Categories
Gujarat

નરેન્દ્રમોદી સ્ટેડિયમ ઉડાવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો!! ધમકી આપનારો પોલીસના ઝબ્બે, શા માટે આપી હતી ધમકી??જાણો

હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:500 કરોડની માગણી કરતો ઈ-મેઈલ આ યુવકે કર્યાની શંકા. આ ધમકી શા માટે આપી તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ સમગ્ર બનાવ શું છે? આપણે જાણીએ છે કે ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.

હાલમાં જ આ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ મેઈલ મળ્યોહતો. આ બનાવના પગલે અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો NIAને ધમકીભર્યો ઇ મેઇલ મળ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઇલ મોકલનાર રાખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. પોલીસ દ્વારા ઇ મેઇલ કયા IP એડ્રેસ પરથી તપાસ શરૂ કરેલ અને આખરે એમપીના યુવકની ઘરપકડ કરવામાં આવેલ.

આપણા અમદાવાદમાં કુલ પાંચ મેચ યોજાવવાની છે જે તમામ માટે પોલીસ અને સુરક્ષા એજન્સીની ટીમ દ્વારા થ્રી લેયરની સુરક્ષા વ્યસ્થા કરવામાં આવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મકી આપનાર યુવક રાજકોટથી પકડાયો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર એ માત્ર મજા લેવા માટે આ પ્રકારની ધમકી આપેલ. હાલમાં આ બનાવના પગલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Categories
Gujarat

આ ગુજરાતી ભાઈઓ એ 16 વર્ષ ની ઉંમરે ઉછીના રુપોયા લઈ ને ધંધો ચાલું કર્યો આજે છે 10 હજાર કરોડના માલીક ! જીવે છે અંબાણી કરતા આલીશાન જીવન…

આજે વિશ્વ ફલકે માત્ર ને માત્ર ગુજરાતીઓ વધુ લોકપ્રિય બની રહ્યા છે અને ઉચ્ચ પદને પામી રહ્યા છે. આપણે સૌ જાણીએ છે કે ગુજરાતી એટલે ધંધાદારી. ખોટ મેળવીને પણ જીવનમાં નફો મેળવી લે એ આપણો ગુજરાતી. આજે અમે આપને એક એવા વ્યક્તિ સાથે મળાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચય થશે.

ગુજરાતનાં બે ભાઈઓએ માત્ર 18 વર્ષની ઉમરે ૮૫૦૦૦ કરોડના ટર્ન ઓવર કરતી કંપનીના માલિક બની ગયા.હવે આ સફળતા કેમ મેળવી એ જાણવું જરૂરી છે.

આ બંને ભાઈ વિશે જાણીએ તો ભાવિનના એક સારો વાચંક, લેખક અને સારો વક્તા છે. તેમણે ટેકનોલોજી અને કમ્કેયુનીકેશન પર કેટલાક નોધપાત્ર પુસ્તકો લખ્યા છે તેમજ દીવ્યાંક પાઈલોટ છે. તેમને દુનિયાભરમાં ફરવાનો અને એડવેન્ચર્સ લાઈફ જીવવનો શોખ છે જ્યારે દીવ્યાંકનો પ્રથમ પ્રેમ કમ્પ્યુટર છે. દીવ્યાંકે સ્ક્યુબા ડાઈવીંગ કરીને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.  ખરેખર આ બંને ભાઈઓ પાસે અબજોની સંપત્તિ હોવા છતાં પણ સાદું અને સરળ જીવન જીવે છે

આ બંને ભાઈનાં બિઝનેસ પર નજર કરીએ તો ઈંટરનેટ અને ટેક બીઝનેસ દ્વારા આ ભાઈઓની આજે કુલ સંપત્તિ ૧.૪ બિલિયન ડોલર કરતા વધારે છે. ખાસ યુવાનોએ શિખવું જોઈએ કે, આ બંને ભાઈઓએ વિદ્યાર્થી જીવનમાં જ પોતાની કંપનીની શરૂઆત કરી દીધી હતી

ભાવિન અને દીવ્યાંકને ટેકનોલોજી અને ઈંટરનેટ ક્ષેત્રમાં બાળપણથી જ એટલો રસ હતો કે 12 વર્ષની ઉમરે જ બંને ભાઈઓ સોફ્ટવેરનું કોડીંગ કરતા હતા. ભાઈઓ એ પિતા પાસેથી ૨૫૦૦૦ રૂપિયા પરત કરવાની શરતે ઉછીના લઈને પોતાની કંપનીની શરૂઆત કરી દીધી.

બંને ભાઈઓએ ૧૮ વર્ષની જ ઉમરે ૧૯૯૮માં પોતાની પ્રથમ કંપની Directiની શરૂઆત કરી જે બાદ ૨૦૧૬માં તેમની બીજી કંપની મીડિયા નેટ ચાઈનાની કંપની મેતીનોને ૯૦૦ મિલિયન ડોલરમાં વહેચી જે અત્યાર સુધીના ટેક બિઝનેસમાં થયેલા મોટા સોદાઓમાં નો એક છે. ભાવિન અને દીવ્યાંકે ૨૧ વર્ષની જ ઉમરે જ પોતાની બીજી કંપનીની શરૂઆત કરી જે કંપની નીચે અન્ય કેટલીક ફર્મ ચાલે છે.

Directi જે ઓનલાઈન એડવર્ડટાઝીંગ અને ટ્રાન્સઝેકશન કંપની છે. Directi ૯ મીલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે. જે કંપનીની ૩૦૦ મિલિયનથી વધારે છે.બંને ભાઈઓનો ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં સમાવેશ થાય છે. જેમાં તે ૯૪મું સ્થાન ધરાવે છે.

Categories
Entertainment

ગુજરાતની કોયલ એવા ગીતાબેન રબારી અમેરિકામાં છવાઈ ગયા, દેશી લુકમાં એવો ફોટોશૂટ કરાવ્યો કે તમે જોતા રહી જશો, જુઓ તસવીરો

આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં અનેક ગુજરાતી કલાકારો વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ અમેરિકામાં ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ગીતાબેન રબારીની નવી તસવીરો સામે આવી છે, આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારી અમેરિકાના પ્રવાસ પર છે.

હાલમાં જ ગીતાબેનની ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે,

આ ફોટોઝમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ગુજરાતી ચણીયા ચોલીમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો ચણીયા ચોલીમાં મનમોહક પોઝમાં તસવીરો ક્લીક કરાવી છે. ખરેખર ગીતાબેન રબારીની બોલબાલા હવે ચારો તરફ છે.

અમે આપને જણાવીએ કે આખરે ગીતાબેન ક્યાં દેશના પ્રવાસે જઈ રહ્યા છે. આપણે જાણીએ છે કે હાલમાં ગુજરાતમાં નવરાત્રીના કાર્યક્રમ યોજાશે અને આ કારણે અનેક કલાકારો નવરાત્રી પહેલા વિદેશમાં ગુજરાતી ગરબાની રમઝટ બોલાવવા જાય છે. વિદેશમાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.

હાલમાં જ ગીતાબેન રબારી એ આફ્રિકામાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવ્યા બાદ તે હવે યુએસ એ એટલે કે અમેરિકા જઈ રહ્યા છે. આ ખબર તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. સોશિયલ મોડિયામાં તેમણે દિલ્હી એરપોર્ટના ફોટોઝ શેર કર્યા હતા અને હવે ગીતાબેને અમેરિકામાં આયોજિત ગરબા નાઈટ્સનો લુક શેર કર્યો છે,આ તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન ચણીયા ચોલીમાં ખુબ જ સુંદર લાગી રહ્યં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

નવરાત્રીમાં વરસાદ થશે કે નહીં? અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, નોરતામાં વરસાદની કેટલી શક્યતા?? જાણો આગાહી

ગુજરાતમાં એક તરફ સૌ કોઈ નવરાત્રીની રાહ જોઈ રહયા છે. સૌ ખેલૈયાઓ ગરબાના તાલે રમવા માટે આતુર છે, ત્યારે હાલમાં જ અંબાલલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. આ આગાહીના કારણે દરેક ગુજરાતીઓ માટે એક ચિંતા નો વિષય છે. ખરેખર આ આગાહી ના કારણે ખૈલેયાઓ ભારે ચિંતામાં મુકાયા છે.

અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો આ નવરાત્રીમાં પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. તેમજ સૌથી ખાસ વાત એ છે કે, તા. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદ સિસ્ટમ સક્રિય છે.

મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

પાલનપુર ના આ કલાકારે શ્રીફળ માથી એટલી સુંદર વસ્તુઓ બનાવી કે તમે જોતા રહી જશો ! જુવો તસવીરો

લોકો પોતાનું ટેલેન્ટ બતાવવા માટે કંઈ પણ કરતા હોય છે,અને તેવું જ એક ટેલેન્ટ વડગામના જલોત્રા ગામે એક વ્યક્તિએ કરી બતાવ્યું છે તેમને શ્રીફળ માંથી જુદી જુદી પ્રકારની અઢીસો જે પણ વધારે વસ્તુઓ બનાવી છે. જલોત્રા ગામે રહેતા શંકરભાઈ સાત વર્ષ પહેલા કલર કામ કરતા હતા અને તે જ સમયે તેમના હાથમાં એક વખત શ્રીફળ આવી ગયું હતું ત્યારે તે વખતે પણ મેં ઘસીને તેને પેઇન્ટિંગ કર્યું હતું અને તેમાંથી ટી કપ બનાવી દીધો હતો. આમ એક વખત તેમને શ્રીફળ માંથી એક સરસ વસ્તુ બનાવી તેના જ આધારે તેમને જુદી જુદી વસ્તુઓ બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

શંકરભાઈએ બનાવેલી મનમોહક વેરાઈટીને જોવા માટે લોકો ઘણી બધી દૂરથી આવે છે, આમ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામના શંકરભાઈએ શ્રીફળ માંથી જુદી જુદી ઘણી બધી વસ્તુઓ બનાવી છે, અને તેમને આ દરેક વસ્તુઓ કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર પોતાના હાથથી જ બનાવી છે. તેથી તે વસ્તુઓ ખૂબ જ સુંદર લાગે છે. તમે પણ આ ચીજ વસ્તુઓ જોઈને ચોંકી ઉઠશો, તેમને ઘણી બધી વેરાઈટી બનાવી છે અને તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, અને ખરીદી પણ જાય છે. આમ શંકરભાઈ ને આ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે એક દિવસનો સમય લાગે છે જ્યારે ઘણી બધી તો એટલી સુંદર વેરાઈટી હોય છે કે તેને બનાવતા બે થી ત્રણ દિવસ પણ લાગી જતા હોય છે.આમ શંકરભાઈ પોતાના સ્ટોલ તથા આજુબાજુમાં મેળો થતો હોય ત્યાં પોતાની આ દરેક વસ્તુ વેચતા હોય છે.

શંકરભાઈ સાથે વાતચીત કરતા તેમને કહ્યું હતું કે હું આ કામ છેલ્લા સાત વર્ષથી કરું છું, અને છેલ્લા સાત વર્ષથી શ્રીફળમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવું છું. આમ મેં અત્યાર સુધી અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારની વેરાઈટી બનાવી છે. જેમાં નારીયેળી, ફૂલદાની, કુલ, કપ અલગ અલગ પ્રકારના બાઉલ, જગ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. અને તેમને જણાવ્યું હતું કે તે આ વસ્તુઓ કોઈ પણ ટેકનોલોજી ના ઉપયોગ વગર જ બનાવે છે અને તેમને તેવું પણ કહ્યું હતું કે એક વસ્તુ બનાવવા માટે બે થી ત્રણ દિવસ પણ લાગી જાય છે. મારી અમુક વસ્તુઓ 400 થી 500 રૂપિયામાં વેચાય છે જ્યારે કપ જેવી વસ્તુઓ હું માત્ર 100 રૂપિયામાં જ વેચું છું એવું તેમણે જણાવ્યું હતું.

શંકરભાઈએ કહ્યું હતું કે પહેલા તો હું કલર કામ કરતો હતો પરંતુ એક દિવસ જ્યારે મારા હાથમાં શ્રીફળ આવ્યું ત્યારે તેને ઘસ્યું ત્યારે તે ચમકતું થયું, અને તેને વચ્ચેથી કાપીને મેં બાઉલ બનાવ્યો, અને તેમાંથી એક કપ બનાવ્યો હતો. આમ કબ બનાવ્યા પછી મને વિચાર આવ્યો કે હું તેમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવી શકો છો અને આમ મને તેનાથી જ અલગ અલગ વિચારો આવતા ગયા અને હું તેમાંથી અલગ અલગ વસ્તુઓને બનાવતો ગયો આમ મારું મોટા ભાગનું વેચાણ મેળામાં થતું હોય છે જ્યારે અમુક લોકો તો સુરત બાજુથી પણ મારી આ વસ્તુઓ લેવા માટે આવતા હોય છે. લોકો હશે હશે મારી દરેક વેરાઈટીને જોતા હોય છે અને તેને ખરીદીને લઈ જતા હોય છે.

Categories
Gujarat

ક્રિકેટ રસિયા અને ખેલૈયાઓ માટે દુઃખદ સમાચાર, અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી કરી , કહ્યું કે નવરાત્રીમાં વરસાદ…

ચોમસાની વિદાયની વેળા નજીક આવી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. આ સમયે સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ચિત્રા નક્ષત્ર તેમજ સ્વાતી નક્ષત્ર અને વિશાખા સૂર્ય નક્ષત્રમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહેશે. અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડનું બનવાની શક્યતા રહેશે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનાના અંતે ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે.  પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે. અને ગરમી વધવાની શરૂઆત થશે.

સૌથી ખાસ વાત અને દુઃખદ વાત એ છે કે આગામી નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ  દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.  ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટો વરસાદ પણ પડી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.