Categories
India National

યોગી આદિત્યનાથ ના બહેન જેવી પરિસ્થિતિમાં જીવે છે જાણશો તો તમારી આખો પણ ભરાઈ જશે cm હોવા છતા પણ યોગી…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ લોક તાંત્રિક દેશ છે અહીં લોકો પોતાના પ્રતિનિધિ ને ચુટી કાઢે છે. આપણા દેશમાં અનેક રાજનેતાઓ ચુંટણી લડે છે. આપણે અહીં એવાજ એક રાજ નેતા વિશે વાત કરવાની છે જેમના વિશે જાણીને તમે પણ કહેશો કે દરેક પાર્ટી ના લોકોએ પરિવારવાદ છોડી ને દેશ સેવા કરવી જોઈએ. અને પોતાના ખિસ્સા ભરવા કે પરિવાર મેં આગળ વધારવા માટે નહીં પરંતુ દેશ માટે કામ કરવું જોઈએ.

આપણે અહીં દેશના હાલના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અને સૌથી ઈમાનદાર રાજનેતા કે જેમણે પરિવાર કરતા વિશેસ દેશ ને મહત્વ આપ્યું છે તેવા સેવા ભાવિ અને લોક કલ્યાણ ના કાર્યમા સતત પ્રવૃત્ત રહેતા એવા યોગી આદિત્યનાથ જી વિશે વાત કરવાની છે કે જેમની દેશ ભક્તિ વિશે જાણી તમે પણ સલામ કહેશો તેમણે પોતાના પરિવાર પહેલા દેશને મહત્વ આપ્યું જેનું ઉદાહરણ તેમની બહેન છે.

આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશ માં ફરી વખત યોગી આદિત્યનાથ જી ની સરકાર આવી છે. તેવામાં સૌથી વધુ ચર્ચામાં યોગી ની બહેન છે. ભાઈ મુખ્ય મંત્રી હોવા છતાં પણ બહેન જેવું સંઘર્ષ ભરેલુ જીવન જીવે છે તેના કારણે લોકો નવાઈ પામ્યા છે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ અને તેમની બહેન ને મળ્યા ને 30 વર્ષ નો સમય થઈ ગયો છે.

જ્યારે એક ઈન્ટરવ્યુમાં યોગીજીને પૂછવામાં આવ્યું કે તમારાં નાનાં બહેન કેવી સ્થિતિમાં રહે છે? તે અંગે તમને માહિતી છે ત્યારે આ પ્રશ્ના નો તેમણે જવાબ ન આપ્યો. જે બાદ ઈન્ટરવ્યુમાં યોગીજી ને તેમની બહેનની તસવીરો દેખાડવામાં આવી. જેમાં તેઓ ઘાસ કાપતાં જોવા મળ્યાં. પતરાંથી બનેલી એક નાની દુકાનમાં ચા વેચતાં દેખાય છે. આ તસવીરોને જોઇને યોગીજી ભાવુક થઈ ગયાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં.

તો ચાલો આપણે યોગી આદિત્યનાથ અને તેમની બહેન વિશે માહિતી મેળવીએ. જણાવી દઈએ કે 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચૂર ગામમાં અજય બિષ્ટ એટલે યોગી આદિત્યનાથનો જન્મ થયો હતો. યોગી ના બહેન તેમના કરતા 6 વર્ષ નાના છે કે જેમનું નામ શશી છે.

બહેન સાથે યોગીજી હસતા રમતા મોટા થયા પરંતુ માત્ર 14 વર્ષની ઉમરે શશી ના લગ્ન પંચૂર ગામથી 30 કિ.મી અંતરે કોઠાર ગામમાં કરવામાં આવ્યા. આ સમયે યોગીજી રામમંદિર આંદોલનમા જોડાયા હતા. અને મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થઈને યોગીજી એ ગુરુ પાસેથી દીક્ષા લીધી, તેમના શિષ્ય બની ગયા.

હવે યોગીજી ની ઇચ્છા ગુરુ પાસે રહેવાની અને તેમની સેવા કરવાની હતી. જે ને લઈને ગુરુએ તેમને પરિવાર ને જાણ કરવા કહ્યું જે બાદ યોગીજી ઘરે ગયા અને કહ્યું હું ગોરખપુરમાં રહીશ અને લોકોની સેવા કરીશ યોગીજી ના પિતા આનંદ સિંહ બિષ્ટને તેમની આ વાત સમજાય નહીં પરંતુ તેઓ માની ગયા. જ્યારે યોગી આદિત્યનાથ ની માતાને લાગ્યું કે પુત્ર નોકરી કરવા ગોરખપુર જઈ રહ્યો છે. કેટલાક દિવસ બાદ માલૂમ થયું કે દીકરો તો સંત બની ચૂક્યો છે, જે બાદ પરિવાર અને બહેનને માલુમ પડતાં બહેનની ચિંતા વધી.

આ વાત સાંભળતા બહેન શશિને ભારે આઘાત લાગ્યો અને પોતાના ગામમાં ભિક્ષા માગવા આવતા સાધુઓમાં તેઓ પોતાના ભાઈ અજયને શોધવા લાગ્યા પરંતુ ઘણા સમય બાદ પણ ભાઈ વિશે કોઈ માહિતી મળી નહીં આ સમયે યોગીજી ગોરક્ષનાથ પીઠના મહંત બની ગયા હતા.

જો કે પિતા અને સસરા બંને ઘરમાં બહેનની સ્થિતિ મધ્યમ હતી. શશી ખેતીવાડી અને ભેંસ પાલનથી ઘર ચલાવતા હતા. જીવન માં આગળ વધી શશિએ પતિ પૂરણ સિંહ પાયલ સાથે ગામના માતા પાર્વતી મંદિર નજીક ફૂલ અને પ્રસાદની દૂકાન શરૂ કરી કે તેમના ઘરથી અઢી કિમી અંતરે આવ્યું હતું.

જણાવી દઈએ કે આ મંદિર નજીક આશરે 70 દુકાન છે આ પૈકી એક શશિની પણ છે. શશિ અને તેમના પતિ દરરોજ અઢી કિમી ચાલીને દૂકાને આવે છે. આ દૂકાનમાં તેઓ ફૂલ, માળા, પ્રસાદ અને ચા વેચે છે. ક્યારેક ક્યારેક યાત્રી ભોજનની માગ પણ કરે છે તો શશિ થોડી વધારે આવક માટે તેમને ભોજન બનાવી જમાડે છે. જણાવી દઈએ કે શશિને ત્રણ સંતાન છે. જે પૈકી બે દીકરા અને એક દીકરી છે

તેવામાં એક દિવસ શશિની દુકાનની બહાર કેમેરા અને માઈક લઈને મીડિયા ના લોકો આવ્યા ત્યારે પતિ પૂરણ સિંહે કહ્યું કે યોગી ઉત્તર પ્રદેશ ના CM બન્યા છે. આ સમયે મીડિયાવાળા તેમની બહેનને શોધતા અહીં પહોંચ્યા છે. તારી સાથે વાત કરવા અને અભિનંદન પાઠવે માંગે છે.

Categories
Gujarat India National

લોકતાંત્રિક દેશમાં રક્ષક સાથે ખરાબ વ્યવહાર! શહીદ જવાનના પરિવાર માટે મદદ માંગી રહેલ સૈનિક સાથે પોલીસે જે કર્યું વીડિઓ જોઇને તમને પણ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સ્વંત્ર છે અને લોકશાહી ઢબે ચાલે છે. દેશ ને ચલાવવા માટે બંધારણ છે જેના વડે દેશને ચલાવવા માં આવે છે ભારતમાં દરેક વ્યક્તિ ને પોતાની વાત અને વિચાર જાહેર કરવાનો અધિકાર છે ભારત ના બંધારણે લોકોને સરકાર સમક્ષ માંગ મુકવા અંગે છુટ આપી છે પરંતુ હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેના કારણે વ્યક્તિના સ્વંત્રતા ના અધિકાર પર પ્રશ્ન ઉભો થયો છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને પ્રજા માટે આપણા દેશના વીર જવાની સરહદ પર પોતાના પરિવારથી દુર ઠંડી ગરમી જેવી આકરી પરિસ્થિતિ માં પણ તૈનાત રહે છે જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. આપણે સૌ જાણીએ છીએ દેશની સેના કુદરતી કે કુત્રિમ દરેક આપદામાં પોતાન જીવને જોખમ માં મુકીને અન્ય ની રક્ષા કરે છે. આતંક વાદીઓ અને અન્ય દેશ સામે આપણને રક્ષણ આપે અને પોતાના અંતિમ શ્વાસ સુધી દેશ સેવા કરે છે.

પરંતુ ઘણી વખત દેશ સેવા કરતા સમયે આવા વીર જવાનો વીરગતિ પામે છે જે બાદ તેમનો પરિવાર નિરાધાર બને છે શહીદ ના પરિવાર ની સંભાળ લેનાર કોઈ હોતું નથી માટે જ ભાવનગરના નિવૃત સૈનિક વિશાલ વાજાએ આ બાબત ને લઈને સરકાર સમક્ષ અપીલ કરી અને શહીદ જવાનના પરિવાર ને આર્થિક સહાય મળે તે માટે ઝુંબેશ શરુ કરી.

જણાવી દઈએ કે આ ઝુંબેશ તેઓ એકલે હાથે ચલાવી રહ્યા છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં આ બાબત અંગે જાગૃતિ આવે તે માટે એક કરોડ થી વધુ લોકોની સહી પણ લીધી છે. જેમાં રાજ્યની પ્રજા પણ જોડાઈ રહી છે જો વાત વિશાલ વાજા ની માંગણીઓ અંગે કરીએ તો તેમની અરજી છે કે ગુજરાત સરકાર; અપરણિત શહીદ જવાનના પરિવારને 50 હજાર જયારે પરણિત જવાનના પરિવારને 1 લાખની સહાય ચૂકવે છે”

જો વાત અન્ય રાજ્યો અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં બીજા રાજ્યોમાં આ રકમ 50 લાખથી 1 કરોડની સહાય શહીદ સૈનિકના પરિવારને ચૂકવાય છે પોતાના આવા નેક ઈરાદે એકલા સરકાર પાસે માંગણી કરી રહેલ નિવૃત સૈનિક સાથે પોલીસ ના જવાનોએ ઘણો નિંદનીય વ્યવહાર કર્યો અને 23 માર્ચ 2022ના રોજ એટલે કે ભગતસિંહના શહીદ દીને જ અમદાવાદ પોલીસે વિશાલ વાજાની બળજબરીપૂર્વક અટકાયત કરી તેમની સૈનિક તરીકે ની ઈજાત પણ પોલીસે રાખી નહિ.

અને તેમની સાથે જબરજસ્તી કરી અને બળ પૂર્વક તેમની સાથે વર્તન કરવામાં આવ્યું જેના કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિવૃત સૈનિક સાથે થયેલ આવી બળજબરી ના કારણે સૌ પ્રથમ ગુજરાતમાં લોકશાહી અંગે પ્રશ્ન ઉભા થયા છે. ઉપરાંત લોકો સરકાર ને આ સૈનિક ની ધરપકડ પાછળ નું કારણ પૂછી રહ્યા છે. અને સરકારને કહી રહ્યું છે કે શું શહીદ જવાનના પરિવારને મામૂલી રકમ ચૂકવીને ગુજરાત સરકાર શહીદ પરિવારોનું અપમાન કરતી નથી?

લોકો પ્રધાન મંત્રી મોદી ને પણ પ્રસન કરી રહ્યા છે કે તેમના જ રાજ્યમાં એક સૈનિક સાથે આવું વર્તન ? આ ઉપરાંત ગુજરાત મોડલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે મોટા ભાગના જવાનો ગરીબ ઘર માંથી આવે છે તો શું સરકારે તેમની ચિંતા નહીં કરવાની? આ ઉપરાંત એકલ હાથે ન્યાય માટે માંગ કરી રહેલ સૈનિક ના કારણે કઈ કાયદો-વ્યવસ્થા ખોરવાઈ જવાની હતી? શું વિશાલ વાજાએ કોઈ ગુનો કર્યો હતો? કે શું તેઓ કોઈ તડિપાર વ્યક્તિ હતા? જો ના તો પછી શા માટે પોલીસે તેમને જબરજસ્તીથી જીપમાં બેસાડીને વિવેકહીન કૃ્ત્ય કર્યું?

Categories
India National

ડ્રેગને કર્યો સિહનો શિકાર! શું શ્રીલંકા નાદાર થઇ જશે? આ ભૂલને કારણે થશે શ્રીલંકાને નુકશાન ચીનના પંજામાં સોનાની લંકા ભારતને પણ થશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિશ્વ સ્તર પર વતાવરણ ઘણું અશાંત છે કારણકે જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણું યુદ્ધ ની અસંકા વધી રહી છે મનુષ્ય જીવન વિનાસ તરફ વળી રહ્યું છે આ સમયે પણ ચીન પોતાની ચાલબાજી માંથી બાજ નથી આવતું પોતાની વિસ્તારવાદી નીતિને કારણે બદનામ ચીન નાના દેશો ને અલગ અલગ રીતે દબાવે છે અને તેના પર પોતાનું શાસન સ્થાપિત કરે છે. અને તે દેશને બરબાદ કરી મુકે છે.

હાલમાં આવોજ હાલ શ્રીલંકા નો પણ થઇ ગયો છે કે જે ચાલબાજ ચીનના શિકંજા માં ફસાઈ ગયું છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા પર નાદારી નું જોખમ વધુ રહ્યું છે કારણ કે અહીની અર્થવ્યસ્થા નસ્ટ થઇ ગઈ છે અને વિદેશી મૂડી પણ ખાલી થઇ ગઈ છે. મોંઘવારી માં ધરખમ વધારો જોવા મળે છે જયારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મેળવવી મુશ્કેલ બની છે ટુકમાં શ્રીલંકા ની હાલત ઘણી જ કફોડી બની છે.

આપણે અહી શ્રીલંકા ની આવી સ્થતિ શા માટે આવી તેના કારણો જાણશું તો ચાલો આપણે અહી નાદારી તરફ વધી રહેલા દેશ શ્રીલંકા અંગે માહિતી મેળવીએ. આમ તો શ્રીલંકા ને હિન્દ મહાસાગર નું મોટી અને સોનાની લંકા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ સોનાની લંકા હાલમાં ઘણા મોટા આર્થીક સંકટ માંથી પસાર થઇ રહી છે.

શ્રીલંકા ની ખરાબ પરિસ્થિતિ નો ખ્યાલ એ બાબત પરથી આવી જાય છે કે અહી એક લિટર પેટ્રોલ-ડીઝલ માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે આ ઉપરાંત રેશનના વેચાણ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના વેચાણ માટે પણ આર્મી ને કામ સોપવું પડ્યું છે. આટલી હદે હાલત ખરાબ થઇ છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકાનું વિદેશી મુદ્રા ભંડોળ પણ પૂરું થવાના આરે છે અને દેશની કરન્સીની વેલ્યુ પણ તળિયે પહોચી ગઈ છે.

હવે ત્યાની સરકાર વિશ્વ સમક્ષ મદદ માટે અપીલ કરી રહી છે જણાવી દઈએ કે હાલમાં જ શ્રીલંકાએ ભારત અને ચીન જેવા પાડોશી દેશો પાસે આર્થિક મદદ માગી છે. મદદ માટે અપીલ આવતા જ ભારતે શ્રીલંકાને એક અબજ ડોલર જયારેચીને અઢી અબજ ડોલરની લોન આપવા ની જાહેરાત કરી છે. આપણે અહી શ્રીલંકા ની નાદાર થવા પાછળ ના કારણો જાણશું.

સૌ પ્રથમ જણાવી દઈએ કે શ્રીલંકા ની અર્થવ્યવસ્થા માં ખેતી ઘણો મોટો ભાગ ધરાવે છે. પરંતુ થોડા સમય પહેલા જ અહીની સરકારે ખેતી માટે કેમિકલ ફર્ટિલાઈઝર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને દેશમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી કરવા અંગે નિર્ણય લાગુ કર્યો છે. જે એક ભૂલ ભરેલું પગલું હતું આ પ્રતિબંધ ના કારણે શ્રીલંકાનું એગ્રી પ્રોડક્શન જે પહેલા થતું હતું તેના કરતા અડધું થઈ ગયું. જેના કારણે ચોખા અને ખાંડની ભારે અછત ઉભી થઈ છે. આ સાથે દેશમાં સંગ્રહખોરીને કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.

જયારે વાત બીજા કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે શ્રીલંકા ને ઘણી પાયાની અને જીવન જરૂરી વસ્તુ માટે પણ અન્ય દેશો પર આધાર રાખવો પડે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ચાલી રહેલા યુધના કારણે આખા વિશ્વ ને અસર થઇ રહી છે નિકાસ પર અસર થઇ રહી છે વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે પણ શ્રીલંકા ની હાલત ખરાબ થઇ છે.

આ ઉપરાંત શ્રીલંકા ને કંગાળ બનાવવા પાછળ ચીન નો સૌથી મોટો હાથ છે જણાવી દઈએ કે શ્રીલંકા ની આખી અર્થ વ્યવસ્થા ખેતી અને પ્રવાસ પર મોટો આધાર ધરાવે છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખું વિશ્વ ચીનના કોરોના વાયરસ સામે લડાઈ કરી રહ્યું છે જેના કારણે દેશના પ્રવાસ ક્ષેત્રમાં પણ ઘટાડો થયો છે અને આવક બંધ થઇ છે આજ કારણ છે કે શ્રીલંકા માં આર્થીક સંકટ જોવા મળ્યું.

આ ઉપરાંત ચીનની શ્રીલંકા પ્રત્યે નીતો પણ શ્રીલંકા સરકાર સમજી શકી નહિ જેના કારણે શ્રીલંકા નો ખરાબ હાલ થયો જણાવી દઈએ કે શ્રીલંકા ને પાઈમાલ કરવા પાછળ ચીનની ડેબ્ટ-ટ્રેપ પોલિસી જવાબદાર છે. જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા ભારે કર્જમાં ડૂબેલો દેશ છે જણાવી દઈએ કે શ્રીલંકા પર ચીનનું 5 બિલિયન ડોલરનું દેવું છે. ઉપરાંત ભારત અને જાપાન જેવા દેશો સાથો સાથ IMF જેવી સંસ્થા પાસેથી પણ શ્રીલંકા એ લોન લીધી છે. એક અહેવાલ મુજબ, એપ્રિલ 2021માં શ્રીલંકા પર કુલ 35 બિલિયન ડોલરનું વિદેશી દેવું છે. આમ, આટલું બધું દેવું અને સાથે વ્યાજ પણ ચૂકવવાનું હોવાથી શ્રીલંકાની હાલત વધારે ખરાબ થઈ રહી છે.

સાથો સાથ વિદેશી મૂડી માટે પણ હાલમાં શ્રીલંકા વલખા મારી રહ્યું છે જણાવી દઈએ કે એક તરફ શ્રીલંકા નું દેવું વધી રહ્યું છે તો બીજી તરફ તેમની પાસે રહેલ વિદેશી મૂડી ના ભંડોળ ઘટી રહ્યા છે. જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલાં શ્રીલંકા પાસે વિદેશી મૂડીભંડોળ 7.5 બિલિયન ડોલર હતું, જે જુલાઈ 2021માં ઘટીને 2.8 બિલિયન ડોલર જયારે નવેમ્બર 2021 સુધી 1.58 બિલિયન ડોલરની સપાટીએ આવી ગયું છે.

Categories
India National

શુંતમે આ વ્યક્તિ વિશે જાણો છો? કેજે મુકેશ અંબાણી જેટલા જ ધનવાન છે જાણો કોણ છે આ વ્યક્તિ

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે જીવન પૈસા વગર ચાલી શકતું નથી જીવન જરૂરીયાત થી લઈને મોજ શોખ સુધી દરેક વસ્તુઓ ખરીદવા માટે પૈસા ની જરૂર પડે છે. માટે જ લોકો ધનવાન બનવા માટે ઘણી મહેનત કરે છે આપણે અહીં દેશ અને એશિયા ના આવાજ એક ધનવાન વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમનું નામ અમીરી શબ્દ માટે પર્યાય બની ગયું છે.

આપણે અહીં મુકેશ અંબાણી વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે તેઓ ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ છે, અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના સૌથી મોટા શેરહોલ્ડર, ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. એપ્રિલ 2020 સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે.

આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા અને પ્રખ્યાત બિઝનેસ છે, જેના કારણે આજના સમયમાં તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. મુકેશ અંબાણી પાસે કોઈ પણ વસ્તુની કમી નથી, તે એટલા ધનવાન છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ હાંસલ કરી શકે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની વૈભવી જીવન શૈલી ના કારણે ચર્ચાના રહે છે જોકે હાલમાં મુકેશ અંબાણી તેમના જમાઈ ના કારણે ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં અંબાણીના જમાઈ કોઈ પણ બાબતમાં તેમનાથી ઓછા નથી કારણ કે તેમની પાસે પણ એટલા પૈસા છે કે તેઓ કંઈ પણ વસ્તુ આરામથી ખરીદી શકે છે અને આજના સમયમાં તેઓ એક રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. જો વાત મુકેશ અંબાણી ના જમાઈ અંગે કરીએ તો તેમનું નામ આનંદ પીરામલ છે.

જો વાત આનંદ પીરામલ અંગે કરીએ તો જણાવી દઈએ કે આનંદ પીરામલનું નામ ભારતના ખૂબ મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં આવે છે. જો વાત આનંદ અને મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન 12 ડિસેમ્બર 2018 માં થયા હતા એક રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણી એ પુત્રીના લગ્નમાં 750 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલ કરોડોમાં એક છે, કારણ કે આજના સમયમાં આનંદ પીરામલ અબજોપતિ છે અને તેમની પાસે એટલા પૈસા છે કે તેઓએ ઈશા સાથે લગ્ન પછી આજ સુધી કોઈ પણ વસ્તુની કમી નથી થવા દેતા. મહેલ જેવા ઘરમાં રાણીની જેમ જીવન જીવે છે મુકેશ અંબાણી ની લાડકી.

જો વાત ઈશા અંબાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે પીરામલ પરિવારની વહુ બન્યા બાદ ઈશા અંબાણી પોતાનું જીવન મહારાણીઓની જેમ વિતાવે છે. હાલમાં જ ઈશા અંબાણીની સોનાના ડ્રેસમાં એક તસવીર સામે આવી હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે લગ્ન પછીનું જીવન કેવી રીતે વિતાવે છે. જો એક વાક્યમાં કહીએ તો પીરામલ પરિવારની વહુ બન્યા બાદ ઈશા અંબાણી પોતાનું જીવન રાણીની જેમ જીવે છે.

Categories
India National

ચોકાવનાર બનાવ! આવી રીતે પહેલવાને ફસાવ્યો હનીટ્રેપ માં અને કરી આટલા લાખની લૂંટ ઉપરાંત યુવકના…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો ખોટા પ્રેમના નામે એક બીજા ને ફસાવે છે. હાલમાં લોકોનો પ્રેમ શરીરક થઈ ગયો છે. એક બીજા થી આકર્શાઇ ને લોકો પ્રેમ કરે છે અને પછી છૂટાં પણ પડી જાય છે જો કે હાલમા લોકો આવા ખોટા પ્રેમને પૈસા કમાવ્વાનુ મધ્યમ બનાવી દીધું છે. કે જ્યાં યુવક યુવતી એક બીજા ને બ્લેક મેલ કરીને એક બીજા ને ફસાવે છે અને મોટી રકમ ની માંગણી કરે છે.

હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતીએ પહેલવાન ને પ્રેમ જાળ માં ફસાવી તેની પાસેથી પૈસાની માંગણી કરી. આ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાન ની છે કે જ્યાંના અનીશ નામનો યુવક હસનપુરાાં માં રહે છે. કે જેમણે વર્ષ 2021માં બૉડી બિલ્ડર ચેમ્પિયનશિપ જીતીયા અને મિસ્ટર રાજસ્થાન બન્યા. જેમની પાસે પૈસાની ઠગી થઈ છે.

જ્યારે વાત આરોપી મહિલા અંગે કરીએ તો તેનું નામ રાધા છે કેજે ઉત્તર પ્રદેશની છે. જો કે હાલમાં તે પતિથી દૂર એકલી રાજસ્થાનમાં અજમેર રોડ સ્થિત ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં રહે છે. આ મહિલા જ્યારે પહેલવાનને બ્લેકમેલ કરી ને 50 હજાર રોકડા ઉપરાંત 19.50 લાખનો ચેક લેવા ગઈ ત્યારે પોલીસે તેને રંગેહાથો પકડી પાડી.

જો વાત આરોપી રાધા અને અનીશ ની મુલાકાત અંગે કરીએ તો તેમની મુલાકાત પાંચ વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ ના માધ્યમથી થઈ હતી આ સમયે રાધા મેટ્રોમાં કામ કરતી હતી. આ મુલાકાત બાદ બંને અવાર નવાર મળવા લાગ્યા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાણો પરંતુ બે વર્ષ પહેલા તેઓ અલગ થયા.

જણાવી દઈએ કે રાધા એક ડાન્સ ગ્રુપ પણ ચલાવે છે. બંને અલગ થયા બાદ ઓક્ટોબર, 2021માં અનીશના લગ્ન કર્યા હતા આ સમયે રાધા પોતાના ગ્રુપ સાથે આસામ હતી જ્યારે તે પરત આવી ત્યારે અનીશા ના લગ્ન અંગે જાણ થતાં તે ગુસ્સે થઈ અને પોતાના તથા અનિશના જૂના અશ્લીલ અને અંગત ફોટાઓ બતાવીને અનીશને બ્લેકમેલ કરવા લાગી.

સાથો સાથ પૈસાની માંગ પણ કરવા લાગી ઉપરાંત રાધા એ અનીશ ને બદનામ કરવાની ધમકી આપી. જેનાથી ડરી ને અનિશે પહેલા તો 5 લાખ રૂપિયા આપ્યા જે બાદ રાધા ની માંગ વધવા લાગી અને રાધાએ 20 લાખ ની માંગ કરી છેવટે પરેશાન અનિશે ઘટના અંગે પોલીસ ને જાણ કરી.

Categories
Gujarat India National

ભાવુક બનાવ! નિસહાય પિતા જ્યારે બાળકોને છે આ ગંભીર બીમારી પિતા મદદ માટે કરી રહ્યા છે ગુહાર નહીંતો પોતે..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં અનેક એવી બિમારી ઓ જોવા મળે છે જેના કારણે વ્યક્તિ ના જિવને પણ જોખમ હોઈ છે આવી બીમારીઓ પૈકી અમુક બીમારીઓ નો કોઈ ઈલાજ નથી જ્યારે અમુક નો ઈલાજ શકાય છે પરંતુ આ માટે ઘણા મોટા પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે. જેને ભેગા કરવા કોઈ સાધારણ વ્યક્તિ ના હાથની વાત નથી.

હાલમાં આવો જ એક ભાવુક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પિતા નિહસહાય છે અને બાળકો ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ વિવાન નામના એક બાળક નો બનાવ સામે આવ્યો હતો જે ઘણી જ ઘાતક SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાતો હતો. જેની સારવાર માટે 16 કરોડ ના ઇન્જેકશન ની જરૂરી હતું.

પરંતુ વિવાન ના પિતા પાસે પૈસા ના હતા જોકે આખા દેશ ના લોકોએ તેમને મદદ કરી પરંતુ પૂરતા પૈસા ભેગા થાય તે પહેલા જ વિવાને દુનિયા ને અલવિદા કહ્યું. હાલમાં આવીજ એક બીમારી વડોદરા ના 7 માસના બે બાળકો માં જોવા મળી રહી છે. આ બંને બાળકો પૈકી એક નું નામ પ્રથમ જ્યારે બીજા બાળક નું નામ પ્રિષા છે.

તેમના માતા પિતા સામાન્ય પરિસ્થિતિ વાળા છે બાળકો ના ઈલાજ માટે તેમને ઈલાજ માટે પરિવાર ને 32 કરોડ રૂપિયા ની જરૂર છે. આટલા પૈસા પિતા પાસે નથી માટે તેઓ મદદ માટે લોકો પાસે ગુહાર કરી રહ્યા છે. બંને બાળકો ના પિતા સાહીલ ભાઈ તથા માતા રેશમા બહેન ઘણા દુઃખી છે.

તેમના પરિવાર અને અન્ય લોકો પણ બાળકો ના ઈલાજ માટે પૈસા એકઠા કરવામાં મદદ કરી રહ્યા છે પરંતુ હાલમાં તેમની પાસે ફક્ત 93 લાખ રૂપિયા જ એકઠા થયા છે. જે બાદ માતા પિતાએ પ્રધાનમંત્રી મોદી અને ગુજરાત ના મુખ્ય મંત્રી તથા વિસ્તાર ના સાંસદ ને મદદ માટે અરજી કરી છે. પિતાએ જણાવ્યું કે પૈસા નહીં મળે તો ઘણું મોડું થઈ જશે.

જો તમે પણ આ બે માસૂમ બાળકો ના જીવન બચાવ્વા માટે મદદ કરવા માંગો છો તો આજે જ મદદ માટે હાથ આગળ વધારી બાળકો ને બચાવો. જો તમારે મદદ કરવી હોય તો AC NO – ૭૦૦૭૦૧૭૧૭૩૪૮૬૦૭ IFSC – YESB0CMSNOC

Categories
India National

મુસ્લિમ ધર્મ અપનાવ્વાની ના કહેતા યુવકે 18 વર્ષીય હિંદુ યુવતી સાથે કરી બળજબરી વિરોધ કરતા યુવતિ ની…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમા ઉપરાંત પાડોસી દેશોમાં પણ હિંદુઓ ઉપર અત્યાચાર ના બનાવો સામે આવી રહ્યા છે ભારત હિંદુ સમાજ બહુ સંખ્યક હોવા છતા અનેક એવા બનાવો સામે આવે છે કે જ્યાં વિધર્મી ઓ દ્વારા જેહાદ ના ઇરાદે હિંદુઓ પર અત્યચાર કરવામાં આવે છે આવા બનાવો વરસોથી સામે આવ્યા છે.

જેને લઈને હાલમાં કાશમીર ફાઈલસ ફિલ્મ પણ જોવા મળે છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે કાશમીરમા રહેતા બહુ સંખ્યક મુસલમાનો દ્વારા અલ્પ સંખ્યક કાશમીરી પંડિતો ને ભગાડવા માં આવ્યા, તેમની હત્યા કરવામાં આવી મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યા ઉપરાંત તેમનું જબરન ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. આવા અનેક બનાવો રોજ સામે આવે છે.

થોડા સમય પહેલા જ બંગલા દેશ કે જેને પાકિસ્તાન ના આતંક માંથી ભારતે બચાવી એક અલગ દેશ તરીકે દરજ્જો મેળવવા મદદ કરી તેજ બંગલા દેશ મા ભીડ દ્વારા હિંદુ મંદિર પર હુમલો થયો અને મંદિર ને તોડવામાં આવ્યું. આ ઘટના આખા વિશ્વ માટે ચિંતા સમાન છે કારણ કે દેશ અને વિશ્વ સ્તર પર જેવી રીતે કટ્ટરપંથી વિચારધારા ફેલાઈ રહી છે તે મનુસ્ય જીવન માટે ખતરા સમાન છે.

તેવામાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ભારત માંથી જ અલગ થયેલ પાકિસ્તાન માં દિન પ્રતિ દિન હિંદુ ઉપરાંત ખ્રિસ્તીઓ, શીખો અને અહમદિયાઓ ઉપરાંત શિયા જેવી અલ્પ સંખ્યક સમુદાયો પર ત્યાંના બહુલ સંખ્યક મુસલમાન દ્વારા ઘણો અત્યાચાર કરવામાં આવે છે. તેમની હત્યા કરવામાં આવે છે યુવતિ સાથે બળાત્કાર અને જબરન ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. જેને લઈને ત્યાં ની સરકાર કે પોલીસ પણ ગુંડાઓ નો સાથ દેતી હોઈ તેમ લાગે છે.

હાલમાં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સુક્કુર જિલ્લામાં એક પૂજા કુમારી ઓડ નામની હિંદુ યુવતિ કે જેની ઉંમર માત્ર 18 વર્ષ છે તેને વાહિદ બખ્શ લશારી નામના મુસ્લિમ યુવકે માથામાં ગોળી મારી હત્યા કરી છે. જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે વાહિદ બખ્શ લશારી પૂજા સાથે લગ્ન કરવા અને તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો તે માટે તેણે પૂજા ને કિડનેપ કરવા ની કોશિશ કરી પરંતુ પુજાએ વિરોધ કરતા વાહિદ બખ્શ લશારીએ માસૂમ પુજાની હત્યા કરી.

સમગ્ર ઘટના ને લઈને પૂજાના પિતાએ જણાવ્યું કે પાકિસ્તાન ના સિંધ પ્રાંતમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માનતરણ ના અનેક બનાવો સામે આવ્યા છે, પરંતુ તે દરેક બનાવ માં એવું કહેવાય છે કે હિંદુ યુવતીઓને પોતાની મરજીથી મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે.

દિકરી ની વ્યથા જણાવતા પૂજાના પિતાએ કહ્યું કે મારી પુત્રીએ લગ્ન અને ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે વાહિદ બખ્શ લશારી ઘણા સમયથી મારી દીકરી પૂજા ને હેરાન કરતો હતો. ઉપરાંત તે ઘણી વખત બળજબરીથી ઘરમાં ઘૂસ્યો હતો. જે બાદ્ પૂજાના પિતાએ સુક્કુર પોલીસ પાસે પણ સુરક્ષા માંગી હતી.

પરંતુ પોલીસે આ મામલે કોઈ પગલાં ભર્યા નહીં અને તેમને સુરક્ષા પણ નાં આપી. દિકરી ની હત્યા બાદ બાદ પરિવારજનો એ દિકરી ના મૃતદેહને નેશનલ હાઈવે પર મૂકીને વિરોધ પણ કર્યો હતો. જેના કારણે લગભગ 2 કલાક સુધી હાઈવે જામ થઈ ગયો હતો. જણાવી દઈએ કે અમેરિકામાં સિંધી ફાઉન્ડેશન અનુસાર, સિંધ પ્રાંતમાં દર વર્ષે લગભગ 1,000 હિંદુ છોકરીઓ કે જેમની ઉંમર 12 થી 28 વર્ષની વચ્ચે હોઈ છે તેમનું અપહરણ કરવામાં આવે છે. તેમની સાથે જબરજસ્તી કરી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પછી મુસ્લિમો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.

Categories
India National

કાળજું કંપાવતો બનાવ! યુવકે કરી આત્મહત્યા વિડિઓ જાહેર કરીને જેકહ્યું જાણશો તો ચોકી જાસો! આ કારણે કરી આત્મહત્યા..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં આત્મ હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થયો છે. લોકો આર્થિક અને સામાજીક જેવા વિવિધ કારણોસર આત્મ હત્યા કરે છે પરંતુ ઘણા એવા પણ બનાવ બને છે કે જ્યાં માનવ ના ભયાનક રૂપ જોવા મળે છે અને માનવતા શર્મ શાર થઈ જાય છે.

હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં વ્યક્તિ ની એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે વ્યક્તિ ને પોતાના જીવન કરતા મૃત્યુ વહાલું લાગ્યું. આવા બનાવો ખરેખર દેશ માટે ખતરા સમાન છે. અને આવા ગુંડા તથા અમાનવીય તત્વો ને સબક શિખવવો જરૂરી છે.

હાલમાં મળતી માહિતી અનુસાર ધુળેટી ના દિવસે જ એક યુવકે ટ્રેન સામે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. આ બનાવ સંભાળી તમારું પણ કાળજું કંપી જશે. જો વાત આ મૃતક યુવક અંગે કરીએ તો તેનું નામ નીતિન છે. કે જેણે આત્મ હત્યા કરી છે. અને આત્મ હત્યા પહેલા સોશ્યલ મીડિયા પર વિડીયો પણ જાહેર કર્યો જેમાં આત્મ હત્યા નું કારણ જણાવ્યું હતું.

નીતિને આત્મ હત્યા પહેલા વિડીયો માં જણાવ્યું કે બે વ્યક્તિ ના કારણે તેને આવું ગંભીર પગલું ભર્યું છે અને આ બે વ્યક્તિ ની હેરાનગતિ ના કારણે તેણે આત્મ હત્યા કરી છે. જો વાત આ બે વ્યક્તિઓ અંગે કરીએ તો તેનું નામ કૃષ્ણરાય અને મયૂર છે.

નીતિન ના પિતાએ આ બાબત ને લઈને પોલીસ પાસે ફરિયાદ પણ નોંધાવી છે. જે બાદ વિડીયો અને ફરિયાદ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નીતિન ના પિતાના જણાવ્યા અનુસાર બંને આરોપી દારૂ નો ધંધો કરે કરતા હતા. જેને લઈને નીતિને પોલીસ ને વર્ષ 2020 માં ફરિયાદ પણ નોંધાવી હતી જે બાદ બંને આરોપી નિતિન ને હેરાન કરતા તેને ગાળો આપતા અને માર પણ માર્યો હતો. જેનાથી પરેશાન થઈને નીતિને આત્મ હત્યા કરી.

Categories
Entertainment India National

કપિલ શર્માની મુશ્કેલી વધી સર્જાયો નવો વિવાદ! કપિલ વિશે સુમોનાએ કહી એવી વાત કે લોકો…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ટેલિવિઝન આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયું છે. ટેલીવિઝન પર આવતા શો પૈકી અમુક શો લોકોના રોજીંદા જીવન ના ભાગ બની ગયા છે કે જેને જોયા વિના તેમનો દિવસ અધૂરો રહે છે. જોકે હાલમાં તમામ શો પૈકી લોકોને કોમેડી શો ઘણા પસંદ આવે છે. આવોજ એક શો છે કે જે છેલ્લા ઘણા સમયથી લોકોને હસવા માટે મજબૂર કરી રહ્યો છે.

આપણે અહીં ધ કપિલ શર્મા શો વિશે અને તેના લીડ કપિલ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આ શો લોકોને ઘણું મનોરંજન આપી રહ્યો છે દરેક ફિલ્મ જગત ઉપરાંત અન્ય ક્ષેત્ર ના લોકો પણ આ શો પર આવે છે. હાલમાં દરેક ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્મા નો શો ઘણો જ જરૂરી બની ગયો છે આ શો ની લોકપ્રિયતા દેશ વિદેશ માં પણ ફેલાયેલી છે.

પરંતુ છેલ્લા ઘણા સમયથી કપિલ અનેક વિવાદોમા જોવા મળે છે. જણાવી દઈએ પહેલા પોતાના ટ્વિટ પછી પોતાના સાથી કલાકાર સાથે અયોગ્ય વ્યવહાર જેવી અનેક બાબત ને લઈને કપિલ ચર્ચામાં રહે છે. જોકે થોડા દિવસ પહેલા જ કાશમીર હિંદુ સાથે થયેલ હિંસા અને તેમના પર કરવામાં આવેલા અત્યાચાર ને લઈને બનેલી ફિલ્મ ” કાશમીર ફાઈલસ ” નું પ્રમોશન કરવા માટે કપિલે ના કહી હતી.

આ બાબત ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી જણાવી હતી જે બાદ કપિલ વિવાદ માં આવ્યો અને તેના શો ને બંધ કરવાની માંગ કરવામાં આવી જોકે હવે બધું શાંત થઈ ગયું છે. અને લોકોનો ગુસ્સો પણ ઠંડો થઈ ગયો છે. આ બાબત અંગે ખુદ સુમોના ચક્રવર્તી કે જે કપિલ શર્માની પત્નીનો રોલ કરે છે તેણે જણાવી હતી.

જો કે હાલમાં સોશ્યલ મીડિયા પર સુમોના નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો વાત વિડીયો અંગે કરીએ તો આ વીડિયો ઘણો જૂનો છે જેમાં પ્રખ્યાત લેખક ચેતન ભગત, અર્જુન કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર શોમાં તેમની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન કપિલ હંમેશની જેમ સુમોનાની મજાક ઉડાવતો જોવા મળે છે. આ દરમિયાન સુમોના કહે છે કે કપિલ મારી ઈર્ષ્યા કરે છે. વાસ્તવમાં આ બધું શોના અભિનયનો એક ભાગ હતું અને આ બધું મજાકમાં કહેવામાં આવ્યું હતું.

જો વાત સુમોના અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે વર્ષ 1999માં આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મનથી એક્ટિંગ જગત માં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે અનેક શો કર્યા પરન્તુ તેમને સૌથી વધુ સફળતા વર્ષ 2011 માં મળી જ્યારે સુમોનાએ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત ટેલિવિઝન શો ‘બડે અચ્છે લગતે હૈં’ માં નતાશાની ભૂમિકા ભજવી હતી.

Categories
Entertainment India National

સોનાક્ષી સિન્હા પર મુસિબત આ કારણે જઈ શકેછે જેલ! ટૂંક સમયમાં જ સલમાન ખાનના ઘરની વહુ બનવા જઈ રહી છે

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વ માં પોતાની આગવી ઓળખ ધરાવે છે લોકો દ્વારા હિન્દી ફિલ્મો અને તેના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. માટે જ આવા ફેન્સ ની ઇચ્છા પોતાના પસંદગીના કલાકાર ના જીવન માં શું ચાલી રહ્યું છે તે જાણવાની હોઈ છે આપણે અહીં આવાજ એક કલાકાર વિશે માહિતી મેળવવાની છે કે જેઓ હાલમાં મુસિબત માં છે.

આપણે અહીં બોલીવુડ ના લોકપ્રિય અને જાણીતા અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે સોનાક્ષી સિન્હા બોલીવુડ ના જાણીતા અભિનેતા શત્રુધ્ન સિન્હા ની પુત્રી છે. તેમણે ફિલ્મ ” દબંગ ” થી બોલીવુડ માં એન્ટ્રી કરી હતી અને આવતાની સાથે જ તેઓ લોકોના દિલ માં છવાઇ ગયા હતા. જે બાદ તેમણે અનેક સુપર હીટ ફિલ્મો આપી છે.

હાલના સમયમાં સોનાક્ષિ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. તેમણે પોતાની એક્ટિંગ થી કરોડો લોકોના દિલમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પોતાના ટેલેન્ટ ના કારણે આજે સોનાક્ષી સિન્હા ને બોલીવુડ માં ખાસ જગ્યા મળેલી છે. જોકે હાલમાં સોનાક્ષી સિન્હા ઘણી ચર્ચામાં છે. આ ચર્ચાના બે કારણ છે. પહેલું કારણએ છે કે સોનાક્ષી સિન્હા બોલીવુડ ના સ્ટાર સલમાન ખાનના ઘરની વહુ બનવા જઈ રહી છે.

જો વાત આ બાબત અંગે કરીએ તો જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા એક્ટર સલમાન ખાનના ભાઈ સોહિલ ખાનના સાળા બંટી ને પસંદ કરે છે અને એવી પણ માહિતી છે કે તે બંને જલ્દી લગ્ન કરી શકે છે અને લગ્ન પછી સોનાક્ષી સિન્હા ખાન પરિવારની વહુ પણ કહેવાશે. જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને સોહિલ ખાનનો સાળો બંટી લાંબા સમયથી સાથે છે અને સોશિયલ મીડિયા પર બંનેની ઘણી તસવીરો પણ છે.

આ ઉપરાંત હાલમાં અન્ય કારણ થી પણ સોનાક્ષી સિન્હા ચર્ચામાં છે અને આ કારણ તેમની મુસિબત વધારી શકે તેમ છે. જો વાત આ બાબત અંગે કરીએ તો સોનાક્ષી સિન્હા પર પૈસા ની ગડબડી કરવાનો આરોપ લાગ્યો છે. અને આ રકમ નાની મોટી નહીં પરંતુ રૂપિયા 28 લાખ ની છે જો વાત સોનાક્ષી સિન્હા પર આરોપ લગાવનાર વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ પ્રમોદ શર્મા છે.

જો વાત આ સમગ્ર બનાવ અંગે કરીએ તો પ્રમોદ શર્માએ એક શોનું આયોજન કર્યું હતું જેમાં સોનાક્ષી સિન્હાને 28 લાખ રૂપિયા આપીને બોલાવવામાં આવી હતી પરંતુ સોનાક્ષી સિન્હા આવી ન હતી, જેના કારણે પ્રમોદ શર્માને પણ ઘણું નુકસાન થયું. આ જ કારણ છે કે તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને મની લોન્ડરિંગના કારણે પોલીસ ગમે ત્યારે સોનાક્ષીની ધરપકડ કરી શકે છે.