Categories
Entertainment

જાહોજલાલી હોય તો અંબાણી પરિવાર જેવી!! મુકેશભાઈ નો નાનો દીકરો પેહરે છે આટલા અધધ રૂપિયાની ઘડિયાર, કિંમત જાણી હોશ ઉડી જશે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિઓમાં અંબાણી પરિવાર મોખરે છે, વાત જાણે એમ છે કે મુકેશ અંબાણીના નાના દીકરાની જાહોજલાલી જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં અનંત અંબાણીની ચર્ચા થઈ રહી છે, વાત જાણે એમ છે કે જ્યારે અનંત અંબાણી 25 વર્ષના હતા ત્યારે તેઓ એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.

આ સમય દરમિયાન, તે પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો, જેમાં પીળા રંગનો કુર્તો અને ધોતી સાથે સ્લીવલેસ નારંગી રંગનું જેકેટ હતું. જો કે, તેના સમગ્ર દેખાવનું મુખ્ય આકર્ષણ તેની ઘડિયાળ હતી. અનંતે અનોખી 18k પીળી ગોલ્ડન ‘રિચર્ડ મિલે કોઈ ફિશ ટૂરબિલન RMS10’ ઘડિયાળ પહેરી હતી.

આ શાહી ઘડિયાળના ડાયલમાં વાસ્તવિક હીરા અને કોઈ માછલી દર્શાવવામાં આવી હતી, જે સંપૂર્ણપણે હાથથી દોરવામાં આવી હતી. લક્ઝરી ઘડિયાળની કિંમત 1.2 મિલિયન યુએસ ડોલર એટલે કે 9,98,96,520 રૂપિયા છે એપ્રિલ 2023 માં, અમે અનંતને બીજી ખૂબ જ મોંઘી ઘડિયાળ પહેરેલી જોઈ.

તેણે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચિંગ માટે તેને સ્ટાઇલ કરી હતી. અનંતે ‘પાટેક ફિલિપ’ ઘડિયાળ પહેરીને બધાને ચોંકાવી દીધા. તેણીએ તેને તેના કાળા સૂટ સાથે સ્ટાઇલ કરી હતી અને તે તેના હીરા અને નીલમણિ બટનો સાથે મેળ ખાતી હતી. આ ઘડિયાળની કિંમત પણ 10 કરોડ રૂપિયાની આસપાસ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

આ કારણે અંબાણી પરિવાર કથાકાર રમેશભાઈ ઓઝા ને વિષેશ માન સન્માન આપે છે ! કારણ જાણશો તો…

રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે અને તેની વાણી મા એટલી મીઠાસ છે કે સાંળનાર સાંભળતા જ રહે છે. આજે અંબાણી પરિવાર ઉપર તેમના સદાય આર્શિવાદ છે. ખરેખર આ વાત થી ઘણા લોકો અજાણ હશે કે રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવારને ખૂબ જ ખાસ સંબંધ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને ખાસ વાત એ કે, અંબાણી પરિવાર કોઈપણ મહત્વનું કાર્ય કે નિર્ણય અંગે રમેશભાઈ ઓઝાની સલાહ સચુનો લીધા બાદ જ કોઈપણ કાર્ય કે પગલું ભરે છે.

રમેશભાઈ અને અંબાણીજીના સંબંધ વિશે જાણતાં પહેલા રમેશભાઇ ઓઝા વિશે જાણીએ તો રમેશભાઈ ઓઝાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ 31 ઓગસ્ટ ૧૯૫૭ ના રોજ સૌરાષ્ટ્ર ના નાના એવા ગામ દેવકામા થયો હતો જે અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા મા આવેલુ છે. રમેશભાઈનો જન્મ બ્રાહ્મણ પરીવાર મા થયો હતો.રમેશભાઈ ઓઝા એ ભાગવતનું જ્ઞાન પોતાના પિતા પાસે થી મેળવ્યુ છે.

આપને જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા કથાકર સાથે એક સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થાનું નામ સાંદિપની વિદ્યાનિકેતન છે અને અહીંયા વિદ્યાર્થી ઓ ને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે. આજે તમામ મહાનુભાવો અને પ્રધાનમંત્રી શ્રી અને અન્ય નેતાઓ લન રમેશભાઈ ઓઝા માન સન્માન આપે છે અને લાખો લોકો તેમને આદર્શ માને છે.

ખાસ તો અંબાણી પરિવાર રમેશભાઈ ઓઝા ને વશું આદર અને સન્માન આપે છે, તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે, જામનગરમાં સ્થાપેલ રિલાયન્સ કંપનીનું ઉદ્ઘાટન પણ શ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયેલ તેમજ આ સિવાય અંબાણી પરિવારનાં કોઈપણ શુભ કાર્યમાં રમેશભાઈની અવશ્યપણે હાજરી હોય છે. જ્યારે સંપત્તિના લીધે બંને ભાઈઓમાં અણબનાવ બન્યો હતો ત્યારે ભાઇશ્રી એ જ નિવારણ આપ્યું હતું.

ખાસસ કરીને અંબાણી પરિવાર અને કોકિલા બેન શ્રી રમેશભાઈ ઓઝાના આશ્રમને દર્શન કરવા અનેકવાર તેમજ ગુરુ પૂર્ણિમાન દિવસે જાય છે.હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે, શ્રી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ છે. કોકિલા બહેન શ્રી રમેશભાઈ ઓઝાની કથા વાર્તાઓ સાંભળતા હતા અને તેમનાથી પ્રભાવીત થયા એટલે ધીરુભાઇ પોતાના ઘરે રામકથા રાખી જેમાં શ્રી રમેશભાઈ ઓઝા વક્તા તરીકે પધાર્યા તે દિવસ થી અંબાણી પરિવારનાં આધ્યાત્મિક ગુરુ બન્યા.

 

Categories
Entertainment India

વાજતે ગાજતે અંબાણી પરિવારે આપી ગણપતિ બાપાને વીદાય, નિતા અંબાણી વિસર્જન વેળા લોકોનું દિલ જીતી લીધું, જુઓ આ ખાસ વિડીયો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવારમાં આંગણે ધામધૂમથીગણપતિજીનું આગમન કરવામાં આવ્યું હતું, આ ગણેશ ઉત્સવની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે જોઈ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે ગણેશજીની સ્થાપના કરી હતી.

દર વર્ષે એન્ટીલિયામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, અનેઅંબાણી પરિવાર સહિત તેમના સ્વજનો અને ઉદ્યોગકારો તથા બૉલીવુડ કલાકારોને ખાસ નિમંત્રણ આપવામાં આવે છે, ગઈકાલે જ અંબાણી પરિવારના આંગણે બોલીવુડના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

હાલમાં સોશિયલ મીડિયામાં ગણેશ વિસર્જનનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે ગણેશજીનું વિસર્જન કરેલું. આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ક વિડીયોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારની સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ સાથે જોડાયેલા હતા.

ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે અંબાણી પરિવારે શાહી અંદાજમાં બાપાને વિદાય આપી છે. બાપાને જે રથમાં બિરાજમાન કર્યા છે, તે રથમાં અંબાણી પરિવાર પણ હાજર રહ્યા હતા અને સૌ કોઈ લોકોને નમસ્કાર કર્યા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણીએ સૌ કોઈ લોકોને હસતા મોઢે તમામ ભક્તોજનોનું સ્વાગત કર્યું. ખરેખર મુંબઈના રસ્તા પર આ શાહી યાત્રા લોકોના મનને મોહી ગઇ હતી. ખરેખર અઢળક સંપત્તિ હોવા છતાં પણ અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે.

 

View this post on Instagram

 

A post shared by Solanki Karan (@_karan__04)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment

અંબાણી પરીવાર ના ઘરે ગણપતિ દાદા નુ આગમન થયું ! જુઓ તસ્વીરો બોલીવુડ સ્ટાર ની લાઈનો લાગી

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી લગભગ આખું બોલિવૂડ જોવા મળ્યું હતું.

મુકેશ અંબાણી ગણપતિ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીના ઘરે મંગળવારે 19 સપ્ટેમ્બરે સાંજે ગણપતિ પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નીતા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી સહિત આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. અંબાણી પરિવારના ગણપતિ પૂજા દરમિયાન તારાઓનો મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો જોઈએ કે કયો ફિલ્મ સ્ટાર કઈ સ્ટાઈલમાં આવ્યો:

કરણ જોહર અને વિકી કૌશલ.

કરણ જોહર.

રાજકુમાર રાવ અને પત્રલેખા.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની.

સની કૌશલ.

વિકી કૌશલ, સરવરી વાળા અને સની કૌશલ.

अरबाज खान।

અદનાન સામી તેની પત્ની સાથે.

મૌની રોય.

દિશા પટણી.

અનન્યા પાંડે.

અર્જુન કપૂર..

મધુર ભંડારકર તેની પત્ની સાથે.

જ્હાન્વી કપૂર.

આમિર ખાનની દીકરી ઈરા ખાન.

ખુશી કપૂર.

જુહી ચાવલા.

Categories
Gujarat India National

નીતા અંબાણીએ પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પુરા વિશ્વને બતાવ્યો ! us ના ઉપરાષ્ટ્રપતિએ રાખેલ ડિનરમાં ગુજરાતી પટોળું પેહરીને પોહચ્યાં, કિંમત છે લાખોમાં….

નીતા અંબાણી તથા મુકેશ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો મુકેશભાઈ અંબાણીએ પોતાનું નામ આખા વિશ્વની અંદર શુમાર કરી નાખ્યું છે જયારે તેની સાથો સાથ કદમ મેળવીને જ તેમના પત્ની નીતા અંબાણી પણ ચાલી રહ્યા છે, તમને ખબર જ હશે કે નીતાબેન અંબાણી પણ હાલ અનેક બિઝનેસને સંભાળી રહ્યા છે. આ કારણને લીધે જ જેટલા મુકેશભાઈ અંબાણી ચર્ચિત રહે છે તેટલા જ નીતા અંબાણી પણ પ્રખ્યાત છે.

image source :bollywoodshaadis.com

એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર છવાયેલું જ રહે છે અને અનેક વખત આ પરિવારને લગતી અનેક એવી બાબતો તથા અનેક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર નીતાબેન અંબાણીની સાડીની આ ખાસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે હાલ થોડા દિવસ પેહલા જ બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી તેમના પત્ની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના ‘વાઈટ હાઉસ’ દ્વારા આયોજિત ડિનરમાં ગયા હતા.

image source :bollywoodshaadis.com

એવામાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ એવા કમલા હૈરીસ દ્વાર આયોજિત સ્ટેટ લંચની તસવીરો સામે આવી હતી જેમાં નીતાબેન અંબાણી પોતાના ટ્રેડિશનલ લુકને બતાવીને આપણી ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી સંસ્કૃતિને વિશ્વના સ્તર પર ઉજાગર કરી હતી.સ્ટેટ લંચ પર નીતા અંબાણીએ પહેરેલી આ સાડી ગુજરાતનું ‘ડબ્બ્લ ઈક્કત પટોળું’ છે. આ પટોળાની અંદર જોવામાં આવી રહ્યું છે કે સાડીના પલ્લુની અંદર અનેક દુર્લભ ડિઝાઈનો છે, એટલું જ નહીં નીતાબેન અંબાણીએ આ પટોળાને મેચિંગ ઈયરિંગ્સ તથા ડાયમંડ નેકપીસ સાથે પોતાના લુકને શું શોભન આપ્યું હતું.

image source :bollywoodshaadis.com

હવે તમને વિચાર આવશે કે નીતા અંબાણીએ આ સાડી પેહરી છે એટલે આ સાડીની કિંમત ઓછી તો હશે નહીં, તો મિત્રો આ વાત સાચી જ છે. નીતાબેન અંબાણીએ પહેરેલી આ સાડીની કિંમત હજારો નહીં પરંતુ લાખો રૂપિયા છે. તમને જાણતા જ આંચકો લાગી જશે કે આ સાડીની કિંમત 1 લાખ 40 હજાર રૂપિયાની છે. ગુલાબી રંગનું આ ‘ડબલ ઈક્કત પટોળું’ ડિઝાઈનર નિર્મલ સાલ્વીના કલેક્શન દ્વારા પીક કરવામાં આવ્યું હતું.

Categories
India

NMACC માં ઉદ્ઘાટન દરમિયાન નીતા અંબાણીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર અદભુત નૃત્ય કર્યો ! જુઓ વિડીયો

મુકેશભાઈ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ એક સફળ બિઝનેસમેન હોવાની સાથો સાથ એક ખુબ જ સારું વ્યક્તિત્વ પણ ધરાવે છે આ કારણને લીધે જ સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતું હોય છે. મુકેશભાઈ અંબાણીને તો સૌ કોઈ ઓળખી જ રહ્યું છે પરંતુ નીતા અંબાણીને પણ સાથો સાથ સૌ કોઈ ઓળખી રહ્યું છે. નીતાબેન અંબાણી એક બિઝનેસ વુમેન હોવાની સાથો સાથ બાળકો માટે અનેક એવા ટ્રસ્ટ પણ ખોલેલા છે.

જ્યા તેઓને શિક્ષા તથા તમામ રીતે પગભર કરવામાં આવે, એવામાં 31 માર્ચ 2023 ના રોજનો દિવસ નીતા અંબાણી તથા મુકેશ અંબાણી માટે ખુબ ખાસ રહ્યો હતો કારણ કે આ દિવસને રોજ નીતા અંબાણી તથા મુકેશ અંબાણીના ખુબ મોટું સપનું સાકાર થયું હતું, જણાવી દઈએ કે આ દિવસે મુંબઈની અંદર મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન અંબાણીએ પોતાના કલચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું જેની એક ગ્રાન્ડ ઇવેન્ટ પણ કરવામાં આવી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

એવામાં મુકેશ અંબાણી તથા નીતાબેન અંબાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ આ કલચરલ ફેસ્ટિવલના અનેક એવા વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા હતા, પણ ખાસ વિડીયો એ સામે આવ્યો હતો કે પેહલી વખત નીતા અંબાણી આ ઉદ્ઘાટન દરમિયાન ડાંસ કરતા નજરે પડયા હતા, જી હા નીતાબેન અંબાણીના ડાંસનો આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં નીતાબેન અંબાણીએ NMACC પ્રોગ્રામમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર ખુબ જ અદભુત નૃત્ય કરી બતાવ્યું હતું. આ નૃત્ય દરમિયાન નીતાબેન અંબાણી ટ્રેડિશનલ લુકમાં ખુબ જ વધારે સુંદર દેખાય રહયા હતા આથી જ આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. નીતાબેન અંબાણીના આવા ડાંસને જોયા બાદ સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાય ચૂક્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
India

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોહચ્યાં સ્ટેટ ડિનર માટે ! વાઈટ હાઉસમાં આયોજિત આ ડિનરની ખાસ તસવીરો આવી સામે..જુઓ

મુકેશ અંબાણી ભારતના એક એવા વ્યક્તિ છે જેને ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં દરેક લોકો તેઓને ઓળખવા લાગ્યા છે, મુકેશ અંબાણી અથવા તો અંબાણી પરિવારને લઈને અવનવી અનેક વિગતો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતી જ રહેતી હોય છે અને આજ કારણ છે કે આ પરિવાર સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચિત રહેતા હોય છે. એવામાં મુકેશભાઈ અંબાણી તથા તેમની પત્ની નીતા અંબાણીની આ ખાસ તસવીરો હાલ સામે આવી છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી એક સફળ બિઝનેસમેન તો છે જ તે પરંતુ સાથો સાથ તેઓ એક દાની વ્યક્તિત્વ તથા દેશમાં માટેના સેવાનું કાર્ય કરનાર વ્યક્તિવ પણ ધરાવે છે. એવામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે વોશિંગટન ખાતે ડીસી વાઈટ હાઉસમાં રાજકીય રાત્રિભોજ(સ્ટેટ ડિનર) ના હિસ્સેદાર બન્યા હતા જેમાં નીતાબેન અંબાણી સાડી પેહરીને ભારતીય પહેરવેશમાં જોવા મલ્યા હતા.

22 જૂન 2023ના રોજની જો વાત કરવામાં આવે તો, વાઈટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો તથા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે. આ તસવીરો તથા વિડીયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી એકદર્મ ટ્રેડિશનલ લુકમાં દેખાય રહ્યા છે જેમાં તેઓએ ક્રીમ રંગની સાડી પહેરેલી છે જેના પર ગોલ્ડન રંગની બોર્ડર પણ લાગેલી છે.

નીતાબને અંબાણી આવા ટ્રેડિશનલ લુકમાં તો બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી પણ કાળા સૂટની અંદર ફોર્મલ લુકમાં જોવા મળ્યા હતા, બંનેના આવા લુક એકબીજા માટે ખુબ જોરદાર સાબિત થઇ રહ્યા હતા. બિઝનેસવુમેન નીતા અંબાણીએ સ્ટેટ ડિનરમાં પોતે મોતીની માળા પેહરી હતી, સ્ટડ ઈયરિંગ્સ,કડા જેવી અનેક ચીજવસતો પેહરીને ખુબ સુંદર દેખાય રહ્યા હતા.

Categories
India

આકાશ અંબાણી-શ્લોકા મેહતાએ પોતાની દીકરીનું નામ એવું રાખ્યું કે જાણી તમે વખાણ કરતા નહીં થાકો ! ખરેખર નામ હોઈ તો આવાજ…

મુકેશ ભાઈ અંબાણી અને તેમનો અંબાણી પરિવાર હમેશા કોઈને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતો જ હોય છે. રોજબરોજની અંબાણી પરિવારને લઈને અનેક એવી ખબરો સામે આવતી હોય છે, એવામાં તમને જણાવી દઈએ કે 31 મેં 2023ના રોજ આકાશ અંબાણી ફરી એક વખત પિતા બન્યા હતા. જણાવી દઈએ કે આ તારીખે અંબાણી પરિવારની અંદર એક દીકરીનું આગમન થયું હતું.

એવામાં દીકરીનો જન્મ થતા અનેક લોકોએ આકાશ અંબાણીને આ ખુશખબરી અંગેની શુભેછા પાઠવી હતી, એવામાં સૌથી રસપ્રદ કોઈ વાત ગણવામાં આવે તો તે હતી આ દીકરીનું નામ શું પડશે? તો આ અંગેની ખબર પણ હાલ સામે આવી ચુકી છે.તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં સ્વાગત થયેલી નવી દીકરીનું નામ તેની માતા સાથેના નામ સાથે જ ખુબ સારો સબંધ ધરાવે છે.

image source : bollywoodshadis.com

એવામાં 9 જૂનના રોજ અંબાણી પરિવારના ચિરાગ એવા પૃથ્વી આકાશ અંબાણીએ પોતાના હસ્તક એક પિક્ચર નોટ શેર કરી હતી જેમાં અંબાણી પરિવારની દીકરીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તમને જાણતા નવાય લાગશે પરંતુ આકાશ-શ્લોકાએ પોતાની આ નાની દીકરીનું નામ ‘વેદ’ રાખ્યું છે, ખરેખર આ નામ ખુબ વખાણલાયકે છે કારણ કે આ નામ આપણી ભારતીય સંસ્કૃતિને પણ યાદ કરાવે છે.

તમને ખબર જ હશે કે ભારતના પુરાણા ઇતિહાસમાં કુલ ચાર વેદો હતા જેમાં જીવનને લગતા અનેક શ્લોકો તથા સીખ આપવામાં આવી હતી. આમ વેદોની અંદર શ્લોક રહેલા હોય છે, આ રીતે વાત કરીએ તો આ વાતને ધ્યાનમાં રાખીને જ શ્લોકા મહેતાએ પોતાની દીકરીનું નામ વેદ રાખ્યું હોય તેવું લોકોનું માનવામાં આવી રહ્યું છે. આ અંગેનું એક કાર્ડ પણ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે જેમાં દીકરીનું નામ તથા અંબાણી પરિવારના અનેક સદસ્યોના નામ પણ કાર્ડમાં શામેલ છે.

Categories
India

અંબાણી પરિવારનને લઈને આવ્યા ખુબ મોટા સમાચાર ! આકાશ-શ્લોકા બન્યા બીજી વખત માતા-પિતા, દીકરાએ જન્મ લીધો કે દીકરીએ? જાણો

છેલ્લા થોડા દિવસોથી જો વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણીના ઘરે નાના મેહમાનની એન્ટ્રી થવાની ખબરો સામે આવી જ હતી, એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા હતા. એવામાં અંબાણી પરિવારની અંદર ખુશખબરી આવી ચુકી છે કારણ કે શ્લોકા મહેતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી ફેમિલીને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

મુકેશભાઈ અંબાણીને આખા દેશમાં એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.તમે જોયું જ હશે કે છેલ્લા ઘણા દિવસોથી શ્લોકા મેહતા સસરા મુકેશ અંબાણી તથા આકાશ અંબાણી સાથે અનેક મંદિરના દર્શનાર્થે જોવા મળી હતી. તેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર વારંવાર સામે આવી હતી. અંબાણી ફેમિલીની ખુશી સાતમા આસમાને ચડી ચડીને બોલી રહી છે કારણ કે નવેમ્બર મહિનામાં ઈશા અંબાણીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો જયારે શ્લોકા મહેતાએ પણ બીજી વખત ખુશ ખબરી સંભળાવી જ દીધી છે.

તમને જણાવી દઈએ કે 31 મેંના રોજ શ્લોકા મહેતાએ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો હતો, એવામાં એક પેપરાજિ પેજે આ ખબર અંગેથી પરદો ઉઠાવતા કહ્યું હતું કે નવા માતા પિતાને તેના પરિવારમાં વધુ એક સદસ્યનું આગમન થતા ખુબ શુભેચ્છા. શ્લોકા અને આકાશ એક દીકરાના માતા-પિતા હતા એવામાં હવે તેઓના પરિવારમાં દીકરીનું આગમન થતા તેઓનું પરિવાર પૂર્ણ થઇ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે કે ‘નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર’માં પેહલી વખત શ્લોકા મેહતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો અને તે બાદ જ અંબાણી પરિવારે શ્લોકા મેહતાની બીજી પ્રેગ્નેન્સીનું એલાન કરી દીધું હતું, જે બાદ શ્લોકા મેહતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી તથા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક તથા અનેક મંદિરોએ દર્શન કરતા સામે આવ્યા હતા, જેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી હતી.

Categories
India

મુકેશભાઈ અંબાણીનો આ વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ ! વિડીયો જોઈને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો…જુઓ વિડીયો

મુકેશ અંબાણી, કયો એવો વ્યક્તિ હશે જે મુકેશ અંબાણીને નહીં ઓળખતો હોય. નાના બાળકોથી લઈને મોટા વડીલ વયના લોકો સુધીના તમામ લોકો મુકેશ અંબાણીને ઓળખતા થયા છે. મુકેશભાઈ ભારત દેશના એક ખુબ સફળ એવા બિઝનેસમેન તો છે જ પણ સાથો સાથ તે એક ખુબ સારા એવા પિતા, સસરા, પતિ અને દાદા પણ છે. એવામાં મુકેશ અંબાણી સાથે જોડાયેલો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ વખાણ કરતા નહીં થાકો.

મોટા બિઝનેસમેન એવા મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ શ્લોકા મેહતાને મદદ કરતા જોવા મળ્યા હતા, તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે ફરી એક વખત મુકેશ અંબાણીના ઘરે બાળકની કિલકારી ગુંજવા જઈ રહી છે, એવામાં શ્લોકા મેહતાની ડિલિવરી પેહલા આકાશ અંબાણી મુકેશ અંબાણી સાથે ભગવાનના દર્શને ગયા હોવાનું સામે આવ્યું હતું, જેમાં મંદિર બહાર મુકેશભાઈ અંબાણીનું સ્વીટ ગેસ્ચર આપણી નજરે પડ્યું હતું. વાયરલ થઇ રહેલા આ વીડ્યો વિશે વાત કરીએ તો મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ શ્લોકા મેહતાની મદદ કરતા જોવા મળ્યા હતા.

હાલ આ વીડ્યો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણો વાયરલ થઇ રહ્યો છે, વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ મુકેશ અંબાણીને લઈને ખુબ સારી સારી કમેન્ટ કરી રહ્યા છે, જેઆ એક યુઝર જણાવે છે કે ‘એક બિઝનેસમેન હોવાની સાથો સાથ મુકેશભાઈ એક જવાબદાર વડીલ પણ છે.’ આવી અનેક સારી સારી કમેન્ટ હાલ સોશિયલ મીડિયા યુઝરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી રહ્યા છે. મુકેશભાઈ શ્લોકા મેહતાને પુત્રવધુ નહીં પરંતુ પોતાની દીકરી જેટલું જ માં સન્માન આપે છે.

હજી 21 મેં ના રોજ જ અંબાણી પરિવારને ગણપતિ બાપાનું પ્રખ્યાત મંદિર એવા સિદ્ધિવિનાયક મંદિરના પરિસરમાં અંબાણી પરિવારને દર્શન કરતા જોવા મળ્યું હતું જેમાં આકાશ અંબાણી તેનો પુત્ર પૃથ્વી અંબાણી,શ્લોક મેહતા તથા મુકેશભાઈ અંબાણી પણ બાપ્પાના દર્શન કરતા નજરે પડયા હતા.આ અંગેના અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc)