India

રામાયણ માં પ્રભુ રામ નું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ ની પુત્રી નું સુંદરતા છે કંઈક વિશેષ. પરંતુ આજે તે, જુઓ ફોટા.

Spread the love

આપણા ભારતમાં મુખ્ય બે પૌરાણિક અને ધાર્મિક સીરીયલ ખૂબ જ પ્રસિદ્ધ છે. તે છે એક રામાયણ અને એક મહાભારત. આ સીરીયલ લોકો ને ખૂબ જ પ્રિય માને છે. અને આ સીરીયલ જ્યારે શરૂ થઈ ત્યારે તેને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. રામાનંદ સાગરની રામાયણને ખૂબ જ લોકો લોકપ્રિયતા આપતા જોવા મળે છે. અને તેના દરેક પાત્રને પણ ખૂબ જ લોકો પસંદ કરતા આવ્યા છે.

રામાયણમાં ભગવાન રામ નું પાત્ર ભજવનાર એવા અભિનેતા અરુણ ગોવિલ આજે પણ દરેક ભારતીય લોકોના દિલોમાં રાજ કરે છે. રામનું પાત્ર ભજવનાર આ અભિનેતા પોતાના પર્સનલ જીવનને લઈને પણ ખાસ ચર્ચામાં હોય છે. અભિનેતા અરુણ ગોવિલ ની વાત કરવામાં આવે તો તેને રામાયણમાં રામનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું. આજે અમે તમને તેની પર્સનલ જીવન વિશે જણાવિશુ.

અભિનેતા અરુણ ગોવીલે અભિનેત્રી શ્રી લેખા સાથે લગ્ન કર્યા હતા. બંનેને લગ્ન બાદ બે બાળકો છે. જેમાં પુત્રીનું નામ સોનિકા ગોવિલ અને પુત્ર નું નામ અમલ ગોવિલ છે. તેની પુત્રી ની વાત કરવામાં આવે તો સોનિકા ગોવિલ ની સુંદરતા એવી છે કે તે બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર મારે છે. પરંતુ આટલા મોટા અભિનેતા ની પુત્રી હોવા છતાં સોનીકા સોશિયલ મીડિયા અને લાઇમ લાઇટ થી થોડી દૂર રહે છે.

તેને પોતાનું instagram એકાઉન્ટ પણ ખાનગી રાખેલું છે. સોનિકાની વાત કરવામાં આવે તો તેને માર્કેટિંગ કોમ્યુનિકેશન માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સોનિકા ને એક્ટિંગ ની દુનિયા થી બહુ ઓછો લગાવ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બહુ ઓછી જોવા મળે છે. પરંતુ પોતાની બધી પ્રવૃત્તિઓ પોતાના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરતી જોવા મળે છે.

સોનિકાએ અભ્યાસ પૂરો કર્યા બાદ તે છેલ્લા પાંચ થી છ વર્ષથી એક બહુ રાષ્ટ્રીય કંપનીમાં એક સારા પદ પર નોકરી કરે છે. ખાસ વાત તો એ છે કે રામાયણમાં પોતાના પિતાએ ભગવાન રામનું પાત્ર ભજવ્યું અને તે મોટા આજે સેલિબ્રિટી કહેવાય છે. પરંતુ તેની પુત્રી આજે પણ આ લાઇમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. સુનિતાના અનેક ફોટા તેને સોશિયલ મીડિયા પર શેર કરેલા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *