Categories
Gujarat

,નવા વર્ષમાં બાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી! જાણો આવનાર વર્ષમાં શું સંકટ હશે અને ઠંડીનું જોર કેવું રહેશે….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દિવાળીનો માહોલ વચ્ચે અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. ચોમાસુ એ વિદાય લઈ લીધી છે, ત્યારે હવે સૌ કોઈ શિયાળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હાલમાં જ શિયાળાની શરૂઆત અને ગરમીને કારણે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. આ જ કારણે મોટાભાગના લોકો શરદી અને કફની બીમારી જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ થશે. તારીખ 8-12 નવેમ્બર સુધી દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળશે.

તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની સંભાવના રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે છે અને ઝરમર વરસાદ પડવાની સંભાવના રહેશે.

સૌથી ખાસ વાત એ છે કે, આગામી ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની સંભાવના રહેશે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બરના અંત સુધી એક પછી એક સિસ્ટમ સક્રિય રહેશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવતા રહેશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ચોમાસા બાદ હવે શિયાળા વિશે અંબાલાલ પટેલે કરી દીધી આગાહી!! ક્યારથી ગુજરાતમાં બેઠશે શિયાળો?? જાણો શું આગાહી કરી

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાલાલ પટેલની આગાહી ની ચર્ચાઓ થઈ રહી છે, આપને જાણીએ છે કે હાલમાં જ અંબાલાલ પટેલે શિયાળાના આગમનને આગાહી કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે સૌ કોઈ હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે.

વાત જાણે એમ છે કે,  આગામી સમયમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.

આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે.

ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ મહીના મા હીમ વર્ષા અને વાવાઝોડુ…. જાણો વિગતે

હાલમાં એક તરફ સૌ ગુજરાતીઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાથે સૌના મનમાં એ પણ ચિંતા છે કે નવરાત્રીમાં વરસાદ ન હોય. આપણે જાણીએ છે કે, હાલમાં વરસાદે વિદાયની વેળા પકડી છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પરંતુ 7 ઓક્ટોબરથી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

મધ્યમ કે હળવા વરસાદથી પણ વધારે મોટી અને ખતરનાક ભારે આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હીમ વર્ષા અને વાવાઝોડુ થશે. ચાલો ત્યારે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ક્યાં મહિનામાં આફત આવશે

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 26ઓક્ટોબરથી રાજ્યમાં ગરમીમાં વધ ઘટ થઈ શકે છે તેમજ અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી હોય શકે છે.સૌથીચોંકાવનારી વાત એ છે કે, નવરાત્રી પહેલા એટલે કે તા. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

ચિંતાજનક વાત એ છે કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી નવેમ્બર મહિનામ પણ વાવાઝોડાની શકયતા રહી શકે છે અને તેનાથી પણ વિકટ પરિસ્થિતિ એ છે કે, 19 ડિસેમ્બર બાદ હિમાલયમાં ભારે હિમ વર્ષા થઇ શકે છે. 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

નવરાત્રી પેહલા અંબાલાલ પટેલની મોટી આગાહી!! એક નહીં પણ બે બે વાવાઝોડાનું સંકટ? જાણો તેમની આગાહી

હાલમાં એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આગામી સમયમાં શું સંકટ આવશે. વાત જાણે એમ છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારે સંકટ આવશે. એક તરફ હાલમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, ત્યારે હાલમાં આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

તા. 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે રૂપ લેશે. સૌથી ખાસ વાત એ છે કે, અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. વર્ષ 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે,આ વાવાઝોડું ગુજરાતમાં સંકટ અને ચિંતાજનક પરિસ્થિતિ લાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અંબાલાલ પટેલથી પણ ભારે આગાહી કરી પરેશ ગોસ્વામી એ, કહ્યું કે આગામી 24 કલાકમાં…. જાણો વિગતે

આપણે જાણીએ છે કે, હાલમાં ચારો તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યારે અને ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે કયારે વરસાદ આવે છે

હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે લો પ્રેશર ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ મુવ કરી રહ્યુ છે. આજે અને આવતીકાલે રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.જેથી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વિરમગામ સહિતના વિસ્તારમાં આવનાર 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. ગીર સોમનાથ, અમરેલી, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.2 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થઇ જશે, 30 સપ્ટેમ્બર પછી મોટા વરસાદની શક્યતા નહિવત છે. 9-10 ઓક્ટોબરે રાજયના તમામ વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઇ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

હજી સપ્ટેમ્બર પૂર્ણ નથી થયો ત્યાં અંબાલાલ પટેલે ઓક્ટોબર માસને લઈને કરી દીધી મોટી આગાહી!! જાણો આગાહી વિશે..

હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનો હજુ પૂરો થયો નથી ત્યાં જ તેમને ભારે મોટી આગાહી કરી, વાત જાણે એમ છે કે ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે.

અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરી છે કે આગામી તા. 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.

ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી કરી દીધી, કહ્યું કે આગામી 3 દિવસમાં અતિ ભારે…

આપણે જાણીએ છે કે, હાલમાં ચારો તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહી કરી છે, તેમણે જણાવ્યું છે કે આગામી 3 દિવસ વરસાદ વરસશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યારે અને ક્યાં વિસ્તારમાં વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સમયમાં અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.

વરસાદ આવવાથી ખેડૂતમાં ખુશીનો માહોલ છવાશે કારણ કે હાલમાં સૌ કોઈ વરસાદની ખાસ આગાહીની રાહ જોઈ રહ્યા છે, હાલમાં તો પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ખરેખર વરસાદ આ વર્ષે ભારે ખેંચાઈ ગયો જેથી પાકને સિંચાઇ ની જરૂર પડે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે કયારે વરસાદ આવે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

મહાન હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલનો છે આ ગામના વતની ! આવી રીતે બન્યા હવામાનશાસ્ત્રી, આવી રીતે કરે આગાહી…જાણો તેમના વિશેની અજાણતી વાતો વિશે

ગુજરાતમાં આંબાલાલ પટેલ નું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ ખુશ થઈ જાય છે, જેની આગાહીમાં સરકાર પણ વિશ્વાસ કરે છે,એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેમને જાણીને નવાઈ લાગશે કે, એક વખત તેમના જીવનમાં એવો સમય આવ્યો હતો જ્યારે, તેઓ આગાહી કરી હતી ભૂકંપની ત્યારે તેમની ધરપકડ કરવામા આવી હતી અને સરકારને દોડતી કરી મૂકી હતી. આ આંબાલાલ પટેલ કંઈ રીતે બન્યા ગુજરાતનાં લોકપ્રિય હવામાનનાં નિષ્ણાત તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

તમનેજણાવીએ કે અંબાલાલ પટેલનું આખું નામ અંબાલાલ દામોદર પટેલ છે. આજે તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમા છે. રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે.સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. તેમનું પરિવાર એક સુખી સંપન્ન અને આર્થિક રીતે સધ્ધર પરિવાર છે.

હવામાન આગાહી બદલ તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ નો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ નામના મેળવી છે. 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં અંબાલાલ પટેલનો જન્મ થયો હતો અને તેમણે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે.

1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવીએ અનેપછી ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

તેમને જ્યોતિષ વિષયમાં ખૂબ જ રસ હતો એટલે તેમને વિચાર આવ્યો કે જો ખેડૂત ને વરસાદ ને લઈને પહેલા ખબર પડે તો તેમને લાભ. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખે છે. ખરેખર ગુજરાતમાં અંબાલાલ પટેલ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે. આજે અનેલ મીડિયા રિપોર્ટ તેમને પોતાના ન્યૂઝ ચેનલ બોલાવે છે અને વરસાદ ને લઈને મહત્વની આગાહી અને જાણકારી અપાવે છે. આ એવા વ્યક્તિ છે જેમને લોકો તેમના નામ અને હવામાન ની આગાહી તરીકે જ ઓળખે છે

Categories
Gujarat

અંબાલાલ પટેલની ફરી એક વખત હચમચાવતી આગાહી ! આ તારીખથી 48 કલાક ગુજરાત માટે ખુબ ભારે રહેશે…ધોધમાર વરસાદ…..

ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે ‘બિપોરજોય’ ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો, વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ ભારે વરસાદ થવા પામ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના માંડવીની અંદર 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ મોટી તબાહી થયા બાદ અંબાલાલ પટેલે આવનાર 48 કલાકને લઈને ગુજરાતના હવામાન માટે ખુબ મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલું જ નહીં સૌરાષ્ટ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આ વેધર શાસ્ત્રીએ કરી હતી,ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 20થી24 તારીખ સુધીઆ દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ 25થી27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના આનેક એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને લંબાવતા તેઓએ જણાવું હતું કે આવનાર 21 જૂન,28 જૂન તથા 1 જુલાઈના રોજ ઉચ્ચ દબાણની અસરને પગલે ગુજરાતવાસીઓને 48 કલાક માટે સાવધાન રેહવું પડશે.

આવનારી 22,23 તથા 24 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી શકવાની સંભાવના હવામાન શાસ્ત્રીએ કરી હતી, એટલું જ નહીં પદેશના અનેક ભાગોમાં 4,5 અને 6 જુલાઈના રોજ વરસાદ પડશે, અંબાલાલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આવનારી 22 જૂનના રોજથી નિયમિત ચોમાસુ બેસી શકે છે.

આ તારીખને ધ્યાનમાં રાખીને જ તમામ ખેડૂતોએ વાવણીની તૈયારી કરવી જોઈએ, આ આ વખતના ચોમાસા વિશે જો વાત કરવામાં આવે તો મધ્યમ ચોમાસુ રહી શકે છે તેવી હવામાંન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. અસહ્ય ગરમી વચ્ચે હવે આવનાર 22 તારીખના રોજ આશાવાદી ચોમાસુ બેઠશે તેવી અંબાલાલ પટેલે વાત જણાવી છે.

Categories
Gujarat

અંબાલાલની આગાહી નોનસ્ટોપ ! હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી, આ દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ થશે..

ગુજરાત રાજ્યની અંદર જ્યારથી બિપોરજોય વાવાઝોડું ગયું છે ત્યારથી રાજ્યના ગરિમાના પારામાં ખુબ વધારો થવા પામ્યો છે, ગુજરાત રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં નો ગરમીનો પારો ટોચ પર ચડી ગયો હતો. એવામાં હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઇ ચુક્યો છે જયારે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે જે ચોમાસા અંગેના મોટા સંકેત આપી રહ્યું છે. એવામાં અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી નાખી છે.

બંગાળની ખાદીતેમ જ અરબસાગરના ભેજને ધ્યાનમાં લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે આપણા રાજ્ય માટે ખુબ મહત્વકાંશી બની શકે છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનાર 28થી30 તારીખમાં ઉત્તર તથા મધ્યમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એવામાં ગુજરાતના અમદાવાદ, મહેસાણા તથા વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના સાધવામાં આવી રહી છે, આ આગાહી અરબસાગર તથા બંગાળની ખાડીના ભેજના લીધે કરવામાં આવી રહી છે.

અંબાલાલે આ આગાહી કરી તો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 દિવસોની અંદર વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી, હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવનારી 25 અને 26 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ડકસિંહન ગુજરાતના નર્મદા,છોટા ઉદેપુર, વડોદરામ રવિવારના રોજ જયારે ભરૂચ તથા વડોદરા જિલ્લામાં સોમવારના રોજ વરસાદ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અમદવાદ સહિતના બીજા અનેક જિલ્લાઓમા રવિવારના રોજ ભારે વરસાદ થવાની શક્યતાઓ સાધવામાં આવી રહી છે.કરવામાં આવેલી આ આગાહી કેટલા અંશે સાચી પડશે અને કેટલી સફળ રહેશે તે અંગે તો આવનારું વાતાવરણ પરથી જાણવા મળી શકશે.તમારું આ આગાહી વિશે શું મંતવ્ય છે તે અંગે જરૂર કમેન્ટમાં જરુર જણાવજો.