તૂટી જાય છે અને તે જગ્યાએ મોટો જબરો ખાડો પડી જાય છે. આવું થતા આ યુવક પણ ઘડીક તેનું માથું પકડી લે છે કારણ કે તે મૌતને અડીને પાછો આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝરોએ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે આ યુવક મૌતને ચુંબન કરીને આવી ગયો જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે જ્યારે યમરાજા જમવા બેઠા હોય ત્યારે આવું થાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો આનંદ મહેન્દ્રાએ પોતના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો અને સાથો સાથ એક મજેદાર કેપ્શન લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું કે યુવક થોડા દિવસતો વિચારમાં જ રહી જશે કે આ તેની સાથે શું થયું હતું.

Categories
Gujarat

ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી ! આ તારીખે ગુજરાતમાં બેઠશે ચોમાસુ….જાણો પુરી વાત

ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી દ્વારા ગુજરાતના આવનારા હવામાનને લઈને ખુબ મોટી મોટી આગાહી કરવામાં આવી રહી છે એવામાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં તેઓએ મહત્વના અનેક એવા તારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના હવામાનને લઈને મોટી મોટી આગાહી કરેલી છે.હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારી 8 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદ પડી જ જશે.

અંબાલાલ પટેલે જૂન તથા જુલાઈ અંગેની તો અનેક આગાહી કરી જ હતી પરંતુ સાથો સાથ ઓગસ્ટ માસને લઈને પણ મોટી આગાહી કરી. હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ વિશે એવું જણાવામાં આવ્યું છે કે આવનાર 17 ઓગસ્ટને રોજ વરસાદમાં ઘટાડો થઇ શકે છે જે બાદ 23 ઓગસ્ટના રોજ વધારો ઘટડાઓ થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ બાદ પાછોતરો વરસાદ થવાની શક્યતાઓમાં પણ વધારો થઇ શકે છે, એટલું જ નહીં ઓક્ટોબર માસમાં દરિયાની અંદર ભારે પવન ફુકાય શકે છે.

ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અંગે જાણવા માટે અનેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે જેમાં હોળીની જાર, અખાત્રીનો પવન તથા અષાઢ મહિનામાં વીજળીના આધાર પર વરસાદ અંગેનું તારણ કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં થતી વીજળીને લઈને વરસાદનો માર્ગ કાઢવામાં આવે છે, ચોમાસાની ઋતુ બંગાળના ઉપસાગરમાં ચડીને આવતું હોય છે જે બાદ તે ડુંગરોના ખાંચો પડે છે. એવામાં જો ઈશાનની વીજળી થાય તો ત્રણ દિવસ અથવા સાડા ત્રણ દિવસ ચોમાસુ આવી શકે છે.

અષાઢમાં પડેલી વીજળીનું ખુબ વધારે મહત્વ ગણવામાં આવે છે જો અષાઢી પાંચની વીજળી થાય તો તેમાં મેઘો ધડૂકયો કહેવાય એવામાં સામી સાંજે વીજળી થાય તો ચોમાસુ સારું રહે તથા વીજળી મોડા સમયે થાય તો ચોમાસુ નબળું રહે તેવી તમામ પ્રકારની સંભાવનાઓ કરવામાં આવતી હોય છે.

Categories
Entertainment India

સૈફ અલી ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ ! ‘જય શ્રી રામ’ ન બોલ્યો તો લોકો ભડક્યા…જુઓ વિડીયો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા તેમ જ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર આદિપુરુષ ફિલ્મ ખુબ વધારે વિવાદમાં આવી ચુકી છે, આ ફિલ્મની અંદર મોટા મોટા કિરદારો જેમ કે હનુમાન જી તથા રાવણના પાત્રથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મમાં ડાયલોગ પણ એવા એવા આવ્યા હતા જેને ડાયરેક્ટરને બદલાની જરૂર પડી હતી, એવામાં સૈફ અલી ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સૈફ અલી ખાનના રાવણના પાત્ર વિશે જો વાત કરવામાં આવે તો તેણે આ પાત્રને બખૂબી ભજવ્યું તો હતું પરંતુ અમુક એવી હરકતોને લીધે લોકોએ આ ફિલ્મના રાવણની પણ ખુબ નિંદા કરી હતી, એક સીનમાં આ ફિલ્મમાં રાવણ ટીશર્ટ પેહરીને જોવા મળ્યો હતો જ્યારે એક સીનમાં તો તે હથોડા પછાડીને વેલ્ડિંગ જેવું કાર્ય કરી રહ્યો હતો. આવી તમામ બાબતોને લઈને આ ફિલ્મને ખુબ વધારે ટ્રોલ કરવામાં આવી રહી છે.

એવામાં સૈફ અલી ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં સૈફ અલી ખાન બહાર નીકળે છે પરંતુ એક વખત પણ ‘જય શ્રી રામ’ નથી બોલતા આવું થતાની સાથે જ સોશિયલ મીડિયા પર સૌ કોઈનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આવું થતાની સાથે જ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ગુસ્સેલ ભરી પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં અમુક યુઝરની કમેન્ટ ખુબ રસપ્રદ રહી હતી.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો જોયા બાદ જ દરેક સોશિયલ મીડિયા યુઝરો સૈફ અલી ખાનને કહું વધારે ટ્રોલ કરી રહ્યા છે જયારે આ વીડિયોને જોયા બાદ અમુક એક્ટરના ચાહકોએ હેટરને પણ વળતો જવાબ આપ્યો હતો. હાલ આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Categories
Helth

ક્યારેય ભૂલમાં પણ દહીં સાથે આવી આવી વસ્તુ નહીં ખાતા નહિતર શરીર માટે ઝેર બની જશે !! નુકશાન છોડી તમે આજે જ છોડી દેશો….

દહીંને આપણા ધર્મમાં ખુબ વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે આથી જ તમે અનેક વખત સાંભળ્યું તો હશે જ તે કે જયારે પણ કોઈ વ્યક્તિ સારું કામ કરવા માટે અથવા તો કોઈ પરીક્ષા આપવા માટે બહાર જતો હોય છે ત્યારે તેને ખાંડ વાળું દહીં ખવડાવીને મેકલવામાં આવે છે કારણ કે તેને ખુબ શુભ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે આવું કાર્ય કરવાથી નિશ્ચિત કાર્ય પણ જટથી પૂર્ણ થઇ જાય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક ખુબ હેલ્ધી વાત વિશે જણાવાના છીએ.

આમ તો દહીં કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાથી તે અગુણકારી બની શકે છે, તમને જણાવી દઈએ કે દહીંની અંદર ઇલેક્ટ્રિક એસડી હોય છે આથી પાચન તંત્ર મજબૂત બને છે પરંતુ જો અમુક એવી વસ્તુઓ સાથે જો દહીંને ખાવામાં આવે તો તે શરીર માટે ખુબ હાનિકારક પણ સાબિત થઇ જતું હોય છે, એવામાં આજે અમે તમને એવી જ બાબત વિશે જણાવાના છીએ કે દહીંને કઈ કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ.

દહીં અને માછલી તમે ભૂલથી પણ એકસાથે ન ખાવી જોઈએ કારણ કે માછલી તેમ જ દહીંની અંદર પ્રોટીનનો સ્ત્રોત હોય છે આથી બને પ્રોટીન સ્ત્રોતોને એક સાથે ખાવાથી તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે જયારે આવું ન કરવાનું બીજું કારણ એ છે કે દહીં ગાયના દૂધમાંથી બને છે આથી બનેને એક સાથે ખાવાથી પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો ડુંગળી અને દહીંને ક્યારેય પણ એક સાથે ખાવું ન જોઈએ, તમે જોયું જ હશે કે અનેક એવા લોકો હશે જે દહીંમાં ડુંગળી નાખીને ખાતા હોય છે જે ખરેખર ખુબ નુકશાનદાયક માનવામાં આવે છે, આવી રીતે દહીંને ખાવાથી શરીરમાં ગરબી વધારે પેદા થાય છે જેથી શરીરમાં એલેર્જી પણ થઇ શકવાની સંભાવના છે.આમ તો તમને ખબર જ હશે કે પરિવારના વડીલો મૉટે ભાગે દૂધ અને દહીંને એક સાથે ખાવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેના લીધે પેટમાં એસીડીટી તેમ જ બીજી અનેક એવી પેટની સમસ્યાઓ થઇ શકવાની સંભાવના રહેલી છે.

ઉનાળાના સમયમાં તમે જોયું જ હશે કે લોકો કેરી સાથે દહીંનું સેવન કરતા હોય છે એટલું જ નહીં અમુક લોકો તો દહીંની અંદર કેરીના ટુકડા નાખીને ખોરાકમાં લેતા હોય છે પરંતુ મિત્રો આવી રીતના ખાવું તે ખુબ જોખમી સાબિત થઇ શકે છે, કેરી અને દહીં બંનેને એક સાથે ખાવાથી અનેકે એવા ચામડીના રોગ થઇ શકે છે.આથી જ આવી રીતે ક્યારેય ખોરાક ન લેવો જોઈએ.

ઘણા બધા એવા લોકો હશે જે સવારે નાસ્તાની અંદર જ દહીં અને પરોઠા ખાતા હોય છે, તેઓ જયારે આ પ્રકારનો ખોરાક ખાતા હોય છે ત્યારે તેઓને પણ ખબર હોતી નથી તે કેવા પ્રકારનું નુકશાન કરશે પરંતુ મિત્રો દહીં પરોઠાને એક સાથે ખાવાથી શરીરને અનેક નુકશાન થાય છે પરોઠા એ તૈલી પદાર્થ છે જયારે દહીં સાદો પદાર્થ છે, એવામાં આ બંનેને એક સાથે ખાવું જોખમમાં પણ મૂકી શકે છે.