Categories
Helth

જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોવ તો આજથી જ શરૂ કરીલો આ વસ્તુઓ ખાવાની…

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલના સમય માં શરીર કેટલું મહત્વનું છે તેવામાં પણ ખાસતો કોરોના આવ્યા પછી શરીર ને સ્વસ્થ રાખવાની ચર્ચા ઘણી મહત્વની બની છે.

તેવા મા હવે પ્રશ્ન થાઈ કે શું કરવું કે જેનાથી શરીર સ્વસ્થ રહે તો તમને જણાવી દઈએ કે આપણા જૂના શાસ્ત્રો અને આયુર્વેદમાં આ અંગે ઘણી વસ્તુઓ નો ઉલલેખ છે. આજે આપણે અહીં તેવીજ વસ્તુઓ વિશે વાત કરશું કે જેના સેવનથી શરીર ને સ્વસ્થ રાખી શકાય તો ચાલો આવી વસ્તુઓ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

ખજૂર અને અંજીર નું સેવન કરવું : ઘણા ડ્રાયફ્રુટ એવા છે જે શરીર ને પૌષ્ટિક તત્વો પૂરા પડે છે તેવામાં આવા ડ્રાયફ્રુટ નો ઉપયોગ આહારમાં કરવામાં આવે તો તે શરીર માટે ઘણુંજ ફાયદા કારક સાબિત થાઈ છે, પરંતુ આ બધા ડ્રાયફ્રુટ માં જો વાત ખજૂર અંગે કરીએ તો ખજૂર શરીર અને મન માટે ઘણો જ ફાયદાકારક ડ્રાયફ્રૂટ ગણાય છે. ખજૂર એ અનેક રીતે ગુણકારી છે તે શરીર માં ઘણા પોસક તત્વો આપે છે તેને કારણે ખુજર નો દરરોજ આહારમાં લેવામાં આવે તો તે ફાયદાકારક ગણાય છે. ખજુર ને દૂધ સાથે પણ આહરમાં લઇ શકાય છે. જો વાત અંજીર અંગે કરીએ તો તે પણ માનવ શરીર માટે ઘણું ઉપયોગી છે. આપણે ખજૂરની સાથે અંજીરને પણ ખોરાકમાં સામેલ કરીએ તો તે શરીર માટે ફાયદા કારક નીવડે.

ઘી નો આહાર માં ઉપયોગ કરવાથી : આપણે સૌ જાણીએ છીએ કે ઘી માં ઘણા પોસક્ તત્વો છે કે જે શરીર ને ઘણી રીતે ફાયદા કારક છે તેવામાં આયુર્વેદમાં પણ તેને માનવ શરીર માટે સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક ખોરાક ગણવામાં આવ્યો છે. આમ તો ઘીને આયુર્વેદિક આહાર માનવામાં આવે છે. ઘી નું સેવન શરીર માટે ઉપયોગી છે પરંતુ તે પણ યોગ્ય પ્રમાણ માં હોવું જોઈએ. જો વાત ઘી ના ફાયદા વિશે કરીએ તો શરીર અને મન માટે ઘીનું આહાર તરીકે સેવન કરવું ઘણું જ સારું ગણવામાં આવે છે.

ફાળો નું સેવન કરવુંઆપણે સૌ જાણીએ છીએ કે ફાળો એ કુદરતની માનવી ને આપેલ અમુલ્ય ભેટો પૈકીની એક છે. દરેક પ્રકાર ના ફાળો માં અલગ અલગ પોસક તત્વો હોઈ છે જેને કારણે દરેક ફળોનુ સેવન એ સ્વાસ્થ માટે ફાયદા કારક ગણાય છે. દ્રાક્ષ, કટહલ અને કેળાએ શરીર અને મન માટે ઘણા ઉપયોગી ગણવામાં આવે છે. આયુર્વેદના જણાવ્યા અનુસાર આ ત્રણેય ફળો હંમેશા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળો ગણવામાં આવ્યા છે.

આ ઉપરાંત દૂધનો સમાવેશ પણ આપણે પૌષ્ટિક આહાર માં કરી શકીએ છીએ. જ્યારે અન્ય વસ્તુઓ જેવિ કે સૂપની સાથે, કાળા ચણા, ગોળ, શાલી ચોખા અને ગૂસબેરી વગેરે વસ્તુઓને ખોરાકમાં લેવી જોઈએ. આ દરેક વસ્તુઓ માનવ શરીર માટે ઘણુંજ ઉપયોગી છે અને શરીરને અનેક પ્રકાર ના પૌષ્ટિક તત્વો પૂરા પડે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Helth

જો તમે પણ લ્યોછો જમવામાં ત્રણ રોટલી તો સાવધાન ! આ લેખ માં તમને જે જાણવા મળશે તે તમે ક્યારે પણ સાંભળ્યું નહિ હોઈ….

મિત્રો આપણે જાણીએ છીએ કે જીવન માટે ખોરાક અને પાણી ઘણુંજ મહત્વુંનું છે દરેક ને જીવન માં જીવવા માટે અને જીવન ટકાવી રાખવા માટે નિયમિત સમયે ખોરાક લેવો જરૂરી છે. તેવામાં હાલ લોકોમાં બહારના ખોરાક ખાવા અંગે નો ક્રેઝ ઘણોજ વધી ગયો છે લોકો ને હાલ ઘર કરતા બહાર નું જમવામાં ઘણુંજ ગમે છે અને ઘણું ટેસ્ટી પણ લાગે છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ બહાર નો ખોરાક ઘરના ખોરાક જેટલો પૌષ્ટિક હોતો નથી. વળી ઘણા લોકો ને બહાર નો ખોરાક સદતો પણ નથી. જેને કારણે તેઓ બહારનો ખોરાક ખાઈ ને ઘણી વાર બીમાર પણ પડી જાય છે. વળી બહાર નો ખોરાક જીભ ને જરૂર આનંદ આપે છે પરંતુ તેનાથી પેટને પૂરતો સંતોસ મળતો નથી. એકાદી બે વાર બહાર નું ખાધા પછી સૌ કોઈને ઘરના ખોરાક ની યાદ આવે છે.

તેવામાં આજે આપણે ઘરના ખોરાક વિશે એક એવી બાબત જાણશું કે જે અંગે તમે કદાચ નહિ જાણતા હોવ. મિત્રો જો વાત રોટલી અંગે કરીએ તો કદાચ તમે ધ્યાન નહિ આપ્યું હોઈ પરંતુ જમવામાં એક સાથે ત્રણ રોટલી કયારેય મુકવામાં નથી આવતી. કારણકે હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે ત્રણ નંબરને અશુભ માનવામાં આવે છે. માટે જમવામાં એક સાથે આપણા ઘરે આપણી માતા ત્રણ રોટલી આપતા નથી.

માન્યાત અનુસાર ત્રણ એ અશુભ નંબર છે. ત્રણ રોટલી એ કોઈ વ્યક્તિ ગુજરી ગયા હોઈ તો તેમની પાછળના દાડા માં આપવામાં આવે છે. વળી ત્રણ રોટલી આપવાથી દુશ્મનાવટ વધે તેવી પણ માન્યતા છે. જો વિજ્ઞાન નું માનીએ તો બે રોટલી અને એક વાટકી જેટલા દાળ, ભાત, અને શાક એ તંદુરસ્ત ખોરાક મનાય છે. વળી જો વાત લગ્ન પ્રસંગ અંગે કરીએ તો તેમાં પણ ત્રણ વ્યક્તિઓ ને બદલે એક અથવા બે અથવા ત્રણથી વધુ વ્યક્તિને બોલાવવામાં આવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Helth

શું તમે જાણો છો હળદર ના ફાયદા? આ દેશી ફાયદા જાણી તમે પણ……

મિત્રો પ્રાચીન ભારતના શાસ્ત્રો એ હાલના સમયે પણ ઘણા ઉપયોગી છે હાલનો સમય ભલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે પરંતુ પહેલાના સમયની વાત કરી તો આપણી સંસ્કૃતિમાં એવા અનેક ગ્રંથો લખાયેલા છે કે જે આપણને એવી અનેક સમસ્યાઓનું નિરાકરણ આપે છે જેનો લગભગ આજે વિચાર કરવો પણ અશક્ય છે.

મિત્રો પ્રાચીન ભારતમાં શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની બાબતો જણાવવામાં આવી છે જેમાં આપણી રોજ-બ-રોજની વસ્તુઓ મારફતે આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનો ઉપયોગ આપણે દરરોજ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ પરંતુ તેના ગુણોથી કદાચ આપણે વાકેફ ન પણ હોઈએ.

આપણે અહીં હળદર વિશે વાત કરવાની છે. હળદરને પ્રાચીન આયુર્વેદમા ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે હળદર ઘણી રીતે ગુણકારી છે.તો ચાલો આપણે હળદરના ફાયદા વિશે વાત કરીશું અને તેના રોજિંદા ઉપયોગથી શરીરને કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

ડાઘ દૂર કરો: આપણે ઘણી વખત, રસોડામાં કામ કરતા કરતા આપણો હાથ કૂકર અથવા તાવડી સાથે લાગી જાય છે અને આપડે દાજી જાઈએ છીએ, પરન્તુ જો આવી દાઝેલિ જગ્યા પર થોડી હળદર લગાવો, તો તેના કારણે દાઝવાની છાપ રહેતી નથી.

ઉત્તમ પ્રતિઓક્સિકારક: હળદર આપણા શરીરમાં એક પ્રકારે ઉત્તમ પ્રતિઓક્સિકારક તરીકે પણ કામ કરે છે, જો તમને શરીરમાં કોઈ પણ પ્રકાર નો ચેપ લાગ્યો હોઈ અથવા તો કોઈ પણ રોગ હોય, અને જો તમને શરીરમાં આવા ચેપ અથવા રોગ સામે રક્ષણ મેળવવો હોઈ તો દરરોજ દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી તે મદદ કરી શકે છે.

જમવામાં:- તમારા જમવામાં જો તમે હળદરનો ઉપયોગ કરો, તો તે શરીર માટે ઘણું ઉપયોગી છે, તે શરીર ની અંદરથી દરેક રોગ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ ઉપયોગી છે.

 શરદી માં ઉપયોગી: જો તમેને શરદીએ હેરાન કરી મૂક્યા છે, તો પછી હળદરનો ઉકાળો બનાવીને પીવો તો તે શરદી ને જડ મૂળ માંથી મટાડી દેશે, આ માટે તમારે પાણીમાં તુલસીના પાન, થોડું આદુ અને એક ચમચી હળદર નાખીને સારી રીતે ગરમ કરવાની, અને અંતે તેમાં થોડું મધ ઉમેરવાનુ. અને તેને દિવસમાં બે વખત પીવો, થોડા જ દિવસમાં તમારી શરદી મૂળમાંથી સમાપ્ત થશે.

ઊંડા ઘા પર પણ ઉપયોગી: જો તમને ખૂબજ ઊંડો ઘા વાગ્યો હોય તો હળદર તમને ઉપયોગી છે. હળદર શરીર માં એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે, આ માટે એક ચમચી હળદર અને એક ચમચી અનંતમૂલળ નો ઉકાળો પાણીમાં નાંખો અને તેને થોડું થોડું પીવો, તે ઘા પર એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે. અને ઘા ને મટાડવામાં મદદ કરે છે.

હળદર ને ભગવાન ની પૂજામાં પણ તેનો સારો એવો ઉપયોગ છે કોઈ પણ પૂજા હળદર વગર કરી શકાય નહીં. દરેક પૂજા પાઠ કરતા પહેલા પણ આપણે ઘરના દરવાજા પર હળદર લગાવીએ છીએ તેનાથી ઘરની અંદર સારી ઉર્જા આવે છે, તેમજ આ જંતુઓને ઘરની અંદર આવતા અટકાવે છે.

Categories
Helth

જો તમારા સપના મા દેખાય છે આ ચાર વસ્તુ તો તમે પણ બની શકો છો અમીર કરો આ કામ……

મિત્રો આપડે સૌ સૂતી વખતે ઘણા સપના જોઈએ છીએ પરંતુ આપણ ને આવા સપનાઓ નો મતલબ ખબર હોતો નથી અને આપડે તેને ભૂલી પણ જઈએ છીએ. આપણ ને આવતા સપનાઓ પૈકી અમુક સપના સારા તો અમુક ભયાવહ હોઈ છે. જયારે અમુક સપના આપણને વિચિત્ર લાગે છે. જો કોઈ ઘટના સપનામાં ઘટે તો લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી કારણકે તે સપનું હોઈ છે.

પરંતુ જો વાત સ્વપ્ન શાસ્ત્ર વિશે કરીએ તો દરેક સપના ઓ આપણને એક અલગ માહિતી આપે છે આ શાસ્ત્ર અનુસાર સપનાઓ આપણને આપડું ભવિષ્ય બતાવે છે. આ શાસ્ત્ર અનુસાર જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાઈ તો તે તમારા માટે ઘણા સારા સંકેત છે કારણ કે તેના દ્વારા તમે જલ્દી પૈસા વાળા બની જાશો. તો ચાલો તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીયે.

હાથી:- જો તમને સપનામાં હાથી બતાઈ તો તે ઘણીજ સારી બાબત છે. તેનો અર્થ એ છેકે તમને ટૂંક સમય માજ ઘણો મોટો આર્થિક લાભ થવાનો છે. આવામાં જો તમારી પાસે પૈસા કમાવવાનો કોઈ અવસર હોઈ તો તેને હાથ માંથી જવા દેવો જોઈએ નહિં. જો સપનામાં સફેદ હાથી બતાઈ તો તે ઘણુંજ સારું ગણાય.

કમળ:- જો તમને સપનામાં કમળ બતાઈ તો તે એક શુભ સંકેત છે આપડે સૌ જાણીએ છીએ કે કમળ માતા લક્ષ્મી ને ઘણુંજ પ્રિય છે તેવામાં કમળ સ્વપ્નમાં બતાવવાનો અર્થ એ છેકે તમારી પાસે કોઈ દિવસ ધન ની ઉણપ થશે નહિ. કમળ દેખાવાનો અર્થ એ છેકે માતા લક્ષ્મી તમને સંકેત આપે છે કે તમે ટૂંક સમય માં માલા માલ બની જશો.

પોપટ:- સપનામાં પોપટ દેખાવું ઘણું શુભ ગણાય છે તેના દ્વારા તમને સંકેત મળે છેકે તમારા જીવન માં ટૂંક સમય માં નાણાં આવવાના છે અને આ નાણાં તમારા પરિવાર તરફ થી મળશે જેનો અર્થ એ છે કે તમારા પરિવાર માંથી કોઈ તેમની પ્રોપર્ટી તમારા નામે કરી શકે છે. જો સપનામાં પોપટ તામરા ખમ્ભા પર
બેઠો હોઈ તો તે ઘણું સારું મનાય છે.

દૂધ;- જો સપનામાં તમે પોતાને દૂધ પીતા જોવો તો તેને પણ ઘણી સારી બાબત ગણાય છે તેનો અર્થ એવો છે કે તમે ટૂંક સમય માં માલામાલ થવાના છે તમને થોડાજ સમયમાં સારો ધન લાભ થશે આ ધન લાભ તમને પરિવાર ના સભ્ય કે બહાર ના કોઈ વ્યક્તિ પાસે થી થઇ શકે છે પરંતુ તમારે આ ધન કમાવવાનો મોકો છોડવાનો નથી.

મધમાંખી:- સપનામાં દેખાતી મધમાખી એ તમારા માટે ઘણી સારી બાબત છે જે તમારા માટે શુભ સંકેત લાવે છે. તેનો અર્થ એવો થાય કે તમારા જીવન માંથી તમામ સંકટો દૂર થી જશે અને તમારા રોકાયેલ કામો પણ ફરી સારું થઇ જશે.

Categories
Helth

માંતા ના દૂધ ની જેમ ગુણકારક છે આ જાનવર નું દૂધ, વેચાઈ છે ૨૫૦૦ રૂપિયે પ્રતિ લીટર.

દૂધ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આમાં ઘણા પ્રકાર ના પોષણ તત્વ મળીઆવે છે જે આપણા શરીર ને મજબુત બનાવે છે. તે માટે છોકરા થી લઈ મોટા સુધીના બધ્ધા ને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દુધમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે ભારત માં લોકો ભેંસ, ગાય અને બકરી નું દૂધ વધારે પીવે છે. આ દુધોની કિંમત બજાર માં પચાસ રૂપિયે પ્રતિ લીટરની આજુ બાજુ હોય છે.

પણ આજે અમે તમને એક એવા ખેડૂત સાથે મેળવવા ના છીએ જે ઘોડી નું દૂધ વેચીને કરોડપતિ બની ગયા. આ ખેડૂત અઢીહજાર રૂપિયે પ્રતિ લીટર ઘોડીનું દૂધ વેચે છે. તેના દૂધ ને ઘણા મોટા મોટા સેલીબ્રીટી પણ ખરીદે છે.

યુ.કે ના સોમરસેટ માં રહેવાવાળા ૬૨ વર્ષ ના ફ્રેંક શેલ્લાર્ડ ઘોડીનું દૂધ વેચવા નો ધંધો કરે છે. આ ધંધાએ તેમને કરોડપતિ બનાવી દીધો. તેમની પાસે કુલ ૧૪ ઘોડીઓ છે. ભવિષ્ય માં તે આ ઘોડીઓ ની સંખ્યા હજુ પણ વધારવાના છે. તેનું કારણ છેકે યુ.કે માં અચાનકથી ઘોડીના દૂધ ની માંગ બોવાજ વધવા લાગી.

ફ્રેંક ઘોડી નું દૂધ ૨૫૦ml ની બોટલ માં પેક કરીને વેચે છે. આ એક બોટલ ની કીમત ૬૦૦ રૂપિયા થી પણ વધારે છે. એની ઘોડીનું દૂધ ૨ હજાર ૬૨૮ રૂપિયે પ્રતિ લીટર ના હિસાબથી વેચાય છે. વર્તમાન માં ફ્રેંક ની પાસે દોઢસો થી વધારે ગ્રાહક છે. એમાં યુ.કે ના ફેમસ લોકોનો પણ શમાવેસ થાઇ છે. આ બધાજ ઘોડી નું દૂધ પીવાનું પસંદ કરે છે.

ફ્રેંક ના મતે ઘોડીનું દૂધ ગુણ માં ગય ના દૂધ કરતા પણ વધારે સારું હોય છે. તેમનું કહેવું છેકે ફક્ત બજારમાં જાહેરાત ને કારણે ગાય ના દુધને લોકપ્રિયતા મળી છે.  સાચું એ છેકે ઘોડીના દૂધમાં ગાય ના દૂધ કરતા પણ વધારે પોષક તત્વ મળે છે.

ફ્રેંક પોતે રોજ એક લીટર ઘોડી નું દૂધ પીવે છે. જેનાથી તેમના શરીરમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તેઓ આ દૂધ ને તેની દીકરી અને તેના દાદી ને પણ પીવરાવે છે. ઘોડી ના દુધમાં ફેંટ નું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આમાં વિટામીન સી નું ભરપુર પ્રમાણ હોય છે. આ દૂધ એટલું સારું હોય છે કે અમુક લોકો તોઆ દૂધ ની સરખામણી મહિલા ના દૂધ સાથે કરે છે.

જોકે તમને કદાચ મોકો મળે તો શું તમે ધોડી નું દૂધ પીવાનું પસંદ કરશો?  શું તમે આની માટે  પોતાના ખિસ્સા માંથી અઢીહજાર રૂપિયા પ્રતિ લીટર માટે આપશો? તમારા જવાબ અમને કમેન્ટ વિભાગ માં જરૂર આપો. સાથે આ માહિતી ગમી હોય તો બીજાની વ્યક્તિઓ સુધી પહોચાડો.

Categories
Helth

જો તમે પણ નહાતા સમયે પેશાબ કરતા હોય તો આ વાત જાણી લેવી જોઈએ નકર મુશ્કેલી….

મિત્રો આપડે અહીં એક એવી બાબત વિશે વાત કરવાની છે જે છેતો ઘણી સામાન્ય પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માગતું નથી. મિત્રો આપડે આજે જોઇશું કે શું નાહતા સમયે પેશાબ લાગવી કે કરવી શરીર માટે કેટલી ઉપયોગી કે અનઉપયોગિ છે.

મિત્રો ઘણા લોકો ની એવી ફરિયાદ હોય છે કે તેમને નાહતા સમયે પેશાબ લાગે છે. તો તેની પાછળ નું કારણ એ છેકે નાહતા સમયે આપડે પાણી ના સંપર્ક માં હોઈએ છીએ. જેને કારણે શરીર ઠંડુ પડતાં આપડા મૂત્રાશય પર દબાણ પડે છે. આવા દબાણ ને કારણે પેશાબની સિસ્ટમ સક્રિય બને છે અને પેશાબ લાગે છે.

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે નાહતા સમયે પેશાબ કરવી સારી બાબત છે. પેશાબની અંદર બેક્ટેરિયા હોય છે જે શરીર માટે સારા ગણાય છે. સ્નાન કરતા સમયે બાથરૂમમાં જ પેશાબ કરવાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહીં થાય. પેશાબ માં યુરિયા હોય છે જે એક સંયોજન છે જે ચામડી ની સારી રીતે સંભાળ કરવા માટે ઉપયોગી થાય છે. પગ પર પેશાબ કરવાથી એથલીટ ફૂટના રૂપમાં પગના ચેપ દૂર થાય છે.

પેશાબમાં શરીરમાંથી મોટેભાગે પાણી બહાર નીકળે છે એક તંદુરસ્ત માણસના પેશાબમાં મોટા ભાગે પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને યુરિયા હોય છે. જે શરીરને નુકસાન કરતા નથી. સ્નાન કરતા સમયે પેશાબ પાણી સાથે વહી જશે તેથી કોઈ પણ પ્રકાર નું નુકશાન થાશે નહીં.

મહિલઓ ને પીરિયડ્સ દરમિયાન નાહતા સમયે પેશાબ કરવો એ આરામદાયક હોય છે. તેને લીધે ખાનગી ભાગ સાફ થઈ જાય છે.પીરિયડ્સ દરમિયાન સ્નાન કરવા માટે ગરમ પાણી વાપરતા હોવ અને મૂત્ર વિસર્જન કરશો તો તમને ખેંચાણ અને પીરિયડ્સના દુ:ખાવામાંથી રાહત મળશે. તે માસિક સ્ત્રાવને સરળ બનાવે છે. આમ નાહતા સમયે પેશાબ કરવી એ શરીર માટે સારી બાબત ગણાય છે.

Categories
Helth

ડાયાબીટીસ ના દર્દી ને આ રીતે આંબલી નો ઉપયોગ કરવો જોઈએ ! અને વજન ઘટાડવા…

મિત્રો હાલ ડાયાબીટીસ ને લઇ માર્કેટ માં અનેક દવાઓ મળે છે, તેમ છતાં આવી દવાઓ ઘણી વાર તેને નિયંત્રિયમાં રાખી શકતી નથી. વળી અમુક દવાઓ ના ભાવ ઘણા વધુ હોય છે જે બધા ને પોસાઈ તેમ ના પણ હોય. વાત કરીએ વધુ વજન ને લઇ તો લોકો વિચારે છેકે ખાવાનું છોડવાથી વજન ઘટે છે પરંતુ તે બાબત સાવ ખોટી છે.

પરંતુ તેની જગ્યાએ યોગ્ય વસ્તુ ખાવાથી વધતા વજન પર જરૂર કાબુ મેળવી શકાય છે. આપડે અહીં એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કેજેને લગભગ ખાધી બધાએ હશે પરંતુ તેના વિશે ખબર અમુક લોકો નેજ હશે.

મિત્રો આયોડે અહીં આમલી વિશે વાત કરવાની છે. સ્વાદ માં ચટપટી આ આંબલી શરીર માટે ઘણી ફાયદા કારક છે. તો ચાલો તેના ગુણો વિશે જાણીયે અને તે પણ જાણીયે કે આ આમલી લોકો ને કેવીરીતે મદદ કરે છે. મિત્રો આમલી માં લોહી અને સુગર ના સ્તરને નિયંત્રિત રાખવાની ક્ષમતા છે. વળી તેના સેવનને કારણે શરીર કાર્બોહાઇડ્રેટસ શોષાતું નથી જેને કારણે ડાયાબિટીસ ના દર્દીઓ માટે આમલીનું સેવન ઘણું સારું ગણાય છે.

અત્યાર સુધી આમલી નો ઉપયોગ સ્વાદ વધારવા થતો હતો પરંતુ શુ તમે જાણોછો કે તેની અંદર વિટામિન સી, ઈ, અને બી ની સાથો-સાથ કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મૅન્ગેનીઝ વગેરે અનેક વિટામિનો ભરપૂર માત્રા માં હોઈ છે. આમલી શરીર માં કાર્બોહાઇડ્રેટસ શોસતું નથી જેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સવેન હિતકારી છે.

આમલીમાં પોલીસૈકરાઈડ તત્વ હોય છે. વળી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી વિટામિન સી પણ આમલી માં હોય છે માટે તે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી છે. આમલી માં હાઈડ્રોસાયટ્રીક એસીડ હોય છે જે શરીર ની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, આમ વજન ઓછું કરવા માટે પણ તે ઉપયોગી છે. પોટેશિયમ કેજે બ્લડ પ્રેસર નિયંત્રિત કરવા અને લાલા રક્તકણો બનાવવા મદદ કરે છે તેનું પ્રમાણ પણ આમલીમાં હોઈ છે. હૃદય ને નિરોગી રાખવા માટે આમલીની અંદર નું પ્લાંન્ટ કોમ્પોનેન્ટ મદદરૂપ છે.

Categories
Helth

ભુખ્યા પેટે બે લસણ ની કળી ખાવ અને પછી જુવો શુ ચમત્કાર થાય છે.

આપડી ભારતીય સંસ્કૃતિ જગત ની પ્રાચીન સંસ્કૃતિ પૈકી એક છે જેમાં અનેક વસ્તુ છે જે માનવ શરીર ને નિરોગી રાખે છે તેવા અનેક બાબતો નો ઉલ્લેખ આપડા શાસ્ત્રો માં થયેલ જોવા મળે છે આપડે અહીં એક એવીજ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આપડે અહીં લસણ વિશે વાત કરવા જઈ રહિયા છીએ લસણને ભૂખ્યા પેટે ખાવાથી આવા અનેક પ્રકારના ફાયદા થાઈ છે ભૂખ્યા પેટે લસણ ખાવાથી અનેક બિમારિઓ જેવિકે કબજિયાત બ્લેડ પ્રેસર વગેરે અનેક બિમારિઓ ને દૂર કરી શકાય છે.

વળી લસણ જમવાને સ્વાદિસ્ટ બનાવે છે ભારત માં લસણ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાઈ છે તો ચાલો આપડે અહીં આપડા શાસ્ત્રો પ્રમાણે લસણ ના ફાયદા જાણીયે. આમતો લસણ ની એક કળી પણ ઘણી ગુણકારી છે.

લસણ નો ભુખીયા પેટે સેવનથી ભૂખનુ પ્રમાણ વધે છે જે લોકોના જીવન માં મહેનત નું પ્રમાણ ઓછું હોય છે અને લોકો ખાલી બેઠા રહેછે તેમને ઘણી વાર એવું બની શકે કે તેમને ભૂખ ન લાગે ત્યારે ભૂખ ને વધારવા માટે પણ લસણ ઉપયોગી છે વળી આ પ્રકારે લસણ નું સેવન શરીર નું તાણ પણ ઘટાડે છે.

લસણ માં પુસ્કળ પ્રમાણ માં એન્ટિબેક્ટેરિઅલ હોય છે વળી તે દુખાવો દૂર કરવામાં પણ મદદ કરે છે વર્તમાન સમયમાં લોકો માં કેલ્શિયમ ની કમી જોવા મળે છે જે ઘણી વાર દાંત ના દુઃખાવાનું કારણ બને છે આવા સંજોગોમા લસણ એ દાંત ને આરામ આપે છે.

લસણ ની મદદ થી શરીર માં લોહી સરળતાથી વહેવા લાગે છે જેને કારણે શરીર માં બ્લડ પ્રેસર ની સમસ્યાઓ ને દૂર કરે છે જે હાલમાં ઘણા લોકોની બીમારી છે વળી લસણ પેટ માટે પણ ઘણું જ સારું છે તે પેટમાં જામેનુઝેરી વસ્તુઓને જામતી અટકાવે છે અને પેટને સાફ થવા માટે  ઉપયોગી છે.

Categories
Helth

દુનીયા મા નંબર આવે આ ફળ નો! ફાયદા એવા કે..

હાલ ના સમય મા રોગોના ઇલાજ માટે અનેક પ્રકારની દવાઓ બજાર મા મળે છે. ત્યારે આપણને વિચાર આવે કે પહેલાંના સમય મા લોકો રોગ સામે રક્ષણ કઈ રીતે મેળવતા હશે. તો તમને જણાવી દઈએ કે આપડા સાસ્ત્રો મા તેનો ઉલ્લેખ છે. તેમા અનેક ફળો અને વનસ્પતિ ઓના સેવન દ્વારા નિરોગી શરીર કઈ રીતે મેળવ્વુ તેના વિશે માહિતી આપવામા આવિ છે.

આપ્ડે અહીં એક એવિજ માહિતી મેળવવા જઈ રહિયા છિએ. તો ચાલો સંપૂર્ણ માહિતી મેળવ્વિયે. આ માહિતી છે એક એવા ફળ વિશે કે જેના સેવન થિ અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. આ વાત છે, ગરમિની ઋતુ મા થતા ફળ ગોરસ આબલીની. આ વનસ્પતી મોટા ભાગે જંગલ મા અને ગ્રામીણ વિસ્તાર મા જોવા મળે છે.

જોકે ગ્રામીણ વિસ્તાર મા લોકો આ ફળથી માહિત ગાર હોઇ છે. જ્યારે અમુક વિસ્તારમા લોકો તેના ગુણો વિસે જાણતા નથી. તેથી તેનો સેવન અર્થે ઉપયોગ પણ કરતા નથી. અહિ આપણે આ ફળ ના ગુણો વિસે જાણીશુ. આ ફળ અલગ-અલગ જગ્યા એ અલગ-અલગ નામથી ઓળખાઇ છે. જેમકે વિલાયતિ આમલી, ગંગા જલેબી, મીઠી આમલી વગેરે.

વાત તેના ગુણો કરિયે તો આ ફળ ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાઇ છે. જે હાલના સમય માટે કેટલું જરૂરી છે. તે આપડે સૌ જાણિયે છિએ. તેમા પણ જ્યારથી કોરોના આવિયો ત્યારથિ દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક ક્ષમ્તા વધારવામા લાગી ગયો છે, જેમા તે મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ ના વિકાસ ને કારણે અનેક રોગ સામે રક્ષણ મળે છે. વળી આ ફળ કેન્સરની બીમારી ના ઈલાજ મા પણ ઉપયોગી છે. તેના મા રહેલ એંટિઓકીસડેટસ કેન્સર ના રોગ માટે જવાબદાર કોષોને અટકાવે છે.

આ ફળ ડાયાબિટીજના દર્દિઓ માટે પણ ઉપયોગી છે. ટાઇપ-2 પ્રકાર ના ડાયાબિટીજના દર્દિઓ માટે આ ફળ અને તેના રસનો સેવન ઘણું ફાઇદા કારક ગણાય છે. ઘણી વખત ડૉક્ટર પણ આવા દર્દિઓ ને આ ફળના સેવન અંગે માહિતી આપે છે. જોકે આ ફળ ના અનેક ઉપ્યોગો છે એક માહિતી અનુસાર તે માનવ શરીર ના 100 થી વધુ રોગો સામે રક્ષણ આપે છે.

Categories
Helth

પાંચ પાન ખાવાના ચમત્કારીક ફાયદા ઓ! વજન વધવુ , વાળ ખરવા…

વનસ્પતિ એ કુદરત દ્વારા મળેલ આપણને એક અનમોલ ભેટ છે. તે માનવ ના મિત્ર તરીકે કાર્ય કરે છે. વનસ્પતિ આપણ ને ફુલ-ફળ તો આપેજ છે. સાથો-સાથ તે આપણને અમુક પ્રકારની ઔસધિયો પણ આપે છે. આપડા સસ્ત્રો માતો તેના વિશે વિસ્તારથિ ઉલ્લેખ મળેજ છે. અહિ આપડે એવાજ વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહિયા છિએ. કે જેનો ઉપયોગ આપડે રોજ-બ-રોજ કરિયે જ છિએ.

તો ચાલો જાણિયે વિસ્તાર થિ. આપડે આહિ લિમડા વિશે વાત કરવા જઈ રહિયા છિએ. લિમડો એક મામૂલી લાગતું આ વનસ્પતિ અનેક રીતે ગુણકારી છે. આમતો તેનો ઉપયોગ રોજ-બ-રોજ ના કાર્યમા અને ખાસ તો વઘારમા થઇ છે. પરંતુ શુ તમે જાણો છોકે આ લિમડૉ કેટલો ગુણકારી છે? તો ચાલો તેના વિશે વિસ્તારથિ માહિતી મેળવિયે.

આમતો લિમડા મા અનેક ગુણ છે. લોકો તેનો ઉપયોગ દાતણ તરીકે પણ કરે છે. જો વાત કરિયે લિમડાના પાનનિ તો તેમા કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ જેવા અનેક ગુણધર્મો આવેલા હોય છે. જે અનેક બીમારી દૂર કરવામા ઉપયોગી બને છે.

લિમડા ના આવ જ ગુણધર્મો ને કારણે ડાયાબિટિસથિ પિડાતા વ્યક્તિ માટે તે ઘણું ઉપયોગી છે. તે બ્લડ અને શુગર ને નિયંત્રિત કરવા મટે પણ ઉપ્યોગિ છે. ઉપરાંત તેમા આયર્ન અને ફોલિક એસિડ પણ છે. જે એનેમિયા દુર કરવા ઉપયોગી છે. તેમાં ફાઇબર ઇન્સુરીનનું પ્રમાણ પણ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.

જો વાત કરિયે તેના રસનિ તો તેમાટે 4 થિ 5 પાન લઇ ને તેમા એક ગ્લાસ પાણી નાખી તેમા ધાણા અને પુદિનો નાંખી મિક્સ કરિ બનાવી શકાય છે. લિમડો વજન ઘટાડવા માટે ઉપરાંત હદય ને લગતી બિમારી દૂર કરવા ઉપયોગી છે. તે પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે. તે કૉલેસ્ટ્રોલ ઓછું કરવા માટે પણ ઉપયોગી છે.