માનવતાને શરમાવે તેવો બનાવ! મહિલા પત્રકારે કરી આત્મહત્યા કારણ જાણી ચોકી જાસો સુસાઇડ નોટમાં પતિ માટે લખી એવી વાત વાંચનાર ના હોશ ઉડી ગયા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ માં આત્મ હત્યાના બનાવો માં વધારો થઇ રહ્યો છે આવી ઘટનાઓ સમાજ માટે ખતરા સમાન છે કારણ કે આત્મ હત્યા ના કારણે દર વર્ષે હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. લોકો આર્થિક સામાજિક કે અન્ય અનેક કારણોસર આત્મ હત્યા કરે છે. જે બાદ માનવીમાં ઘટતી સમજણ શક્તિ અને સહન શક્તિ ને પણ કઈંક ને કઈક દર્શાવે છે આવી ઘટના ઘણી વખત માનવતા ને પણ શરમાવે તેમ છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું જીવન ઘણું મુલ્યવાન હોઈ છે તેવામાં વ્યક્તિ પોતાના હાથે પોતાનું જીવન ટુકાવે ત્યારે તે વ્યક્તિ પર શું વીતી રહી હશે તેના વિશે આપણે કદાચ માહિતી પણ નહિ હોઈ જો કે હાલમાં ફરી એક વખત આત્મ હત્યા નો દુખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ઘર કંકાસે ફરી એક જીવન લીધું છે ઘરમાં થતા ઝઘડાને કારણે એક મહિલા પત્રકારે પોતાનું જીવન ટુંકાવ્યું છે જયારે સુસાઇડ નોટમાં પણ એવી બાબત લખી છે કે વાંચનાર હેરાન થઇ જાય,
જો વાત આ દુખદ બનાવ અંગે કકરીએ તો ઘટના કેરળના બેંગ્લોર ની છે કે જ્યાં એક ભાઈ ને પોતાની બહેનનો મૃત દેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. જો વાત મૃત્યુ પામનાર મહિલા અંગે કરીએ તો તેનું નામ શ્રુતિ નારાયણ છે કે જેઓ ૩૭ વર્ષના હતા અને પત્રકાર હતા. તેમની લાશ તેમના ઘર વહાઈટ ફિલ્ડ એપાર્ટમેન્ટ માં મળી આવી હતી.
જણાવી દઈએ કે શ્રુતિ ના લગ્ન અનીશ કોરોથ સાથે થયા હતા પરંતુ અનીશ નો સવાભાવ ઘણો ખરાબ હતો અને તે શ્રુતિ ને ઘણો પરેશન કરતો હતો. જેનાથી કંટાળી ને શ્રુતિએ આત્મ હત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું. આત્મ હત્યા પહેલા શ્રુતિએ ત્રણ સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં એક પોલીસ બીજી માતા પિતા જયારે ત્રીજી પતિ માટે હતી. જે પોલીસ ને તપાસ માં મળી હતી.
પતિ વિશે લખતા શ્રુતિ લખે છે કે “ હું મારું જીવન સમાપ્ત કરવા જઈ રહી છુ. મારા આ પગલાથી બે લોકો સૌથી વધુ ખુશ થશે તમે ( પતિ અનીશ ) અને હું. “ આ ઉપરાંત શ્રુતિએ લખ્યું કે “ હું ખુશ છુ કારણ કે આ દર્દભરી જિંદગીમાંથી બચી રહી છુ અને તું ખુશ રહીશ ક્મકે તું મને તારી જીંદગીમાં નહિ રાખે. “ અનીશ ના બીજા લગ્નને લઈને શ્રુતિ કે તેને કોઈ અંધ કે બધીર મહિલા સાથે લગ્ન કરવા જોઈએ કારણ કે તેનો ત્રાસ કોઈ પણ સહન કરી શકે તેમ નથી. જો કે જણાવી દઈએ કે હાલમાં અનીશ ફરાર છે તે શ્રુતિ ની આત્મ હત્યા પહેલા પોતાના પૌતૃક ગામ ગયો હતો હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.