Categories
Gujarat Religious

ગુજરાતમાં આવેલા આ હનુંમાજી મંદિરને બીજું સાળંગપુર માનવામાં આવે છે જાણો મંદિર વિશેકે જ્યાં હનુંમાજી સક્ષાત બિરાજે છે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ ધરતી પરમાત્મા ચલાવે છે આપણે સૌ આ દિવ્ય શક્તિને અલગ અલગ રૂપે પૂજીએ છીએ આપણે અહી ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર દેવ એટલેકે હનુંમાજી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે લોકો વાયકા અનુસાર હનુમાનજી અજર અમર દેવ છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુંમાજી ભક્તો ની એક પુકાર પર તેમની મદદે આવે છે. તેવામાં જયારે હવે હનુમાન જયંતી નજીક છે તેવામાં આપણે અહી એક એવા મંદિર વિશે વાત કરવાની છે જ્યાં હનુમાનજી સાક્ષાત બિરાજે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજે કરોડો ભક્તો માટે હનુમાનજી ની આસ્થાનું કેન્દ્ર સાળંગપુર બની ચુક્યું છે કે જ્યાં ભક્તો પ્રભુ દરબાર માં દર્શન અર્થે જાય છે. તેવામાં આપણે અહી ગુજરાતના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે મંદિર ને બીજા સાળંગપુર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો આપણે સૌ આ મંદિરની મુલાકાતે જઈએ.

આપણે અહી ગુજરાતના નવસારીમાં આવેલા મંદિર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે અહી આશરે ૪૦૦ વર્ષ જુનું એક હનુંમાજી મંદિર છે જેને વિરવાડી હનુંમાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે જેના પર લોકોનો અતુટ વિશ્વાસ છે. જણાવી દઈએ કે આ મંદિર ને બીજું સાળંગપુર માનવામાં આવે છે. અહી ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે તથા મંદિર માં ભગવાન સ્વયંભુ છે. આ મંદિરને લઈને લોકોમાં ઘણી આસ્થા છે.

ગામના વૃદ્ધ હોઈ યુવાન દરેક વ્યક્તિ હનુંમાજી ના શરણે સીસ નમાવે છે. કહેવાય છે કે આ મંદિર માં શાચા માંથી ભક્તિ કરનાર ની ભગવાન દરેક મનોકામના પૂરી કરે છે ગામમાં કોઈ પણ શુભ પ્રસંગ પહેલા હનુંમાજી ના આશીર્વાદ લેવામાં આવે છે. અહી દર્શન કરનાર ની દરેક મનોકામના પૂરી થાય છે અને ભક્તોને માનશીક શાંતિ પ્રાપ્ત થાય છે.

Categories
India Religious

આ ગામની અનોખી મિશાલ 70 વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ દૂરકરવામા આવી કારણ જાણી તમે પણ…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત એક વિકાસાશિલ દેશ છે. જેમા ભારત દિવસે ને દિવસે પોતાના પાયાની અને મૂળભૂત વસ્તુઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં સુધાર કરી રહ્યો છે જેને અંતર્ગત અનેક જગ્યાએ માળખાકીય ફેરફાર્ જોવા મળે છે. તેવામાં ઘણી વખત આવા કર્યો કરતા સમયે અમુક મુશ્કેલીઓ પણ આવે છે. જેને લોકોના સહકાર અને સમજણ થી દૂર કરવામાં આવી છે.

હાલમાં આવોજ એક અનોખો બનાવ સામે આવ્યો છે કે જ્યાં વિકાસ કાર્ય માટે ગામના લોકોએ અનોખી મિસાલ પેસ કરી છે અને ધાર્મિક આસ્થા ને વિકાસ કાર્ય આડે નાં આવવા દેતા વિકાસ કાર્ય માં મદદ કરી છે આ વાત રોહી ગામની છે. જણાવી દઈએ કે અહીં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનૂ નિર્માણ કાર્ય શરૂ છે જણાવી દઈએ કે અહીં પહેલાં ચરણમાં 1334 હેક્ટર જમીન પર એરપોર્ટ બનશે.

આ એરપોર્ટ બનાવવામાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનિ ખર્ચ થશે. જણાવી દઈએ કે આ એરપોર્ટ ને બનાવવા માટે 6 ગામના કુલ 5926 ખેડૂતોની જમીન સમ્પાદીત કરવામાં આવી છે. જેમાં રેન્હેરા, રોહી અને પારોહી, બનવારીવાસ ઉપરાંત કિશોરપુર, દયાનતપુર જેવા ગામ નો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે જ્યારે રોહિ ગામમાં એરપોર્ટ નું કામ ચાલતું હતું ત્યારે કર્મચારીઓ સામે એક પ્રશ્ન ઊભો થયો કે એરપોર્ટ ના રસ્તામાં જે લગભગ 70 વર્ષ જૂની અને 20 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી તે મૂર્તિ હતી. જેના કારણે ગામના લોકોને વાત કરતા તેમણે વિકાસ કાર્યમાં સહયોગ આપ્યો.

અને ક્રેન્નિ મદદથી વિધિ વિધાન મુજબ આ મૂર્તિ ને બનવારીવાસ ગામના ખેતરમાં રાખી દીધી છે. જ્યાં ગ્રામીણોએ વિધિ વિધાનથી મૂર્તિ સ્થાપના કરી છે. જણાવી દઈએ કે વર્ષ 2024 સુધી જેવર એરપોર્ટથી પહેલી ફ્લાઇટની ઉડાન સેવા શરૂ થઈ જશે.

જો વાત આ એરપોર્ટ અંગે કરીએ તો અહીં લોકોને ન્યૂયોર્ક નાં એરપોર્ટ જેવું લાગશે. આ એરપોર્ટ માં પ્રથમ 1.2 કરોડ યાત્રીઓની ક્ષમતા ધારાવશે જે બાદ તેની 7 કરોડની ક્ષમતાથી લેસ કરવામાં આવશે. આ ઉપરાંત સારી કનેક્ટિવિટીથી મનોરંજનના સાધનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat Religious

ગુજરાતના આ મંદિરમાં સાક્ષાત બિરાજે છે હનુમાનજી! આ હનુમાન જયંતીએ થશે આવો ખાસ અને ભવ્ય અભિષેક કે જેના માટે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર ચલાવે છે આપણે સૌ આ અદ્રશ્ય તાકાત ને ભગવાન કહીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન મનુષ્ય અને અન્ય પ્રાણીઓ ની સંભાળ રાખે છે. તેવામાં વાત જો આપણે માનવ જાત વિશે કરીએ તો આપણે સૌ ભગવાનની દિવ્ય તાકાત ને અલગ અલગ રૂપ માં પૂજીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ને કરેલ સાચા મનથી પ્રાર્થના સદેવ પૂરી થાય છે અને ભગવાન પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.

આપણે અહી આવાજ દેવ કે જે સદેવ પોતાના ભક્તોની વાત સાંભળે છે તેવા હનુમાનજી વિશે વાત કરવાની છે. કહેવાય છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે છે તેઓ અજર અમર દેવ છે. ભક્તોની ભક્તિથી પ્રશ્ન થઈને ભગવાન અચૂક ભક્તની સંભાળ લે છે. તેવામાં લોકો ને પણ હનુમાનજી પર અતુટ શ્રધા છે. હનુમાનજી ની કૃપાથી જીવનમાં અનેક દુઃખ અને તકલીફો દુર થાય છે માટે લોકો અવાર નવાર ભગવાનના ધામમાં તેમના આશીર્વાદ લેવા જાય છે.

આપણે અહી આવાજ એક ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે કે જેના પર ભગવાનને અતુટ શ્રધા છે અને સૌ કોઈ અહી અનેક માનતાઓ પણ માને છે જેને ભગવાન અવસ્ય પૂરી પણ કરે છે આપણે અહી ગુજરાતના ડભોડીયા ગામમાં આવેલા હનુમાનજી ના મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં હનુમાનજી સક્ષાત બિરાજમાન છે અને અહી સ્વયંભૂ રીતે ભગવાન અવતાર પામ્યા છે. લોકો આ હનુમાન દાદા ને ડભોડીયા હનુમાનજી તરીકે ઓળખે છે.

જણાવી દઈએ કે આ મંદિર આશરે ૧૨૦૦ વર્ષ જુનું છે. જણાવી દઈએ અહી ભગવાન સક્ષાત ભક્તો ની માનો કામના સાંભળે છે અને પૂરી કરે છે અહી લોકો અનેક માનતા માની ને પૂરી કરવા માટે આવે છે આપણે સૌ જાણીએ છીએ હનુમાનજી ને તેલ વડે અભિષેક કરવામાં આવે છે તેવામાં આહી પણ આવનાર હનુમાન જયંતી ના દિવસે ખાસ અભિષેક નું આયોજન કરવામાં આવ્યું છે.આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોના ને કારણે અનેક પ્રતિબંધ હતા.

તેવામાં હવે જયારે પ્રતિબંધો હળવા પડ્યા છે ત્યારે મંદિરમાં ફરી એક વખત ભક્તો ની પહેલા જેવી કતાર જોવા મળશે. અનુમાન છે કે આવનાર હનુમાન જયંતી નિમિતે આશરે ૨ લાખ લોકો અહી દર્શને આવી શકે છે જણાવી દઈએ કે આ વખતે મંદિરમાં હનુમાનજી ને ૧૬૦૦ તેલના ડબ્બા વડે અભિષેક કરવામાં આવશે લોકોએ અત્યારથી જ આ અભિષેક ને લઈને પોતાનું નામ નોંધાવી દીધું છે.

Categories
Gujarat Religious

મોગલ માને લઇ ગીતા રબારીએ આપ્યું આવું નિવેદન! પુછવા પર કહ્યું કે હવે મોગલ માં…જાણો ઘટના

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં વ્યક્તિ જે ધારે તે કરી શકે છે વ્યક્તિ માટે કોઈ કાર્ય મુશ્કેલ નથી બસ આ માટે તેને મહેનત કરવાની રહે છે અને પોતાના સપના સાકાર કરવા માટે પ્રયત્ન કરતા રહેવો પડે છે જોકે ફક્ત પ્રયત્ન થીજ સફળ થવાય તેવૂ વિચારવૂ પણ વધુ છે કારણ કે સફળતા ની સાથે સાથે નસીબ અને પ્રભુ આશિર્વાદ પણ જરૂરી છે.

આપણે સૌ ગુજરાતી લોક સંગીત ની તાકાત જાણીએ છિએ હાલમાં ગુજરાતી સંગીત ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશો સુધી પણ પહોંચી ગયું છે લોકોને ગુજરાતી સંગીત અને કલાકાર ઘણા પસંદ આવે છે. આપણે અહીં આવાજ એક લોકપ્રિય ગુજરાતી સંગીતકાર વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના નિવેદન ને લઈને હાલમાં ચર્ચામાં છે.

આપણે અહીં લોકપ્રિય ગાયકા અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા રબારી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે આજના સમયમાં ગીતા રબારી જાણીતું નામ બની ગયા છે કે જેમની લોક ચાહના દેશ વિદેશ માં જોવા મળે છે.

 

હાલના સમય માં ગીતા રબારી સફળતા ના શિખરો પર છે અને એક વૈભવી જીવન જીવે છે જોકે જીવનમાં આ મુકામ સુધી પહોંચવુ તેમના માટે સરળ ના હતું શરૂઆત માં અને મુશ્કેલી નો સામનો કરી અને અનેક પરિશ્રમ તથા નાના નાના શો થી શરૂ કરી આજે સફળતા ના શિખર પર છે.

જોકે ગીતા રબારી પોતાની સફળતા પાછળ સૌથી વધુ માં મોગલ ને આભાર વ્યક્ત કરે છે જણાવી દઈએ કે ગીતા રબારી બાળપણ થીજ માના ભક્ત છે તેમને ગાવા ની શરૂઆત કરી ત્યારે પણ તેઓ અવાર નવાર માતાજી પાસે દર્શન કરવા અને આશિર્વાદ લેવા જાય છે હાલમાં સોશ્યલ મીડિયા પર ગીતા રબારી નો થોડો જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ કાબરાઉ મોગલ ધામમાં ગયા હતા અને મણીધર બાપુ ના પગ પાસે બેસી ગાતા હતા.

Categories
India Religious

જો તમે પણ આ દિવસે ખરીદો છો સોનું તો સાવધાન! થઇ શકે છે નુકશાન! જાણો સોનું ખરીદવા માટે યોગ્ય સમય અને મેળવો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય શાસ્ત્રો અને ખાસ કરીને ભારતીય જ્યોતિષ શાસ્ત્રો લોકોમાં ઘણા ચર્ચામાં રહે છે કારણ કે આવા શાસ્ત્રો માં માનવ જીવન ને લઈને અમુક એવી બાબતો નો ઉલ્લેખ કે અનુમાન કરવામાં આવે છે કેજે એકદમ ચોક્કસ હોઈ છે અને સાચા પણ હોઈ છે માટે લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા જ્યોતિષ શાસ્ત્રો નો ઉપયોગ કરે છે અને તેની મદદથી જ આગળ ના કામ કરે છે.

આપણે અહી આજ વિષય માં એક એહેવાલ લાવ્યા છીએ કે જ્યાં સોના અને ચાંદી ઉપરાંત લોખંડ ને લઈને માહિતી મેળવશું કે ક્યાં દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. હવે સૌ પ્રથમ જો વાત સોના અને ચાંદી જેવી કિમતી ધાતુ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સોનું અને ચાંદી ઘણા જ મુલ્યવાન છે હાલમાં આ બંને ધાતુ અમીરીની પ્રતિક બની ગાય છે.

લોકો લગ્ન પ્રસંગે અને ખાસ સમયે એક બીજા ને આ કિમતીધાતુઓ આપતા પણ હોઈ છે તેવામાં સૌ કોઈ સોના અને ચાંદી ની વસ્તુઓ ખરીદવા અને તેમાં પૈસા રોકવા માટે ઈચ્છતા હોઈ છે કારણ કે આપણે સૌ તેના મુલ્ય થી વાકેફ છીએ આ ઉપરાંત આપણા દેશમાં સોનું અને ચાંદની ને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી સાથે પણ જોડવામાં આવે છે.

જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક ધાતુને કોઈને કોઈ ગ્રહનો કારક માનવામાં આવે છે કે જેને વ્યક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૌ પ્રથમ જો વાત સોના અંગે કરીએ તો તેને સૂર્યનો કારક માનવામાં આવે છે, જયારે વાત લોખંડ અંગે કરીએ તો તેને શનિદેવના કારક માનવામાં આવે છે માટે જ આ ધાતુઓને ગ્રહ અને બુદ્ધિમાન અનુસાર ખરીદવા ફાયદાકારક છે.

જો વાત સોના અને ચાંદી અંગે કરીએ તો સોનું ખરીદવા માટે વર્ષમાં સામાન્ય રીતે બે દિવસ ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે પૈકી એક ધનતેરસ અને બીજો દિવસ અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર આ દિવસોમાં સોનું ખરીદવા પર દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરમાં લાવેલી વસ્તુ શુભ સાબિત થાય છે આ ઉપરાંત જો વાત અન્ય દિવસો અંગે કરીએ તો અઠવાડિયા ના અલગ અલાગ દિવસો પૈકી રવિવાર અને ગુરુવાર ના રોજ સોનાની ખરીદી કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.

રવિવાર અને ગુરુવાર ના દિવસે સોનું ખરીદવાથી ભગવાન સૂર્ય અને માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. જેથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. હવે જો વાત કરીએ કે કયા દિવસે સોનું ન ખરીદવું તે અંગે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સોનું ન ખરીદવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સોનું સૂર્યનો કારક છે જયારે શનિવાર શનિદેવનો દિવસ છે. જેથી કહેવાય છે કે સૂર્ય અને શનિ વચ્ચે ઘણી દુશ્મનાવટ હોય છે, તેવામાં શનિવારે સોનું ખરીદવાથી શનિનો પ્રકોપ થાય છે અને વ્યક્તિને નુકસાન થાય છે.

હવે જો વાત લોખંડ અંગે કરીએ તો તેને શનિદેવનો કારક માનાય છે જેના કારણે લોખંડ ની ખરીદી શનિવારે ન કરવા જણાવવામાં આવે છે એવું કહેવાય છે કે શનિવારે લોખંડ ખરીદવા પર શનિદેવ ક્રોધિત થાય છે. માટે આ દિવસે લોખંડ ખરીદવું નહિ પરંતુ લોખંડની વસ્તુનું દાન કરવું કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે કરેલ લોખંડ નું દાન શુભ છે. જેના કારણે વ્યવસાયમાં ફાયદો થાય છે અને વાહન અકસ્માતોથી રક્ષણ મળે છે.

આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લોખંડ શનિદેવનો કારક હોવાથી આ દિવસે લોખંડ ખરીદ્યા પછી તેને ક્યાંક બીજે રાખો અને બીજા દિવસે ઘરે લાવો તો લોખંડ કોઈ નુકસાન કરતુ નથી. જો કોઈ કારણસર તમે શનિવારે લોખંડ ખરીદ્યું હોય તો તેને ઘરે લાવતા પહેલા વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. જ્યારે લોખંડ ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના જ્યોતિષીઓ શનિવાર સિવાયનો કોઈપણ દિવસ લોખંડ ખરીદવા માટે યોગ્ય ગણે છે.

Categories
India Religious

ભારતનું એક એવું મંદિર કે જ્યાં ઘડો જાતે ભાગી જાય છે. મંદિરમાં આવેલા છે સક્ષાત માતાજી જાણો મંદિરના રહસ્ય વિશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ ભારત દેશ સદીઓથી ભગવાન અને સાધુ સંતો નો દેશ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અનેક સ્થળો પર ભગવાન સક્ષાત અવતાર પામ્યા અને લોકોને મદદ કરી છે આજે પણ ભારત માં અનેક ચમત્કારિક મંદિર છે કેજે આ બાબત ની સાક્ષી પુરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અનેક મંદિરો આવેલા છે જે પૈકી અનેક પ્રાચીનો આજે પણ પોતાની અંદર ઘણા રહસ્ય સંતાડીને બેઠા છે જેને સમજવું આજના સમય માં શક્ય નથી. આપણે અહી આવાજ એક ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે.

આપણે અહી જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે તે હાટકેશ્વરી મંદિર છે જો વાત આ મંદિર અંગે કરીએ તોતે હાટકેશ્વરી માતાજીનું છે આ મંદિર શિમલાથી ૧૧૦ કિમી દુર રૈનાલા અને પબ્બર નદીના સંગમ સ્થાને સોનપુર ટેકરીઓ પર સમુદ્ર સપાટીથી આશરે ૧૩૭૦ મીટર ઉપર આવેલ છે. લોક વાયકા અનુસાર આ મંદિર આશરે ૮૦૦ વર્ષ જુનું છે. આ મંદિર માં સક્ષાત માતાજી બિરાજે છે તેવું લોકોનું કહેવું છે અહી શ્રધા અને ભક્તિથી માથું નમાવવા પર ભક્તો ના તમામ દુઃખ દર્દ દુર થાય છે અને માતાજી ના અશ્રીવાદ પ્રાપ્ત થાય છે.

જો કે આ મંદિરને લઈને અનેક માન્યતાઓ પણ છે જેના વિશે આપણે અહી વાત કરવાની છે.સૌ પ્રથમા જો વાત હાટકેશ્વરી મંદિર વિશે કરીએ તો સૌ પ્રથમ મંદિર શિખર આકારમાં નાગર શૈલી માં બનાવવા માં આવ્યું હતું જેને સમારકામ બાદ પહરી શૈલી નું રૂમ આપવામાં આવ્યું હતું અહી હાટકેશ્વરી મંદિર ની દક્ષિણ અને પશ્ચિમ માં ચાર નાના શિખરો છે કેજે મુખ્ય મંદિરના જ ભાગ છે. અહી મુખ્ય મંદિરમાં માં હાટકેશ્વરી એટલે કે મહિષાસુર મર્દનીની વિશાળ પ્રતિમા છે જે મૂર્તિ કઈ ધાતુ માંથી બની છે તેના વિશે આજ સુધી માહિતી મળી નથી.

અહી હાટકેશ્વરી મંદિર નો એક ઘડો ઘણો ચર્ચામાં રહે છે. મંદિર ની બહાર એક તાંબાના ઘડા સાથે લોખંડ ની ચેન બાંધવામાં આવી છે એવું કહેવાય છે કે જયારે પણ પબ્બર નદી પૂરથી પ્રભાવિત થાય ત્યારે આ ઘડો સીટી વગાડવા પ્રયત્ન કરે છે જો કે અગાઉ તેને મંદિરના અન્ય સ્થળે બાંધ્યો હતો પરંતુ તે ઘડો ચેરું નદીના વેગથી ભગતો હતો અને ગામમાં અનેક જગ્યાએ જોવા મળ્યો હતો.

મંદિર ને લઈને એવી પણ માહિતી છે કે ગામમાં રહેતી બે બ્રામણ કન્યા પોતાની સુખ દુખની વાત કરતી હતી તે પૈકી એક મહિલા આ ગામના ટેકરીઓ પર માતાજીનું ધ્યાન કરતી હતી અને અચાનક જ તે અંતર ધ્યાન થઇ જે બાદ તેજ સ્થળેથી માતાજીની મૂર્તિ નીકળી માટે લોકો તે યુવતીને માતાજીનું સ્વરૂપ માને છે. અહી લોકો ની અનેક મનોકામના પુરિ થઇ છે અને દુર દુર થી લોકો મંદિર દર્શને આવે છે.

Categories
Gujarat India Religious

આસ્થાનું કેન્દ્ર ખોડીયાર મંદિર! રાજપરા ખોડીયાર મંદિર વિશે આ ખાસ વાત કોઈ નહિ જાણતું હોઈ! અહી સક્ષાત માતાજીના..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અને આપણી ધરા ભગવાન અને સાધુ સંતો ની ધરા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અનેક જગ્યાએ ભગવાના માનવ સ્વરૂપે જન્મયા છે અને લોકોના દુઃખ દુર કરવાના કામ કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં આજના કળયુગમાં પણ દેવી દેવતાઓ ના અનેક મંદિર છે કેજે આ બાબત ની સાક્ષી પૂરી કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત મંદિરો નો દેશ છે અહી અનેક મંદિરો આવેલા છે કેજે દેશ વિદેશમાં વસતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે અહી મંદિરમાં ભક્તો ભાવથી અને શ્ર્ધાથી દૈવીય શક્તિ ના ચરણ માં શીશ નમાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા કળયુગમાં પણ ભગવાનના પરચા જોવા મળે છે આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જે લોકોમાટે આસ્થાનું કેન્દ્ર છે અને મંદિર ના અનેક પરચા પણ છે આપણે અહી ખોડીયાર માતાજી ના મંદિર વિશે વાત કરવાની છે કેજે ભાવનગર ના રાજાપરા માં આવેલ છે.

આપણે અહી જાણશું કે કઈ રીતે માતાજીએ તેમના ભાઈનો જીવ બચાવ્યો હતો. જણાવી દઈએ કે માતાજી ચારણ હતા ખોડીયાર માતાજી નું સાચું નામ જાનબાઈ છે. તેમના પિતાનું નામ મામડીયા જયારે માતા નું નામ દેવળબા હતું આપણે સૌ જાણીએ છીએ કે ખોડીયાર માતાજી સાત બહેન અને એક ભાઈ હતા તેમના ભાઈ નું નામ મેરખીયા હતું. એક વખત માતાજીના ભાઈને સાપ કરડ્યો હતો જેના કારણે પરિવાર ચિંતામાં હતો.

ત્યારે કોઈએ ખોડીયાર માં ને કહ્યું કે પાતાળ લોકમાં જે રાજા છે તેમની પાસે અમૃત છે માટે તે અમૃત સુરજ ઉગે તે પહેલા તેમના ભાઈને મળશે તો ભાઈ મેરખીયા નો જીવ બચી જશે. જે બાદ માતાજી પાતાળ લોક જઈને ભાઈના જીવને બચાવવા માટે અમૃત લેવા માટે ગયા તેવામાં પરત ફરતી વેળાએ માં ને ઠેસ લાગી જે બાદ ચાલી ના શકતા માતાજીએ મગરની સવારી લીધી અને આજે પણ મગર માતાજીની સવારી માનવામાં આવે છે. આ સમયે માતાજી અમૃત લઈને આવ્યા ત્યારે તેઓ ખોડાતા ખોડાતા ચાલતા હતા જે બાદ જાનબાઈ માતાજીનું નામ ખોડીયાર માં પડ્યું.

Categories
Gujarat Religious

સંતાન પ્રાપ્તિ માટે દંપતિએ કરી માં મોગલને માનતા! બાળકના જન્મ બાદ આ વસ્તુ માતાના ચરણે અર્પણ કરી પરંતુ બાપુએ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ આખી પૃથ્વી ભગવાન ચલાવે છે સમગ્ર પૃથ્વી નું નિયંત્રણ અદ્રશ્ય તાકાત ના હાથ માં છે જેની સામે સૌ શ્રદ્ધાથી જુકે છે આપણે આ અદ્ર્શ્ય અને દેવી તાકાત ને ભગવાન તરીકે ઓળખીએ છિએ. આપણે સૌ જાણીએ છિએ કે લોકો આ દૈવીય તાકાત ને અલગ અલગ રૂપે પૂજે છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના હજારો પર્ચા જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માં મોગલ દયાળુ છે માં પોતાના ભક્તો ની સદાય મદદ કરે છે કોઈ પણ મુશ્કેલી માં જો વ્યક્તિ માં ને સાચા મનથી યાદ કરે તો માં અવસ્ય ભક્તો ની ચિંતા અને દર્દ દૂર કરે છે આપણે અવાર નવાર માં મોગલ પર્ચા જોયા છે કે જ્યાં માતાજીએ ભક્તો ની પ્રાર્થના સાંભળી છે અને તેમની ઇચ્છા પૂરી કરી છે.

તેવામાં ફરી એક વખત માતા નો આવોજ ચમત્કાર સામે આવ્યો છે કે જ્યાં એક દંપતિ ને માના આશિર્વાદ થી સંતાન પ્રાપ્તિ થઈ છે. જો વાત આ દંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે લગ્નના ઘણા વર્ષો બાદ પણ દંપતિ ને અનેક પ્રયાસ બાદ પણ સંતાન પ્રાપ્તિ ના થતાં.

દંપતિ માં મોગલ ના શરણમા ગયા અને માનતા કરી જે બાદ દંપતિ ને બાળક ની પ્રાપતી થતાં પરિવાર કાબરાઉ મોગલ ધામ પહોંચ્યા જ્યાં બાળક ને મણીધર બાપુને સંતાન આપ્યું અને આશિર્વાદ લીધા જે બાદ માનતા પૂરી કરવા ચાંદી નું છત્ર અર્પણ કર્યું. જે બાદ છત્ર લઈને મણીધર બાપુએ કહ્યું કે આ છત્ર માતાએ સ્વીકારી લીધું છે હવે છત્ર ઘરે લઈને તમારાં કુળદેવી ને ચડાવો માં મોગલ ખુશ થશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India Religious

શું તમે જીગ્નેશ દાદાના જીવન સાથે જોડાયેલ આ વાત જાણો છો? ગુજરાતના આ ગામ સાથે તેમનો ખાસ સંબંધ ઘણી નાની ઉમરેજ તેમણે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ ધરા પ્રભુ અને સંતો ની ભૂમિ છે અહી ભગવાન પણ સાક્ષાત મનુષ્ય રૂપમાં જન્મયા છે અહી અનેક સાધુ સંતોએ લોકોને જીવનની સાચી રાહ બતાવવાનું કામ કર્યું છે. આજે પણ અનેક સંતો લોકોને પોતાના જ્ઞાન ની મદદથી સાચા માર્ગ તરફ લઇ જવામાં મદદ કરે છે આપણે અહી આવાજ એક પ્રખ્યાત સંત અને કથાકાર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની અમૃત વાણીથી અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે.

આપણે અહી લોક પ્રિય કથાકાર જીગ્નેશ દાદા વિશે વાત કરવાની છે મિત્રો લોકો માં સામાન્ય રીતે એવી ધારણા રહેલી છે કે વૃદ્ધ વ્યક્તિઓ જ કથા અને ભજન સંભાળે છે પરંતુ આ એકદમ ખોટું છે જીગ્નેશ દાદાએ યુવાનો ને પણ કથા સંભાળતા અને ભજનો ગાતા તથા પ્રભુ ભક્તિ કરતા કર્યા છે. “ તાળી પાડોતો મારા રામની “, “ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ “, “ બધી માયા મૂડી મેલી “ જેવા અનેક ભજનો જીગ્નેશ દાદાએ ગયા છે કેજે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ઘણા પસંદ આવ્યા છે.

આજનો યુવાન પણ જીગ્નેશ દાદા ની કથા ની રાહ જોતો હોઈ છે તો ચાલો આપણે અહી જીગ્નેશ દાદા અંગે જાણીએ. જણાવી દઈએ કે જીગ્નેશ દાદા ની કથાઓ ના શ્રોતા દેશ અને વિદેશમાં છે લોકો ભક્તિ ભાવથી તેમની કથા સાંભળે છે. જીગ્નેશ દાદા ની કથા સમયે લોકોની ઘણી ભીડ જોવા મળે છે જેમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા હોઈ છે. જીગ્નેશ દાદા પોતાના જ્ઞાન અને ધાર્મિક પ્રવચન ને કારણે અનેક લોકોનું જીવન બદલી નાખ્યું છે અને લોકોના દિલમાં ખાસ સ્થાન અને સન્માન મેળવ્યું છે.

જણાવી દઈએ કે જીગ્નેશ દાદા નો જન્મ ગુજરાત ના અમરેલી જીલ્લાના કરિયા ચડ ગામમાં ૨૫ માર્ચ ૧૯૮૬ ના રોજ થયો હતો તેમની માતાનું નામ જયા બહેન જયારે પિતાનું નામ શંકર ભાઈ છે જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે. જો વાત જીગ્નેશ દાદા ના પરિવાર અંગે કરીએ તો તેઓ ઘણી સામાન્ય પરિસ્થિતિ માંથી આવે છે. જો વાત જીગ્નેશ દાદા અ અભ્યાસ અંગે કરીએ તો તેમણે સ્કૂલી અભ્યાસ રાજુલા પાસેની જાફરાબાદથી મેળવી છે ઘણા ઓછા લોકો જાણતા હશે છે જીગ્નેશ દાદાએ એરોનોટિકલ એન્જીનીયર નો અભ્યાસ કર્યો છે.

આ ઉપરાંત જીગ્નેશ દાદાએ દ્વારકા મમા સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો છે. શરૂઆત માં તેમણે એક સંસ્થા માં સંસ્કૃતના શિક્ષક પણ હતા. જોકે જીગ્નેશ દાદા ને બાળપણ થી જ ભજનો ગાવાનો શોખ હતો તેમણે માત્ર ૧૬ વર્ષની ઉમરે પહેલી કથા પોતાના ગામમાં કહી હતી હાલમાં તેમણે ૧૫૦ પણ વધુ કથાઓ કરી છે. જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ દાદા સુરતમાં સરથાણા જકાતનાકા વરાછા પાસે રહે છે. આમ યુવાનો હોઈ કે વૃદ્ધ દેશ હોઈ કે વિદેશ દરેક જગ્યાએ જીગ્નેશ દાદાને લોકો ઘણા જ ભક્તિ ભાવથી સાંભળે છે.

Categories
Gujarat India Religious

મોગલ માં ને ખુશ કરવા બાપુએ આપ્યો ઉપાય ઉપવાસને બદલે માત્ર આટલું કરવાથી માતા પ્રસન્ન થાય છે..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર દુનિયા ને એક દૈવીય તાકાત ચલાવે છે કે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છિએ કે લોકો અલગ અલગ રૂપમાં ભગવાનને પૂજે છે આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ ખુશ હોઈ કે દુઃખી સૌથી પહેલા ભગવાનના જ શરણ માં જાય છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના પરચા અવાર નવાર જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માં નો હાથ કાયમ ભક્તો ના શિરે રહે છે ભક્તો ના દુઃખ હરવા માટે અને મુસિબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતા ને અરજ કરે છે અને માની માનતા રાખે છે.

આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરવાની છે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથ દર્શી બન્યા છે. અહીં માતા ના ભક્તો દેશ વિદેશ થી દર્શને આવે છે અને માનતા પૂરી કરે છે. જણાવી દઈએ કે અહીં મંદિર માં વર્ષોથી પૈસા નું દાન લેવામાં આવતું નથી ફક્ત અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. જાણાવિ દઈએ કે અહીં ભક્તો ને વીના મુલ્ય ભોજન કરાવવામાં આવે છે.

મોટી સંખ્યા માં ભક્તો આવવા છતા અહીં ભોજન ની કમી નથી થતી જે માના આશિર્વાદ છે જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે મણીધર બાપુ એ સંબોધન આપી માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્ય.

બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વાર રેવાની જરૂર નથી માટે ગરિબ ને કપડાં કે ભોજન જમાડ વાથી મા પ્રશન થાય છે મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ મળે છે આમ અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે.