શું ભારતે પણ પાકિસ્તાન પર હુમલો કર્યો? જાણો શા કારણે ભારતીય મિસાઇલ પાકિસ્તાનમાં પડી ભારતે કહ્યું કે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધ ની આહટ સાંભળાઇ રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્વ ચાલી રહ્યું છે તેનો ભોગ આખું વિશ્વ બની રહ્યું છે તેમાં પણ છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપરાંત ઘરેલુ સ્તરે જે રીતે ભારત નો વિકાસ થઈ રહ્યો છે અને ભારત ની તાકાત વધી રહી છે તેના કારણે સૌથી વધુ પાડોસી દેશ પાકિસ્તાન ચિંતામાં છે.
આપણે સૌ જાણીએ છિએ પાકિસ્તાન ના તમામ વિસ્તારો અખંડ ભારત ના જ્ ભાગ છે અને પાકિસ્તાની લોકો પણ ભારતીય જ છે તેવામાં જે રીતે યુક્રેન માંથી પાકિસ્તાની છાત્રો પોતાને ભારતીય જણાવી ને પરત આવ્યા છે તેને પાકિસ્તાન ની સાચી ઓકાત તેને બતાવી છે એક તરફ જ્યાં ભારત ચાંદ સુધી પહોંચી ગયો છે તો બીજી તરફ પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદ સપ્લાઈ કરવામાં કંગાળ થઈ ગયું છે.
India says the missile that landed in Pakistan was “fired accidentally”, “deeply regrettable” pic.twitter.com/szKsjCSnFQ
— Suhasini Haidar (@suhasinih) March 11, 2022
તેમાં જ્યારથી pok નો મુદ્દો સામે આવ્યો છે ત્યારથી પાકિસ્તાન ને હંમેશા ડર રહે છે કે ભારત તેના પર હુમલો ના કરી દે જોકે હાલમાં જે ઘટના સામે આવી છે તેના કારણ પાકિસ્તાન ની હાલત ખરાબ થઈ ગઈ છે જણાવી દઈએ કે હાલમાં જ માહિતી મળી છે કે એક ભારતીય મિસાઈલ પાકિસ્તાન ની 124 કિમિ અંદર પાકિસ્તાની પંજાબમા પડી છે જેના કારણે પાકિસ્તાન ડર માં છે કે શું ભારતે તેના પર હુમલો તો નથી કર્યો ને?
On 9 March 2022, in the course of routine maintenance, a technical malfunction led to the accidental firing of a missile. The Government of India has taken a serious view and ordered a high-level Court of Enquiry: Ministry of Defence
— ANI (@ANI) March 11, 2022
તો જણાવી દઈએ કે આ કોઈ હુમલો નથી પરંતુ ભારત દ્વારા રૂટિન કરવામાં આવતી નિગરાણીમાં થયેલ ટેક્નિકલ ઇસ્યુ ના કારણે આ મિસાઇલ ભુલથી છુટી ગઈ અને પાકિસ્તાન માં જાઇ ને પડી છે આ બાબત ભારત ના વિદેશ વિભાગે જણાવી છે સાથો સાથ ખેદ પણ વ્યક્ત કર્યો છે. જોકે મિસાઈલ ના કારણે કોઈ જાન હાનિ થઈ નથી.