India

શું તમે તમારા જીવન માં પુષ્કળ માત્રા માં ધન કમાવવા માંગો છો? શું તમે સુખ, સમૃદ્ધિ થી જીવન પસાર કરવા માંગો છો? તો આ બાબતો અપનાવો…

Spread the love

આજના જમાનામાં દરેક લોકો ના મનમાં એક મોટી ઈચ્છા હોય છે કે, તેની પાસે પુષ્કળ સંપત્તિ હોય, તેનું જીવન સુખ સમૃદ્ધિ માં પસાર થતું હોય. અને તેની પાસે ક્યારેક ધન ની કમી ના થાય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેની પાસે જો પુષ્કળ માત્રા માં પૈસા હોય તો તે દુનિયાની બધી સુખ સમૃદ્ધિ ભોગવી શકે. પરંતુ કેટલાક લોકો ની ઇરછા તો બસ ઇરછા જ રહી જાય છે.

શું તમે તમારા જીવન માં પુષ્કળ માત્ર માં ધન ની પ્રાપ્તિ કરવા માંગો છો? તો આ વાતો નું ખાસ ધ્યાન રાખો અને પોતાના જીવન માં આ વાતો ને અપનાવવાની કોશિશ કરો.

1) હંમેશા પોતાને અને પોતાના મન ને શુદ્ધ રાખો. રોજબરોજ ભગવાન ના પૂજા પાઠ કરો. અને તમારી પાસે જે છે તેનો ભગવાન નો આભાર માનો. પોતાના મનની ઇરછા ભગવાન પાસે પ્રગટ કરો. અને સાચા મન થી પોતાની પ્રાર્થના ભગવાન ને કહો. અને ભગવાન તે ઇરછા પુરી કરે તેની પ્રતીક્ષા કરો.

2) ચાંદી ના વાસણ માં પાણી પીવાનું રાખો. અને જો ચાંદી નું વાસણ ના હોય તો જેમાં પાણી પીવો છો તેમાં ચાંદી ની આંગળી નાખી ને પાણી પીવો. આ ક્રિયા ખુબ જ અસરકારક છે. તેના થી જીવન માં બધા મામલા માં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.

3) જે લોકો ભગવાન શિવ ને પાણી ચડાવે છે. તે સૌથી લાભદાયી છે. અને તેમાં પણ જો સાવણ મહિનામાં ભગવાન શંકર પર પાણી ચડવામાં આવે તો તે અતિ ઉત્તમ છે. જેનાથી મન ની બધી મનોકામના પુરી થાય છે.

4) પૈસા થી પૈસા વધે છે. એટલે કે પોતાના બિઝનેસ માં આગળ વધવા માટે 10 રૂપિયા ની 100 નોટો રાખો. અને પોતાની પાસે ખિસ્સા માં સિક્કા રાખવાનું શરુ કરી દો. અને પોતાની જાત ને અમીર સમજવાનું શરુ કરી દો. જે વ્યક્તિ મનમાં એવું વિચારે છે કે, એ ગરીબ છે તો તે ગરીબ જ રહેવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *