Categories
India

આ મહિલાને લાઈટબીલ આવ્યું અધધધ…હજારો નહીં પણ લાખો રૂપિયામાં આવ્યું ! આવું કઈ રીતે થયું, કારણ જાણી તમને આંચકો જ લાગશે….

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આપણી સાથે અનેક વખત એવી ઘટનાઓ સામે આવી જતી હોય છે જેના વિશે જાણીને માત્ર આપણે ચોકી જ જવા પામતા હોઈએ છીએ, એવામાં તમે અનેક વખત એવા લેખો તો વાંચ્યા જ હશે જેમાં કોઈ વ્યક્તિને ક્યારેક વધારે પડતું જ લાઈટ બિલ આવી જતું હોય છે. અમુક વખત કરોડોમાં તો અમુક વખત લાખો રૂપિયાની અંદર આવા બીલો આવતા હોય છે.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર આ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેમાં કર્ણાટકના ઉલ્લોબેલના નિવાસી એવા સદાશિવ આચાર્યના નામે એટલૂ બધું વધારે બિલ આવ્યું કે જાણીને સૌ કોઈને આંચકો જ લાગી ગયો હતો. તમને જાણતા નવાય લાગશે કે સદાશિવ આચાર્યના બિલમાં 99,338 યુનિટ જેટલા યુનિટ ખર્ચ થયા હોય તેવો ઉલ્લેખ થયો હતો અને બિલની રકમ 7,71,072 રૂપિયા નોંધવામાં આવી હતી.

સદાશિવ આચાર્યનું જણાવું છે કે તેઓને માસિક 3000 રૂપિયાનું બિલ આવે છે એવામાં અચાનક જ આટલી મોટી રકમ બિલમાં આવી જતા તેમની પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. ખરેખર આ વાત એક ખુબ ચોંકાવનારી કહેવાય કારણ કે એક સમયે માસમાં ફક્ત 1 લાખ રૂપિયાનું બિલ આવતા ઘરમાં અચાનક જ 7 લાખ રૂપિયાનું બિલ આવે તે કેટલી હચમચાવી દેતી બાબત કહેવાય.

ઉલ્લાબેલા મેસકૉમ સબ ડિવિઝનના કાર્યકારી અભિયંતા એવા દયાનંદે સદાશિવને જેટલા યુનિટ વપરાશ કર્યા હતા તે અનુસાર જ બિલ આપવાની ખાતરી આપી હતી.હજી થોડા વર્ષો પેહલા જ એક આવું જ બિલ સામે આવ્યું હતું જેમાં એક મોટી ઉંમરના કાકાના ઘરે એટલા બધા રૂપિયાનું બિલ આવ્યું હતું કે જાણીને સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો, આ બિલ લાખો કે હજારોમાં ન હતું પણ આ બિલ કરોડો રૂપિયામાં આવ્યું હતું જે બાદ તેઓએ કાર્યકારી એજન્સીમાં આ અંગેની ફરિયાદ કરી હતી અને આ પૂરો મામલાને ક્લિયર કરાવ્યો હતો.

Categories
India

વાહ શું વાત છે !! પ્રેમિકા માટે નહીં પણ આ યુવકે પોતાની માતાના યાદમાં બનાવી નાખ્યો આટલો મસ્ત તાજમહલ, આટલા કરોડોને ખર્ચે બનાવડાવ્યું…

માતા દીકરાનો સબંધ એક એવો સબંધ છે જે પુરખોં તો શું દેવી દેવતાઓના સમયથી ચાલતો આવી રહ્યો છે. દરેક માતા પોતાના સંતાન માટે ઘણું એવું બલિદાન આપતી હોય છે આથી જ દરેકના જીવનમાં માતાનું મહત્વ સર્વોચ્ય માનવામાં આવે છે, એવામાં મા આપણી માટે આટલું કરી શકે તો આપણે પણ તેના માટે કાંઈક કરવું જોઈએ પરંતુ હાલના સમયમાં તમે જોયું જ હશે કે ઘણા એવા સંતાનો હશે જે પોતાને ઘરડા ઘર અથવા તો વૃદ્ધાએ આશ્રમમાં ધકેલી મુક્ત હોય છે.

ખરેખર આવા સંતાનો હોવા કરતા નીસંતાન હોવું વધારે સારું પડે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એક એવા કિસ્સા વિશે જણાવાના છીએ જેને વિશે જાણ્યા બાદ તમે પણ વખાણ કરતા જ નહીં થાકો. મોટા ભાગના લોકોને ખબર જ હશે કે શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહલ જેવી સુંદર જગ્યા બનાવી હતી એવામાં તમિલનાડુ એક યુવકે પોતાની પત્નીની યાદમાં નહીં પરંતુ માતાની યાદમાં આવો જ તાજમહેલ તૈયાર કરાવ્યો છે.

તમિલનાડુના યુવક દ્વારા બનાવામાં આવેલી તાજમહલ જેવી આવી ઇમારતની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરો વાયરલ થતા જ આ આખી કહાની બહાર આવી હતી. જાણવા મળ્યું છે કે વર્ષ 2020ની અંદર અમરૂદીન નામના આ શખ્સની આટાનું નિધન થઇ ગયું હતું જે એવામાં નિધન પામેલી આ માતા પોતાના સંતાન માટે કરોડો રૂપિયા છોડી ગઈ હતી આથી જ સંતાને વિચાર્યું કે આ પૈસા તેના માટે જ તૈયાર થતી ઇમરાતમા ઉપોયગ કરવામાં આવે.

તમલિનાડુના તિરુવરૂર જિલ્લામાં આ તાજમહેલ અમરૂદીન શેખ નામના આ વ્યક્તિએ બનાવ્યો છે, વર્ષ 2020માં તેઓની માતા જેલની બીવીનું મૃત્યુ થયું હતું. અમરૂદીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમની માતા તેમની દુનિયા હતી આથી તેમાં મૃત્યુથી તેઓને ભારે સદમો લાગ્યો હતો કારણ કે વર્ષ 1989 ની અંદર તેમના પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું હતું જે બાદથી તેઓની માતાએ જ તેમનો ખ્યાલ રાખ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જયારે તેમના પિતાનું નિધન થયું ત્યારે તેઓની માતા ફક્ત 30 વર્ષના હતા એવામાં તેઓ બીજા લગ્ન ન કર્યા અને પોતાના સંતાનો માટે સંઘર્ષ કર્યો.

જે જગ્યાએ અમરૂદીએ પોતાની માતાને દફાનાવી હતી ત્યાં જ તે આ મોટું તાજમહલ જેવી આ મોટી ઇમારત બનાવી દીધી હતી. બિલ્ડરની મદદથી આ તાજમહેલને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યા હતા, અમરૂદીનના જણાવ્યા અનુસાર તેમની માતા તેમના માતા પાંચ-છ કરોડ રૂપિયાની સંપત્તિ છોડીનેગયા હતા જે બાદ તમામ સંતાનોની સહમતી સાથે તેઓની માતાને યાદ અપાવે તેવું તાજમહલ બનાવડાવ્યું હતું.

200 જેટલા મજૂરોએ તનતોડ મેહનત કરીને ફક્ત બે વર્ષની અંદર આ તાજમહેલ જેવી મોટી ઇમારત ખડકી દીધી હતી, તમને જણાવી દઈએ કે 8000 વર્ગ ફૂટમાં આ તાજમહલને બનાવામાં આવ્યા હતા. આ જગ્યાએ મુસ્લિમ ભાઈઓ માટે નમાઝ એડા કરવાનું જગ્યા તેમજ તેમની માતા માટેનું એક સ્મારક પણ તૈયાર કરવામાં વાયુ હતું. ખરેખર માતા-પુત્રનો આવો પ્રેમ ક્યારેય નહીં જોયો હોય.

Categories
India

‘શેરશાહ’ ફિલ્મને પાછી પાડે એવી પ્રેમ કહાની છે સ્વ.સિદ્ધુ મુંસેવાળાની ! તેમની મંગેતરે હજી લગ્ન નથી કર્યા…પુરી કહાની જાણી તમે ‘વાહ વાહ’ જ કરશો

સિદ્ધુ મુસેવાળાને આજના દિવસે સૌ કોઈ યાદ કરી રહ્યું છે,તમને ખબર હશે કે આજ રોજ એટલે કે 29 મે ના રોજ સિદ્ધુની ગોળીબારી કરીને હત્યા કરી નાખવામાં આવી હતી જે બાદ ફક્ત પંજાબ કે ઉત્તરના રાજ્યોમાં જ નહીં પરંતુ દેશની અનેક જગ્યાએ આ ઘટનાના પડઘા પડયા હતા. સિદ્ધુ મુંસેવાલા એક પ્રખ્યાત સિંગર હતા જેના ગીતો લોકોને એટલા બધા ગમતા કે લોકો પોતાની પ્લેલિસ્ટમાં તેના તમામ ગીતો રાખતા અને રોજબરોજ સાંભળતા.

હાલ તો સ્વ.સિદ્ધુ મુંસેવાળા ફક્ત આપણી યાદોમાં જીવંત રહી ગયા છે, એવામાં મિત્રો આજના આ લેખના માધ્યમથી અમે સિદ્ધુના અંગત જીવન વિશેની જાણકારી લઈને આવ્યા છીએ. આમ તો તમને સિદ્ધુ મુંસેવાળાની દરેક અંગત વાત ખબર હશે પરંતુ શું તમને ખબર છે તેમની મંગેતર કોણ હતી? નહીં, ઘણા ઓછા લોકો જાણે છે આ વાત વિશે તો આજના આ લેખમાં અમે તેમની મંગેતર તથા તેમના રિલેશનશિપ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.

ઇન્ડિયા ટુડેના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે વર્ષો પેહલા સિદ્ધુની મુલાકાત કેનેડિયન પીઆર પ્રોફેશનલ અમનદીપ સાથે થઇ હતી, ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર એમ પણ જાણવા મળ્યું છે કે અમનદીપ ‘સંગારેડ્ડી’ જેવા નાના એવા શહેરથી તાલ્લુકાત ધરાવતી હતી. કથિત રીતે પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલા અને અમનદીપે કૌરએ સગાઈ કરી લીધી હતી અને વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં તેઓ લગ્નના બંધનમાં પણ બંધાવાના હતા.

પરંતુ લગ્ન પેહલા જ સિદ્ધુ મુંસેવાલાની હત્યા થઇ જતા અમનદીપ કૌરનું આ સપનું અધૂરું રહી ગયું હતું. સિદ્ધુ મુંસેવાળા અને અમનદીપ કૌરની સગાઈ થઇ ગઈ હતી જે બાદ 29 મેંના રોજ સિદ્ધુની હત્યા થઇ જતા સૌ કોઈ શોકમાં ગરકાવ થયું હતું તો અમનદીપે ક્યારેય લગ્ન નહીં કરે તેવા પ્રણ લીધા હતા. હાલ વાત કરીએ તો અમનદીપ કૌર સિદ્ધુ મુંસેવાળાના માતા-પિતા સાથે પેત્રુક ગામ મનસામાં રહી છે, ખરેખર આને જ સાચો પ્રેમ કહેવાય.