બોલીવુડના આ દિગ્ગજ કલાકાર અને ડાયરેક્ટર આવ્યા હનુમાનજીના દર્શને ઘણા સમયથી આ બીમારીથી પીડાઇ રહ્યા હતા..
મિત્રો આપણે સૌ કુદરત અને ભગવાન પર પૂરો વિસ્વાશ કરીએ છિએ આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર સંસાર ને કોઈ દિવ્ય શક્તિ ચલાવે છે જેમને આપણે ભગવાન કહીએ છિએ. જોકે આપણે સૌએ કંઈક મેં કંઈક રીતે અને જગ્યા એ પ્રભુના પર્ચા જોયા છે અને આ દિવ્ય શક્તિ નો અનુભવ કર્યો છે જેના કારણે આપણી આત્મ નિરંતર પરમાઆત્મા સાથે જોડાવા માંગે છે.
આ માટે લોકો અનેક ધાર્મિક સ્થળો ની મુલાકાત લઈને પ્રભુ ચરણોમાં વંદન કરે છે આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી પર હનુમાનજી અજર અમર દેવ છે તેઓ કોઈના કોઈ રૂપમાં પોતાના ભક્તો સાથે જ રહે છે અને તેમના કસ્ટ દૂર કરે છે જેના કારણે લોકોની શ્રદ્ધા દિન પ્રતિ દિન વધી રહી છે તેવામાં આપણે અહીં એવા પવિત્ર સ્થાનક વિશે વાત કરવાની છે કે જ્યાં વ્યક્તિ સાચા મનથી પ્રભુ ભક્તિ કરે તો તેના તમામ સંકટો દૂર થઈ જાય છે.
આપણે અહીં સાળંગપુર હનુમાનજી મંદિર વિશે વાત કરવાની છે મિત્રો છેલ્લ ઘણા સમયથી દેશ વિદેશ ના અનેક મોટી હસ્તિએ ગુજરાત ના વિવિધ સ્થળો ની મુલાકાત લીધી છે ઉપરાંત ગુજરાત ના અનેક ધાર્મિક સ્થળો ની મુલાકાત દ્વારા ધન્યતા પણ મેળવી છે હવે આ યાદી માં વધુ એક નામ જોડાઈ ગ્યું છે આ નામ બોલીવુડ ના જાણીતા અભિનેતા અને ડાયરેક્ટર મહેશ માંજરેકર નું છે.
જણાવી દઈએ કે હાલમાં જ મહેશ માંજરેકરે બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિર ના દર્શન કરી ને ધન્યતા પ્રાપ્ત કરી છે જેના અનેક ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે ફોટા માં જોઈ શકાય છે કે મહેશ માંજરેકર પોતાની પત્ની સાથે આવ્યા જતા આ સમયે મંદિર ના સાધુ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવમાં આવ્યું.
અને મહેશ માંજરેકરે પણ તેમના આશિર્વાદ લીધા જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી તેઓ જીવલેણ કેન્સર સામે લડી રહ્યા હતા અને હાલમાં તેઓ સ્વસ્થ છે જે બાદ તેમની ઘણા સમયથી સાળંગપુર આવવાની ઇચ્છા હતી જણાવી દઈએ કે મહેશ માંજરેકરે અનેક ફિલ્મો માં કામ કર્યું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.