Categories
India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેતાની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા જયારે આ કલાકારનું નિધન થયું ! અનુપમ ખેર સાથે હતો ખાસ સબંધ..

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી અનેક દુઃખદ ઘટના આવી રહી છે, જેના પગલે બોલીવુડમાં શોકમય વાતાવરણ ફેલાય ગયું છે.એવામાં તમને ખબર જ હશે કે બોલીવુડના અભિનેતા અને ફિલ્મ ડિરેકટર સતીશ કૌશિકનું નિધન થઈ ગયું હતું, બોલિવૂડ એક્ટર અનુપમ ખેરના એક ટ્વિટથી સિનેમા ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો.

સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું હતું, જેની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે કરી હતી. તેમના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘હું જાણું છું કે મૃત્યુ એ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતા મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ, તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે. ઓમ શાંતિ!’

કહેવાય છેને મોત ક્યારેય પણ આવી શકે છે. ગઇ કાલે મુત્યુ પહેલા હોલીની તસવીરો શેર કરી હતી, તસવીરો શેર કરતા એમને લખ્યું છે કે, Colourful Happy Funholiparty wishing Happy Holi to everyone. આ તસવીરો તેમના જીવનની અંતિમ પળો બનીને રહી ગઈ.

અભિનેતાની સાથે સતીશ કૌશિકે પણ દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો. તેણે વર્ષ 1993માં ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાનું નિર્દેશન કર્યું હતું. તેણે 10 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિક એક અદ્ભુત કોમિક અભિનેતા હતા. જોકે તેમની ઓળખ માત્ર કોમેડી માટે જ નહોતી. તેણે દરેક શૈલીની ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની કુશળતા સાબિત કરી છે.

એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. આ પછી તેણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી ઘટના છે, કારણ કે સતીશ કૌશિકે યાદગાર ફિલ્મો આપી છે તેમજ તેમના અભિનય દ્વારા અનેક ફિલ્મોને યાદગાર બનાવી છે. ખરેખર આ ઘટનાથી બૉલીવુડ આખું શોકમગ્ન બની ગયું છે. હાલમાં તમામ કલાકારોએ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Categories
Entertainment

કેટરીના કેફને તેના સાસુ બોલાવે છે આ ખાસ નામથી ! નામ એવું કે જાણી તમને પણ આંચકો જ લાગશે, વિક્કી કૌશલ પણ….જાણો પુરી વાત

બોલીવુડનું જો સૌથી વધારે ફેમસ કપલ વિશે વાત કરવામાં આવે તો તેમાં કેટરીના કેફ અને વિક્કી કૌશલની જોડીનો સમાવેશ પેલા થાય છે. એવામાં તેઓના લગ્ન સમયની વાત કરવામાં આવે તો ત્યારે આ કપલ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચિત કપલ રહી ચૂક્યું હતું કારણ કે રોજબરોજના અનેક એવી લગ્નને લઈને ખબરો સામે આવતી કે જે ખુબ દિલચસ્પ હોવાની સાથો સાથ ચાહકોને ખુબ વધારે પસંદ આવતી હતી.તમે જાણતા જ હશો કે કેટરીના કેફ અને અભિનેતા વિક્કી કૌશલે પ્રાઇવેટ રીતે લગ્ન કરી લીધા હતા.

હવે તેઓના લગ્નને એક વર્ષ થઇ ચૂક્યું છે, જણાવી દઈએ કે આ કપલે 9 ડિસેમ્બરના રોજ વર્ષ 2021માં રાજસ્થાનના એક આલીશાન હોટેલમાં લગ્ન સબંધે બંધાયા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની ગયા હતા, લોકો વારંવાર આ લગ્ન અંગેની જ ચર્ચા કરતા હતા.કેટરીના અને વિક્કી કૌશલે અચાનક જ લગ્ન કરી લેતા ચાહકો આશ્ચર્યમાં જ મુકાયા હતા. એવામાં હવે ચાહકો એ જાણવા ખુબ ઉત્સુખ છે કે શા માટે વિક્કી કૌશલ અને કેટરીના કેફે આટલા ગુપ્ત રીતે લગ્ન કરી લીધા?

તો આ અંગે એક મોટો ખુલાસો થયો છે જે અમે આજે જણાવાના છીએ.કેટરીના કેફે પોતાના આ સિક્રેટ લગ્ન અંગેનું કારણ પોતે જ જણાવી દીધું છે, એક ફિલ્મ ફેર એવોર્ડના પ્રોગ્રામ દરમિયાન કેટરીનાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે શા માટે આટલી ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, તો આ સવાલનો જવાબ આપતા કેટરીનાએ જણાવ્યું હતું કે તે સમયે covid 19 ચાલી રહ્યો હતો જેની અસર તેના પરીવારના ઘણા બધા લોકોને થઇ હતી આથી તેઓએ કોવિડના નિયમોને ખુબ સિરિયસલી લીધા.

આ કારણેને લીધે જ કેટરીના-વિક્કીએ પોતાના લગ્નમાં સાવ ઓછા મેહમાનોને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. હાલ આ કપલ અંગે એવી પણ અફવા ફેલાઈ રહી છે કે તેઓ થોડાક જ સમયમાં એક બાળકના માતા-પિતા બનવાના છે.કેટરીના અને વિક્કીના લગ્નને વર્ષ થતા તેઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર પર એક ખુબ ક્યૂટ તસ્વીર શેર કરી હતી જેમાં ચાહકોએ ખુબ પ્રેમ વરસાવ્યો હતો.

Categories
Entertainment

સન્ની દેઓલના દીકરા કરણ દેઓલના રોકાયા સેરેમનીની આ ખાસ તસવીરો આવી સામે ! સન્ની દેઓલ તથા ધર્મેન્દ્રએ ડાંસ પણ કર્યો..જુઓ

ગદ્દર, શોલે તથા યમલા પગલાં દીવાના જેવી અનેક ફિલ્મો તો તમે જોઈ જ હશે, આ ફિલ્મોમાં તમને બોબી દેઓલ, સન્ની દેઓલ તથા ધર્મેન્દ્ર કામ કરતા નજરે ચડ્યા હશે. તમને ખબર જ હશે કે સન્ની દેઓલ તથા બોબી દેઓલ ધર્મેન્દ્રના જ પુત્ર છે. એવામાં હાલ એક મોટી ખબર સામે આવી છે કે દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર તથા તેમના સુપુત્ર સન્ની દેઓલના દીકરા એવા કરણ દેઓલ સોશિયલ મીડિયા પર અનેક વખત ખુબ ચર્ચામાં રહેતા હોય છે.

એવામાં હાલ જો વાત કરવામાં આવે તો કરણ દેઓલના રોકાની ખબર સામે આવી છે જેમાં સન્ની દેઓલ તથા ધર્મેન્દ્ર નાચતા ખેલતા હોય તેવા અનેક એવા વિડીયો સામે આવ્યા હતા જેને લોકો દ્વારા તો પસંદ કરવામાં આવ્યા જ હતા પરંતુ સાથો સાથ સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો હતો. કરન દેઓલ એક પોપ્યુલર જાનીમાંની હસ્તી માનવામાં આવે છે કારણ કે તેઓ સન્ની દેઓલના દીકરા છે.

કરણ દેઓ વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને પોતાની રોજબરોજની અનેક એવી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા જ રહે છે, એવામાં કરણ દેઓલે ફરી પોતાના અંગત જીવનની અનેક તસવીરો શેર કરી છે જેમાં તેઓ રોકાણી વિધિ સંપન્ન કરી રહયા હોય તેવું નજરે ચડી રહ્યું છે. લગ્નની તમામ ખબરો વચ્ચે કરણ દેઓલની રોકાયા સેરેમની રાખવામાં આવી હતી જેની તસવીરો તથા વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ વધારે વાયરલ થઇ રહ્યા છે.

સૌ પ્રથમ જણાવી દઈએ કે કરણ દેઓલે હાલ દૃશા આચાર્ય નામની યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાવાના છે, એવામાં લગ્ન પેહલા તેઓએ પોતાના રોકાની વિધિ પરૂં કરી હતી જેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર મુકતાની સાથે જ ઘણા ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. પોતાની રોકાયા સેરેમનીમાં કરણ દેઓલ ખુબ ખુશ તથા એક્સાઈટેડ જોવા મલ્યા હતા જ્યારે બીજી બાજુ પોતાના દીકરાની રોકાયા સેરેમનીમાં સન્ની દેઓલે ખુબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

આ કપલના લુક વિશે જો વાત કરવામાં આવે તો કરણ દેઓલે પોતે બ્લુ રંગની કલરનું કુર્તુ-પજામો પેહરીને ખુબ હેન્ડસમ લાગી રહ્યો હતો જયારે બીજી બાજુ દૃશા આચાર્ય વીડિયોમાં પીળા રંગની સાડી પેહ્રીને ખુબ જ સુંદર લાગી રહી છે.આ કપલે કેક કાપીને પોતાના જીવનની નવી સફરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

Categories
Entertainment

સોનમ કપૂરે પોતાના જન્મદિવસની કાંઈક આવી રીતે ઉજવણી કરી !! શેર કરી આ ખાસ તસવીરો…જુઓ આ તસવીરો

હાલ જો વાત કરવામાં આવે તો અનેક એવા બૉલીવુડ અભિનેતા તેમ જ અભિનેત્રીઓ લગ્નના બંધમાં બંધાય રહી છે તેની સાથો સાથ જ અનેક એવી સુપરસ્ટારો પોતે માતાપિતા પણ બની રહ્યા છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે બૉલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી એટલે કે સોનામ કપૂર વિશે જણાવાના છીએ જેની હાલ સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો વાયરલ થઇ રહી છે અને લોકોને પણ પસંદ પડી રહી છે.

image source :bollywoodshaadis.com

9 જૂનના રોજ સોનમ કપૂરે પોતાનો 38માં જન્મદિવસની ઉજવણી કરી હતી જેની અનેક તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી હતી જે લોકોને ખુબ વધારે પસંદ આવવાની સાથો સાથ ખુબ વાયરલ પણ થઇ હતી. અભિનેત્રીએ પોતાના સંતાન ત્થા પતિ સાથે મળીને આ શુભ અવસરની ઉજવણી કરી હતી તેવું આ તસવીરો દ્વારા તો દેખાય જ આવે છે.

image source :bollywoodshaadis.com

વાયરલ આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ લાલ રંગનો ડ્રેસ પહેરેલ છે અને ખુબ કિલર પોઝ આપતી નજરે પડી રહી છે, ફ્લોર લેન્થ વાળી આ ડ્રેસમાં સોનમ કપૂર ખુબ સુંદર લાગી રહી છે, તેણે શેર કરેલ અનેક વિડીયો તથા તસવીરો જોઈને જ આપણે નક્કી કરી શકીયે કે તેનો જન્મદિવસ કેટલી ધામધૂમથો ઉજવવામાં આવ્યો હશે. વાયરલ આ તસ્વીરોમાં એક તસ્વીરમાં એવુ પણ છે જેમાં તે પોતાના દીકરા વાયુ સાથે પોતાના પત્ની આનંદ આહુજા સાથે પણ જોવા મળી રહે છે.

image source :bollywoodshaadis.com

પોતાના જન્મદિવસ પર સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહુજાને ગળે મળીને કિસ કરતી જોવા મળી હતી, આવી તસવીરો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ અભિનેત્રીને જન્મદિવસની ખુબ ખુબ શુભેછા આપી હતી અને અનેક એવી નવી નવી કમેન્ટ પણ કરી હતી જે લોકોના ચર્ચાનું મુખ્ય વિષય બન્યું હતું.તમને આ તસવીરો કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

image source :bollywoodshaadis.com
Categories
Entertainment

રણબીર કપૂરે પોતાના ચાહક સાથે એવો વર્તાવ કરી નાખ્યો કે વિડીયો જોઈ તમારો ગુસ્સો ફાટી નીકળશે ! ફોન ઘા કરીને…જુઓ વિડીયો

રણબીર કપૂર વિશે જો વાત કરવામાં આવે તો અભિનેતાએ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કર્યા બાદ અભિનેતા ફરી બૉલીવુડના પરદે દેખાયો નથી, એવામાં આ ફીમ વિશે જો વાત કરવામાં આવે તો આ ફિલ્મે બોયકટના સમયમાં પણ સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત કરી લીધો હતો. આ ફિલ્મમાં રણબીરે આલિયા તેમજ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગ્જ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.

આમ તો રણબીર કપૂર પોતાની પર્સનલ જીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા જ હોય છે પરંતુ હાલ તેઓનો એક વિડીયો સાયોશીયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એવી હરકત કરી બેઠે છે કે વિડીયો જોનાર તમામ લોકોનો ગુસ્સો જ ફાટી નીકળે છે. આ પેહલી વખત નથી આની પેહલા પણ આ અભિનેતા પોતાની આવી હરકતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂકેલા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલ વિડીયોમાં જોઈ રણબીર કપૂર સાથે તેનો એક ચાહક ફોટો ખીચાવી રહ્યો છે, એવામાં અભિનેતા આ ફેન સાથે ફોટો પણ પડાવી લે છે પરંતુ બાદમાં જ તે ફોનને ઘા કરી દે છે. સોશિયલ મીડિયા પર આવું વર્તન જોઈને ચાહકો ભડકી ઉઠ્યાં હતા અને તમામે રણબીર કપૂરને ખુબ વધારે ટ્રોલ કર્યો હતો. વાયરલ ભાયાણી તરફથી આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.

આ વિડીયો જોયા બાદ દરેક લોકોનો ગુસ્સો જ ફાટી નીકળ્યો હતો, વિડીયો જોયા બાદ એક યુઝર બોલ્યો હતો કે ‘આટલો મોટો સ્ટાર બની ગયો તો શું ઘમંડ કરવાનો આટલો બધો’ જયારે બીજા એક યુઝરે કમેન્ટ કરતા જણાવી દીધું હતું કે ‘આવા એક્ટર પાસે જવાય જ નહીં, લોકો શા માટે તસવીરો લેવા માટે જતા હશે?’ આવી અનેક પ્રતિક્રિયાઓ દ્વારા લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તમારું આ વિડીયો પર શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
Entertainment

ભલભલા વિલનનું માથું ભાંગે એવા અમરીશ પુરીની દીકરીની હોટનેસ અને સુંદરતા જોઈ તમારી આંખો ચાર થઇ જશે…જુઓ તસ્વીર

જ્યારે પણ બૉલીવુડ ફિલ્મો વિશે વાત કરવામાં આવે ત્યારે વિલનના રોલ અંગે વાત કરવામાં આવે તો તેમાં સૌ પ્રથમ આપણને મગજમાં અમરીશ પુરીનું નામ જ ભમે છે. અમરીશ પુરીએ નહીં નહીં તો કેટલી બધી ફિલ્મોમાં વિલનનો રોલ અદા કરીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. મિસ્ટર ઇન્ડિયા જેવી લોકચહીતી ફિલ્મોમાં પણ અમરીશપુરીએ પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. અમરીશ પુરીએ પોતાના કરિયરમાં એકથી એક એવા કિરદારો નિભાવ્યા છે જે લોકોના દિલ પર રાજ કરે છે.

એવું નથી કે આ કલાકારે ફક્ત વિલનના જ કિરદાર નિભાવ્યા હોય, આ અભિનેતાએ વિલનની સાથો સાથ ફની પાત્રો તેમ જ અમુક વખત ખુબ સેન્સિટિવ પાત્રો ભજવતા જોવા મળતા હતા. આ દિવંગત અભિનેતાની પ્રોફેશનલ લાઈફથી તો દરેક લોકો પરિચિત છે જ તે પરંતુ ઘણા ઓછા લોકો હશે જે આ અભિનેતાના અંગત જીવન વિશે જાણતા હોય. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અભિનેતાની પર્સનલ લાઈફ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી ઘણા ઓછા લોકો પરિચિત હશે.

દિવંગત અભિનેતા અમરીશ પુરીને બે સંતાનો છે જેમાં નમ્રતા નામની દીકરી એટલી બધી સુંદર છે કે બૉલીવુડની ઘણી મોટી અભિનેત્રીઓ તેની સામે પાણી કમ પડે છે.નમ્રતા આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દુરી રાખીને બેઠી છે પરંતુ સુંદરતા અને હોટનેસમાં તે ઘણી ખરી અભિનેત્રીઓને સુંદરાતાની રેસમાં પાછળ છોડે છે. નમ્રતાએ પોતાના પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનવાની જગ્યાએ ઉચ્ચ અભ્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

નમ્રતા ગ્રેજ્યુએશન કર્યા બાદ સોફ્ટવેર એન્જીનીયર બનવાનો નિર્ણય લીધો હતો, એવામાં હવે નમ્રતા પાસે એન્જીનીયરીંગની માસ્ટર ડિગ્રી છે, સોશિયલ મીડિયાના અમુક રિપોર્ટને આધારે એવું જાણવા મળ્યું હતું કે નમ્રતા એન્જીનીયર હોવાની સાથો સાથ એક મોટી બલોડિંગ બ્રેન્ડની માલીકીન પણ છે.દિવંગત અભિનેતાની દીકરી સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે એક્ટિવ રહે છે અને રોજબરોજની અનેક તસવીરો શેર કરે છે જેના પર ચાહકો પોતાનો પ્રેમ લૂંટાવે છે.

Categories
India

ટીવી જગત પર ફરી એક વખત શોકનું મોજું ફરી વળ્યું ! 51 વર્ષની ઉંમરે આ દિગ્ગ્જ અભિનેતાનું શૂટિંગ દરમિયાન મૃત્યુ…ૐ શાંતિ

ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મૌત કાળ બનીને વ્યાપી રહ્યો છે કારણ કે વર્તમાન સમયમાં રોજના અનેક એવા ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારોનો નિધનની ખબરો સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોની અંદરો અંદર જ ત્રણ મોટા કલાકારોનું મૃત્યુ થવા પામ્યું છે જેના લીધે ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજ અમે એક આવી જ દુઃખ ખબર લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ દુઃખી જ થઇ જશો.

તમને જણાવી દઈએ કે હાલની સૌથી ફેમસ ટીવી સિરિયલ એવી ‘અનુપામાં’ માં ધીરજ કુમારનું પાત્ર નિભાવનાર કલાકાર એવા નિતેશ કુમારનું 51વર્ષની વયે નિધન થવા પામ્યું છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સવારે 2 વાગે નાસિક નજીક આવેલ ઇગરપુરીમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ કલાકારને કાર્ડિયેક આરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો જેને લીધે થોડીક જ ક્ષણોમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ દુઃખદ સમાચારની જાણ નિતેશના ભાઈ સિદ્ધાર્થે જણાવ્યું હતું અને ખુબ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ એ કહ્યું કે નિતેશ હવે આ દુનિયામાં નથી રહયા જેથી તેમની બહેન અર્પિતા પાંડે હજી આ દુઃખના સદમાંમાં જ છે.આવા સમાચાર સામે આવતા જ આખું ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે સંતો સાથ નિતેશના પરિવારજનોની પણ આંખો ભીની થઇ હતી. બહેન અર્પિતાની હાલત તો એટલી ખરાબ છે કે તે કોઈ સાથે વાત કરવાની હાલતમાં પણ નથી.

આવા દુઃખદ સમાચાર સામે આવતા જ સૌ કોઈ પરિવારજનો નિતેશ પાસે પોહચી રહ્યું છે, આવા દુઃખદ નિધનને લઈને પરિવારજનોનું પણ એવું કેહવું છે કે તેઓને કોઈ પ્રકારની હદય સબંધી બીમારી હતી તે અંગેની કોઈ જાણ ન હતી.નિતેશના ફિલ્મી કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ ‘ૐ શાંતિ ૐ’,’દબંગ 2′ અને ‘ખોસલા કા ઘોસલા’ નામની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે જયારે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેઓ ‘અનુપમાં’ કામ કરી ચૂકેલા છે.

Categories
Entertainment India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વખત દુઃખના વાદળો છવાયા ! આ દિગ્ગ્જ અભિનેતાની પોતાના જ ઘરમાંથી લાશ મળી…જાણો પુરી ઘટના વિશે

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા મોટા મોટા દિગ્ગ્જ અભિનેતા તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીમાણી હસ્તીઓના નિધન થઇ રહ્યા છે,વાત કરીકે તો ફેમસ એકત્ર સુશાંતસિંહ,કેકે જેવા અનેક સિંગરો તથા કલાકારો હાલ આ દુનિયામાં રહ્યા નથી. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક વધુ ઝટકો લાગ્યો છે કારણ કે જાણીતા એક્ટર તથા મોડેલ અને કાસ્ટિંગ ડાયરેક્ટર એવા આદિત્યસિંહ રાજપૂતનું તેના જ ઘરમાં રહસ્યમય રીતે મૃત્યુ થવા પામ્યું છે.

રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે તેમું શરીર અંધેરીમાં આવેલ ઘરના વોશરૂમમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવારમાં જ તેનું મૃત્યુ થવા પામ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર એવો પણ મોટૂ ખુલાસો થયો છે કે તેમની મૌતનું કારણ બીજું કાંઈ નહીં પણ ડ્રગ્સનો ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હતું. આદિત્ય સિંહ વિશે જો વાત કરવામાં આવે તો તે દિલ્લીનો રહેવાસી હતી અને અંધેરીમાં લશ્કરીયા હાઈટસ નામની બિલ્ડીંગમાં રહેતો હતો.

એએનઆઈની રિપોર્ટનું માનીએ તો 32 વર્ષીય આદિત્ય સિંહ ઓશિવરા વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના 11માં ફ્લોરમાં બનેલા ફ્લેટમાં રહેતો હતો, તેણે પોતાનું એપાર્ટમેન્ટ પોતાના મિત્રો સાથે શેર કર્યું હતું.મૃત્યુની સાચી હકીકત શું છે તે અંગે કોઈ પણ જાતનો હાલ ખુલાસો થવા પામ્યો નથી પરંતુ અમુક હેવાલો અને રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આની પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ જવાબદાર છે.

ઓશિવરા પોલીસ દ્વારા હાલ આ પુરી ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, એટલું જ નહીં તેની સાથે જોડાયેલ અનેક લોકોની જાઁચ પડ઼તાલ અને પૂછતાછ પણ કરવામાં આવી રહી છે. શું ડ્રગ્સને લીધે જ આ અભિનેતાનું મૃત્યુ થયું હશે? તે અંગેના તમામ ખુલાસા તો ફક્ત પુરી તપાસ થયા બાદ જ સામે આવી શકે છે.17 વર્ષની ઉંમરમાં આદિત્ય સિંહે મોડલિંગની દુનિયામાં ઉતર્યો હતો જે બાદ રિયાલીટી શોમાં કામ કરતા તેને ઘણું નામ પ્રાપ્ત થયું હતું.સ્પિટસવિલા રિયાલિટી શોમાંથી સૌથી વધારે નામ આદિત્યસિંહને મળી હતું.ભગવાન તેમના આત્માને શાંતિ આપે.